________________
t" "
તા. ૧-૧૦-૩
પશુદ્ધ ન ગાંધીજીનું પ્રકટ ચિંતન
'ચંતન ': ', , , [‘સત્યના પ્રયોગો’ ‘ગાંધીજીનું નવજીવન” “વ્યાપક ધર્મ
મારે મન ઘેટાના જીવની કિંમત મનુષ્યના જીવના કરતાં ભાવના” “ધર્મ મંથન, “ગાંધીજીને અક્ષરદેહ' વગેરે પુસ્તકોમાં ઓછી નથી. મનુષ્યદેહને નિભાવવા હું ઘેટાને દેહ લેવા સચવાયેલા ગાંધીજીના વિચારવારસાનું સંકલન કરીને પ્રસાદી- તૈયાર ન થાઉં. જેમ વધારે અપંગ છવ તેમ તેને મનુષ્યના રૂ૫ થોડાં વિચારે અત્રે આપ્યા છે.]
ઘાતકીપણુથી બચવા મનુષ્યના આશ્રયને વધારે અધિકાર છે
એમ હું માનું છું. પણ તેવી યોગ્યતા વિના મનુષ્ય આશ્રય મારી પ્રતિજ્ઞા એ માતાની સમક્ષ કરેલે એક કરાર હતા.
આપવા પણ અસમર્થ છે. દુનિયામાં ઘણું ઝઘડા કેવળ કરારના અર્થથી ઉત્પન્ન થાય છે. ગમે તેટલી સ્પષ્ટ ભાષામાં કરારનામું લખો તે ૫ણું ભાષાશાસ્ત્રી કાગને વાધ કરી આપશે. આમાં સત્યાસત્યને ભેદ નથી અત્યારે તે ધર્મના નામે આપણે અધમ આચરીએ રહે. સ્વાર્થ સહુને અધિળાભીંત કરી મૂકે છે. રાજાથી માંડી છીએ, સત્યને નામે પાખંડ પિષીએ છીએ, અને જ્ઞાની હેવાને રંક કરારોના પિતાને ઠીક લાગે તેવા અર્થ કરીને દુનિયાને, ડોળ કરીને અનેક પ્રકારની પૂજા ચારી લઈ પિતે અધોગતિ પિતાને અને પ્રભુને છેતરે છે. સુવર્ણ ન્યાય તો એ છે કે પામીએ છીએ અને બીજાને સાથે ઘસડીએ છીએ. એવે સમયે સામા પક્ષે આપણું બોલને જે અર્થ માન્ય એ જ ખરો ગણુય; કેઈને પણ ગુરુ કરવાની ચોખ્ખી ના પાડવાને જ ધર્મ પ્રાપ્ત આપણુ મનમાં હોય તે બે અથવા અધૂરો અને એ જ
થાય છે. સાચે ગુરુ ન મળે તેથી માટીનું પૂતળું બેસાડીને તેને બીજો સુવર્ણ ન્યાય એ છે કે, જ્યાં બે અર્થ સંભવિત હોય
ગુરુ બનાવવામાં બેવડું પાપ છે. પણ સાચે ગુરુ ન મળે ત્યાં ત્યાં નબળે પક્ષ જે અર્થ કરે તે ખરે માન જોઈએ.”
લગી નેતિ નેતિ કહેવામાં પુણ્ય છે, એટલું જ નહિ પણ તેથી કેઈક દહાડે સાચે ગુરુ મળવાનો પ્રસંગ પણ આવે.”
જે મારે ફરી જન્મવાનું હોય તે મારો જન્મ અરપૃશ્ય તરીકે થે જોઇએ, કે જેથી હું તેમનાં દુઃખ અને યાતનાઓમાં સહભાગી બની શકું અને મારી જાતને તે દયાજનક પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે પુરુષાર્થ કરી શકું. આથી હું પ્રાર્થના કરું છું કે મારે ફરી જન્મવાનું હોય તે બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ધ તરીકે નહિ, પરંતુ અતિ શક તરીકે મારે જન્મવું જોઈએ.’
ભલે મારા જેવા અનેકને ક્ષય થાઓ, પણ સત્યને જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યને ગજ કદી ટૂકે ન બને.”
હું ‘મહાત્મા’ ગણાઉં તેથી મારું વચન સાચું જ એમ માની કોઈ ન વર્તે. ‘મહાત્મા’ કેણુ તે આપણે જાણતા નથી. સારા માર્ગ એ છે કે ‘મહાત્મા’ના વચનને પણ બુદ્ધિ કસેટીએ ચડાવવું ને તેમાં કસ ન ઉતરે તે તે વચનને ત્યાગ કરે.”
ઉપવાસ દરમિયાન વિષય રોકવાની ને સ્વાદને જીતવાની સતત ભાવના હોય તે તેનું શુભ ફળ આવે. હેતુ વિના, મન વિના થયેલાં શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિસ્થામ વિષય રોકવામાં નીપજશે એમ માનવું કેવળ ભૂલભરેલું છે.”
સુધી ધર્મ
“આ માગ (સત્યને) જે કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને તે સહેલમાં સહેલું લાગે છે...સત્યની શોધનાં સાધન જેટલાં કઠિન છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન સંભવિત લાગે. સત્યના શૈધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યને પૂજારી તે રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે
છે. આથી સિીમા
જેઓ રટિયા વડે જેમ તેમ સૂતર કાંતી, ખાદી પહેરી–પહેરાવી સ્વદેશી ધર્મનું પૂરું પાલન થયું માની બેસે છે, તેઓ મહા મોહમાં ડૂબેલાં છે. ખાદી એ સામાજિક સ્વદેશીનું પ્રથમ પગથિયું છે. એ સ્વદેશી ધર્મની પરિસીમા નથી. એવા ખાદીધારી જોયા છે, જેઓ બીજું બધું પરદેશી વસાવી રહ્યા છે. તેઓ સ્વદેશીનું પાલન નથી કરતા. ભલે સ્વદેશી વસ્તુ મોંધી ને ઉતરતી હોય, તેને સુધારવાને પ્રયત્ન વ્રતધારી કરશે. કાયર થઈને સ્વદેશી ખરાબ છે તેથી પરદેશી વાપરવા નહિ મંડી જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકથી જ બની શકે તે પરદેશના શ્રેષને લીધે પિતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીને કદી દેષ કરશે જ નહિ. પૂર્ણ સ્વદેશીમાં કોઈને દેષ નથી. એ સાંકો ધર્મ નથી; એ પ્રેમમાંથી-અહિંસામાંથી ઉત્પન્ન થયેલ સુંદર ધર્મ છે.'
જે દયાધમને પિતાના જીવનમાં પ્રધાનપદ આપે છે, જેણે બહાચર્યનું પાલન કરીને પિતાની ઈદ્રિ પર કાબૂ મેળવ્યું છે, જેણે નથી પિતાના હાથ પગ મેલા કર્યા કે નથી પિતાના મનને મેલું કર્યું, જેણે અસ્તેય વ્રતને પાળ્યું છે, જેણે અનેક પ્રકરના લેચા ભેગા કરીને પરિગ્રહ નથી કર્યો તે જ કહી શકે કે મારા અંતરને આ અવાજ છે.”