________________
*
પ્રબુદ્ધ જીવન
ડાબેથી જમણે ; પ્રેમળ જ્યોતિના કન્વીનર શ્રીમતી નીરુબહેન શાહ, શ્રી મંગસૂલીકર, શ્રી શીશલી, કેપ્ટન શ્રી દેસાઈ સમારંભના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, મંત્રીશ્રી કે. પી. શાહ, બે મશીનના દાતા પી સી. એન. શબવી, અને “પ્રેમળ જ્યોતિના બીજા
* કન્વીનર શ્રીમતી કમલબહેન પસપાટી. * પ્રેમળ જાતિ દ્વારા ત્રણ અંધજનોને super-Veld જ્યારે પણ કાંઈ કામ પડે તે પિતાને યાદ કરવા જણાવ્યું હતું સીલીગ મશીનનું પ્રદાન:
કેપ્ટન દેસાઈએ પણ NABની સમગ્ર ભૂમિકા સમજાવી હતી
તેમજ જે અંધજનોને મશીન આપવામાં આવે છે તેમને માટે પ્રેમળ જ્યોતિ તથા ન્યૂરો ઓફ સેલ્ફ એમ્પલોયમેન્ટ એડર લાવી આપવાની મદદ કરવા પણ જરૂર પડશે એમ ઓફ N. A. B. નાં સંયુક્ત ઉપક્રમે તા. ૫-૯-૮૨ ને જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી શીરાલી તેમ જ શ્રી કામ પણ રવિવારનાં રોજ સવારે ૧૧ વાગે નેબનાં કવીની કેપ્ટન હોલમાં પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા. પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનભાઈએ એક કાર્યક્રમ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં પ્રમુખપદે યોજવામાં બેલતાં જણાવ્યું હતું કે: આવ્યો હતો. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે નેબના સેક્રેટરી જનરલ કેન દેસાઈ તથા શ્રી સી. એન. સંધવી પધાર્યા
શ્રી વિજય મરચન્ટના સમગ્ર કુટુંબીજનો તથા તેમના
કાર્યપ્રદેશ સાથે મારે બહુ જુનો સંબંધ છે. હતાં. જ્યારે ત્રીજા અતિથિ વિશેષ શ્રી શૈલેષ કોઠારી સંજોગવશાંત આવી શક્યાં ન હતાં. આ ઉપરાંત નેગના સેક્રેટરી
શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઇતિહાસમાં વ્યાખ્યાનમાળાઓ, શ્રી શીરાલી, મશીનની ઉત્પાદક કંપની તરફથી શ્રી કામઠ
વાચનાલય-પુસ્તકાલય વિગેરે જ્ઞાનની પ્રવૃત્તિઓ ઉપરાન્ત પ્રેમળ જ્યોતિની કાર્યકર બહેન-ભાઈઓ તથા અંધ શાળાનાં અનેક વિદ્યાથીઓ હાજર રહ્યાં હતાં.
માનવતા અને કરુણાની પ્રવૃત્તિઓનું ઉત્તમ પ્રકરણ પ્રેમળ
જ્યોતિ' દ્વારા લખાઈ રહ્યું છે, તેને મને સવિશેષ આનંદ શરૂઆતમાં આ મશીનથી પ્લાસ્ટીકની બેગનું સીલીંગ કેવી
છે અને હું આ પ્રસંગે શ્રીમતી નીરૂબહેન, શ્રીમતી કમલબહેન રીતે થાય છે તે પ્રમુખને તથા ઉપસ્થિત ભાઈ બહેનને બતાવવામાં
તથા અન્ય કાર્યકર બહેનોને હૃદયપૂર્વકના આશિર્વાદ આપું છું.. આવ્યું હતું તથા જે ત્રણ અંધ ભાઈ બહેનને આ મશીને આપ
ત્યારબાદ ત્રણે અંધજનોએ પ્રમુખશ્રી તથા અતિથિવિશેવાનાં હતાં તેમની ઓળખ કરાવવામાં આવી હતી. સભાની
ને ફૂલહાર અર્પણ કર્યા હતાં. શરૂઆતમાં પ્રેમળ જ્યોતિનાં કન્વીનર શ્રી નિરુબહેન શાહે પ્રાર્થના કરી હતી. શ્રી કે. પી. શાહે ત્યાર બાદ પ્રેમળ જ્યોતિ’નાં કાયને. સભાનું સંચાલન શ્રી મંગસુલીકરે કર્યું હતું તથા છેલ્લે છેડે ખ્યાલ આપ્યો હતો. અતિથિવિશેષ શ્રી સી. એન. સંધવીએ તેમણે આભારવિધિ કર્યા બાદ ઠંડા પીણાને ન્યાય આપી સૌ આવા ઉમદા કાર્યમાં પતે ફાળો આપી શકાય તે માટે સંતોષ
વિખરાયા હતા. " " , , " '' : વ્યકત કર્યો હતો તથા ભવિષ્યમાં પ્રેમળ જ્યોતિનાં કાર્યકરોને
- સંકલન સુધભાઈ એમ. શાહ