________________
ખાય છે, એ વિચાર કરવા
ય નહિ પણ
થી આપણે
તા. ૧-૧૦-૮૯ પ્રબુદ્ધ જીવન
૧૫. સુખનું મૂળ સમત્વ, દુઃખનું મૂળ મમત્વ
૪ અગરચંદ નાહટા જ અનુ:ગુલાબ રઢિયા વિશ્વના બધા છો સુખની આકાંક્ષા રાખે છે અને એની કે વિષાળી લાગણી નથી થતી. જયારે આપણા ઘરમાં પ્રાપ્તિ માટે નિરન્તર પ્રયત્નશીલ છે. પરંતુ હજાર પ્રયત્ન કરવા બાળકના જન્મથી આનંદ અને કોઈ સ્વજનના મૃત્યુથી શાકની છતાં પણ તેઓ હમેશાં દુઃખની વિષમ જવાળામાં સંતપ્ત, લાગણી અનુભવીએ છીએ. એનું કારણ સ્પષ્ટ છે કે, જેનાં દેખાય છે, એમની અશાંતિ ઘટવાને બદલે વધતી રહે છે. એનું પ્રતિ આપણે મમત્વભાવ કર્યો કે “આ મારું છે,' એના કારણ શું છે? વિચાર કરવાથી બે ત્રણ પ્રશ્નો આપણી સામે સંયોગ-વિયોગથી સુખ–દુઃખના ભાવ ઉત્પન્ન થવાના જ. આવે છે. શું સુખ કોઈ વાસ્તવિક સત્ય નહિ પણ કલ્પના માત્ર છે ? આપણે આપણી નજર સામે જ બીજા કોઇની એક વસ્તુને અથવા શું સુખના સાચા સ્વરૂપ અને માર્ગથી આપણે નાશ પામતી કે ખરાબ થતી જોઈએ છીએ ત્યારે વિચાર
અપરિચિત છીએ ? આપણે આપણું બુદ્ધિ અને શકિત અનુસાર કરીએ છીએ, એમાં આપણને શું? પણ એ જ વસ્તુ - પૂર્ણ પ્રયત્ન કરતાં રહીએ છતાં ઇછિન પ્રાપ્ત કેમ નથી આપણું હોય તે નાશ થવા દઈશું? નાશ કરનાર પ્રત્યે કરી શકતા?
દેષભાવ જાગશે જ. પ્રાચીન સમયના ઋષિમુનિઓએ આનંદ અનુભવ મમત્વબુધિથી વસ્તુના સત્ય સ્વરૂપનું જ્ઞાન નથી થતું. જે કર્યો છે. આજે પણ ઘણું જીવો એવા દેખાય છે, વરતુ પ્રત્યે આપણને મોહ હોય, એના સંબંધ અને પરિણામ જેમના દર્શન, વચન, શ્રવણુ અને સત્સંગથી પરમ પર વિચાર કરીએ છીએ તે મમત્વ ઘટવા લાગે છે. જે શરીરને શાંતિનું સુખ પ્રાપ્ત થાય છે. આ પરથી કહી આપણું માનીએ છીએ, એને માટે અનેક પાપકર્મ કરીએ શકાય કે સુખ એક વાસ્તવિક સત્ય છે. આપણું માર્ગ કે છીએ, એની રક્ષા અને સુંદરતા માટે ઘણો સમય ખચી'એ માન્યતામાં શ્રાંતિ હોઈ શકે છે. ઘાણીના બળદની આંખે છીએ. પરંતુ એની અંતિમ અવસ્થા તે માંદગી, વૃદ્ધાવસ્થા પાટો બાંધેલું હોવાથી ઘાણી આસપાસ આંટા મારી એ અને ભસ્મિભૂત રાખને વિચાર કરીએ તો મમત્વના બંધ ઢીલા થાકી જાય છે ત્યારે વિચારે છે કે મેં ખૂબ પંથ કાપે છે, પડે છે. એ જ રીતે કુટુંબ, પરિવાર પ્રત્યે જે સ્વાર્થમય સંબંધ છે, પરંતુ પાટો છૂટતાં જ પિતાને ઘાણીને પાસે જોઇને એને એના પરિણામને વિચાર કરીએ તે, એને માટે કેટલી દોડાદેડ વેદના થાય છે. બસ, આપણી દશા પણ એવી જ છે.
કરીએ છીએ. અન્યાયથી ધનોપાર્જન કરીએ છીએ છતાં કયાંક
કસર રહી ગઈ તો કુટુંબમાં શત્રુભાવ આવી જાય છે, મૃત્યુ આપણી સુખાની કલ્પના બ્રાંતિમૂલક છે, આપણી કલ્પનામાં
વખતે નથી કોઇને સાથ મળતું. જે ધન, માલ ઇત્યાદિ મમત્વ સંગ્રહ અને બેગ સુખનાં સાધન છે. નિરંતર આત્મચિંતન
વશ થઈ, અનેક પાપ કરી મેળવ્યાં છે તે અહીં જ પડી રહેશે. કરનાર યોગીઓ કહે છે, સુખ ભોગમાં નહિ, ત્યોગમાં છે. એક જીવ જેને સુખનું સાધન માને છે, તે બીજા માટે દુઃખપ્રદ
આત્મા એકલો આવ્યો અને એક જ જવાને. કર્મ અને પિતાને જ બની શકે છે. ભિન્ન ભિન્ન વ્યકિતઓની વાત જવા દઈએ
ભોગવવાં પડે છે. દુઃખ, શાક કે કષ્ટમાં કઈ સહભાગી નથી થઈ તે એક જ વ્યકિતને એક વસ્તુ જે એક સમયે
રાતું. આ બધાં પરિણામ પર વિચાર કરવાથી વૈરાગ્યભાવ આનંદપ્રદ લાગે છે તે કયારેક બીજા સમયે દુઃખદાયક લાગે છે.
જાગે છે, મમત્વભાવ શમે છે. એક ખાદ્ય પદાર્થ નિરોગી અવસ્થામાં રુચિકર લાગે તે જ
ખરો આનંદ અત્મિરમાણમાં છે. કસ્તુરી મૃગની જેમ માંદગી વખતે અપ્રિય લાગે છે. પુત્રપ્રાપ્તિ સુખ મનાય છે. બહારની દોડાદેડ ઓછી થશે ત્યારે અજ્ઞાન અને દુઃખનાં કારણુરૂપ પણુ એ પુત્ર અવિનીત થાય તે દુઃખદ મનાય છે. આમ ઘણા મમત્વને છોડી દેવાથી સહજરીતે પરમાનંદની પ્રાપ્તિ થશે. ઉદાહરણથી કહી શકાય કે, સુખ-દુઃખ બહારથી મળતી વસ્તુ નથી, પણું વ્યકિતની માન્યતા અને વિચારો પર
મમતાથી જીવ તૃષ્ણ, વાસના, કામના, આસક્તિ, ઈચ્છા આધાર રાખે છે.
અને લોભમાં રાચે છે. “હું” અને “મારું” છૂટશે ત્યારે આ
બધા ભ્રમ પણ છૂટી જશે. જેલયાત્રા નિંદનીય અને ભયપ્રદ સ્થાન મનાય છે, પણ
ચાહ ગઈ, ચિંતા ગઈ; મનવા બેપરવાહ, આઝાદીની લડત વખતે કાનન, ભંગ કરી રાષ્ટ્રીય કાર્યકર્તાઓ જેલમાં જતા હતા ત્યારે એમનું માન વધી જતું હતું. જેલના
ચાહ અહિ અરુ દાહ છે, છોડો મમતા ચાહ. દુઃખને તેઓ હસતે મોઢે સહન કરી લેતા. યોગીઓ પણ કથ્યને આનંદથી ભોગવે છે. એને માટે દુઃખની લાગણી નથી
* ખલાસી * * અનુભવતા કે બેચેન થતા નથી.
તજી દે, છોડી દે, તળડુબત નૌકા નવ બચે, હવે એ જોઈએ કે સુખ કોને કહે છે? દુઃખનું મૂળ
ખલાસીને તો હા! ખતમ થવુંતું ને ખતમ . કારણ શું છે? મહાન પુરુષએ દુઃખના અભાવને સુખ માન્યું
ડુબે નૈયા, ઝવે? નવ કદિ, ખલાસી નવિ જીવે. છે. એટલે કે, દુઃખના કારણને સમજી એને “અભાવ’ કરી
અમે, સિંધુ છોરુ, મરણજળમાં થાય મીનનું ? દેવે જરૂરી છે. આગમ-ગ્રંથ બતાવે છે કે દુઃખ મમત્વભાવથી
તળું નૈયા મૈયા નવ કદિ બને લાલ જવાના? થાય છે. જયાં મમત્વભાવ નથી ત્યાં દુઃખની અસર નથી
ભલી નયા મૈયા, જલમહી અમારી અમરતા! થતી. વિશ્વમાં દરેક ક્ષણે અનન્ત જી જન્મ છે અને મારે છે. પરંતુ આપણને એનાથી કોઈ હર્ષ
-ચપલાલ સંઘવી