________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
Uબદ્ધ જીવન
“પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૬: અંક: ૯
છે.
આ વર્ષની
મુંબઈ ૧ સપ્ટેમ્બર, ૧૯૮૨, બુધવાર
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક કિ લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિબ ૬૦
છુટક નકલ . ૧- તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ N, 1 - મારી જીવ ન દષ્ટિ -
[] ચીમનલાલ ચકુભાઈ શાહ 5 વર્ષની મુંબઈ જેન યુવક સંઘના પપત્ર વ્યાખ્યાન- માન્યતા ન હોય એવી વ્યકિતનું વર્તન, ભિન્ન પ્રકારના રહે છે.
આ માળામાં આ વિષય ઉપર હું બોલ્યો હતો. તેને સંક્ષેપ છતાં, આવી માન્યતાઓ ન હોય અથવા તે વિશે ઉપેક્ષા હોય તે સાર અહીં આપું છું.
પણ સદાચાર હોય તે અસંભવ નથી. ઈહલોકમાં સુખેથી કેમ રહેવું જીવનદષ્ટિ એટધે રામગ્ર જીવન પ્રત્યેનો અભિગમ Approach to
એવી વ્યવહારબુદ્ધિથી પણ માણસ એકંદરે સદાચારી રહે. સામ્યife જરા વ્યાપક કહેવું હોય તે જીવનદર્શન Philosophy of life. વાદીને કે ઉપયોગિતાવાદીને આવી કોટિમાં મૂકી શકાય. દરેક વ્યકિતને કોઈને કાંઈ જીવનદષ્ટિ અથવા જીવનદર્શન હોય
પ્રથમ વિચાર કરીએ ઈશ્વરને. જગતના કર્તા અને નિયંતા જ છે. અવ્યકતપણે તેના મનના ઊંડાણમાં પડેલ છે, તેના બધા તરીકે અને મનુષ્યને કર્મફળ આપનાર ન્યાયાધિશ તરીકે, ઈશ્વરની વર્તનનું મૂળ (માટીવેશન) આ જીવનદ્રષ્ટિમાં રહ્યું છે. પણ બહુ
કલ્પના વ્યાપક છે. સામાન્ય માણસ ઈશ્વરની ક૯૫ના વ્યકિત તરીકે થોડી વ્યકિતઓ તેને ચેતનાની સપાટી પર લાવી, તેનું નિરીક્ષણ,
જ કરી શકે છે. Personal God -સંતો અને ભકતે પણ પૃથક્કરણ અથવા શોધન કરે છે, જીવનવ્યવહારમાં અને જીવનની
આવી જ રીતે માને છે. વિસ્તારથી ન લખતાં, મારી માન્યતા જરૂરિયાત પ્રાપ્ત કરવામાં, માણસ એટલે બધા ડૂબેલ રહે છે કે
હું સંક્ષેપમાં કહું છું. આવો વિચાર કરવાની તેને તક નથી કે અવકાશ નથી. બધાની
જગત અનાદિ અને અનંત છે. તેને કોઈ કર્તા નથી. આ એવી શકિત પણ નથી. પરંપરાગત માન્યતાઓ સ્વીકારી, પ્રવાહ
જીવધારી દેહ, જડ-ચેતનને સંયોગ છે. પિડે તે બ્રહ્માંડે–એ ન્યાયે પતિત જીવન જીવ્યે જાય છે.
આ વિશ્વ પણ જડ-ચેતનથી ભરપૂર છે. ચેતનની અનંત શકિત છતાં, માણસ વિચારવંત પ્રાણી છે. જીવનના રહસ્યને તાગ
છે. મનુષ્યની શકિત, વિજ્ઞાનમાં, આધ્યાત્મમાં, સાહિત્ય, સંગીત, પામવા દરેક વ્યકિત કોઈક વખત અને થોડી વ્યકિતઓ ઊંડાણથી
કળામાં, પોપકાર, કરુણા, પ્રેમમાં, અસીમ વિકાસ પામે છે તે વિચાર કરે છે. માણસ અભણ હોય કે શિક્ષિત, ગરીબ કે તવંગર,
આપણા અનુભવને વિષય છે. મનુષ્ય અને જીવમાત્રમાં રહેલાં કોઈક માન્યતાઓ તેણે સ્વીકારી હોય છે અને તે પ્રમાણે વર્તે છે.
ચેતન તત્ત્વ, વિશ્વચૈતન્યને એક અંશ છે. વિવચૈતન્ય વિશ્વનું માણસની વિશેષતા એ છે કે તે પોતાની જાતને વિચાર કરી શકે છે.
ધારણ, પોષણ, નિયમન કરે છે. એ અણુ એ અણુમાં વ્યાપેલ છે. હું કોણ છું, આ જગત શું છે, તેમાં મારું સ્થાન શું છે, મારી
તે જ ઈકવર છે. એ શકિત મંગળમય અને કલ્યાણકારી છે. એનું અંતિમ ગતિ શું છે, ઈશ્વર છે, પુનર્જન્મ છે, કર્મ છે, પોતે કર્મને
શરણ પ્રાપ્ત કરવું, તેમાં લીન થવું, તેની સાથે એકતાર થવું, તે જીવનનું કર્તા-ભોકતા છે, પુય છે, પાપ છે, કર્મમાંથી મુકત થવાય છે અને
અંતિમ ધ્યેય છે. તે માટે પ્રાર્થના અને ભકિત કરવી. તેથી અંતરશુદ્ધિ તે જીવનનું ચરમ ધ્યેય છે. આવી માન્યતાઓને આપણે વારસો છે.
પ્રાપ્ત થાય છે, કોઈ બાહ્ય વસ્તુની પ્રાપ્તિ માટે નથી. માણસને મુખ્યત્વે બે પ્રકારના વિચાર કરવાના પ્રાપ્ત થાય છે.
આ જગતમાં અનિષ્ટ છે, દુ:ખ છે. આવું વ્યાપક અનિષ્ટ અને શાનના અને આચારના, ઉપર જણાવ્યા તે પ્રશ્ન જ્ઞાનના છે. આવું
દુ:ખ જોઈ, સંવેદનશીલ વ્યક્તિ, અત્યંત વ્યથિત થાય છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માણસ મથે છે. પણ પિતાના અસ્તિત્વનું અને
ઈશ્વરની મંગલમય અને કલ્યાણકારી શકિતમાં શ્રાદ્ધ ડગી જાય છે, આ બ્રહ્માંડનું રહસ્ય પામી શકતું નથી ત્યારે છેવટ ઈશ્વરની લીલા
સહેલો આશાવાદ શકય નથી. આ અનિટ અને દુ:ખના કારણ કહી સંતોષ માને છે. કેટલાક સંતો અને મહાપુરુષો આ રહસ્યને
અને નિવારણ તરીકે પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત સ્વીકારીએ પામ્યા છે તેવી માન્યતા છે અને તેવા સંએ કહ્યું હોય તે આપણે
તે જ જીંદગીને તાળા મળે છે. કર્મનો સિદ્ધાંત અવિચળ છે છતાં સ્વીકારીએ છીએ.
ઈવરની અસીમ દયા છે. એ બેમાં વિરોધ નથી. પ્રાર્થના અને
ભકિત, અપૂર્ણ આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાની ઝંખના અને આચારના પ્રશ્નો દરેક વ્યકિતએ વિચારવા પડે છે. દરેકે પોતાનો
તાલાવેલી છે. આ બધા અનિષ્ટ અને દુ:ખમાં પણ, આપણી પ્રાર્થના આચાર—ધર્મ (વર્તનને માપદંડ) નક્કી કરવાનું રહે છે. તેમાં પણ
અને શ્રદ્ધા, અસત્યમાંથી સામાં જવાની, અંધકારમાંથી પ્રકાશમાં પરંપરાગત આચાર પ્રણાલિકાઓ સ્વીકારીએ છીએ. સ્વતંત્ર ચિંતન
જવાની, મુત્યુમાંથી અમૃત પ્રાપ્ત કરવાની જ છે. ઓછું હોય છે.
Life persists amidst death, light shineth amidst શાનની માન્યતા આચારધર્મને નિર્ણય કરવામાં કારણભૂત darkness, Truth triumphs amidst untruth. રહે છે. ઈશ્વર છે, આત્મા છે, પુનર્જન્મ છે, કર્મ છે, કર્મના ફળ આ શ્રદ્ધા અનુભવે આવે છે, સંતસમાગમે આવે છે. આવી ભોગવવા પડે છે. એવી માન્યતાઓ હોય તેનું વર્તન અને એવી કા વિના જીવન ભારણ થાય છે, અર્થહીન બને છે. આ પોથી