________________
8.
૮૦
મનુષ્યોને ચાહવાની, આપણી પ્રેમની શકિતના વિસ્તાર કરવાની આપણને તક મળે છે. કેવળ પોતાના જ દુ:ખને વાગેાળવાને બદલે બીજાનાં દુ:ખમાં આપણે ભાગ લઈ શકીએ છીએ. જીવનભર જે કાંઈ માનસિક સંપત્તિ, વિચાર સંપતિ, અનુભવ સંપત્તિ એકઠી કરી હાય તેને બીજાઓના લાભાર્થે વિનિયોગ કરી શકીએ છીએ. સંસારની જવાબદારી ને ચિતા ન હોવાથી માકળા મને હસી -આનંદી શકીએ છીએ. અહીં આપણને મિત્રો મળી શકે છે, સહાનુભૂતિ મળી શકે છે. પ્રાર્થના અને શ્રદ્ધાને બળ પણ મળી શકે છે. અહીં પણ માણસ પાતાની ઉચ્ચ આત્મશકિત દાખવીને પ્રતિકૂળતામાં પ્રસન્ન કેમ રહી શકાય તીવ્ર શારીરિક પીડાઓ વચ્ચે હસતાં પ્રફ લ કેમ રહી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડી શકે છે. ઘર અને ઘરની મમતાને છોડીને જવાની ઘડી તે આમ પણ આવવાની જ છે. એ વિદાયને કોઈ ટાળી શકવાનું છે? તે પરાણે જ્યાં વિચ્છેદ કરવા જ પડવાના છે ત્યાં સમજથી, શાણપણથી વિદાય લઈ લેવામાં વાંધ શે છે? આપણે માગણીઓ, આગ્રહે, અપેક્ષા, ફરિયાદ નહિ પણ પ્રેમના ભાવ રાખતાં હોઈશું તો આ નવા ઘરમાં પણ આપણાં સ્નેહીસંબંધીઓ મળવા આવવાના જ છે. તેમને મળીને પ્રસન્ન થવાની વધારે આશા શા માટે રાખવી જોઈએ?
પણ ઘરડાં-ઘર એ નામ બદલવાની બહુ જરૂર છે. એ નામ એવું તે સોગિયલ છે! એને બદલે અમે નંદિગ્રામ રાખવા ધાર્યું છે, તેમ ‘વિસામો' નામ રાખી શકાય અથવા ‘સંધ્યાઘર ' કે કે ‘નવું ઘર' બીજું ઘર' અથવા માત્ર “ધર”. એટલું જ નામ રાખીએ તો પણ ચાલે. આ ઘરો વધારે વિશાળ હેતુવાળાં, વધારે સગવડવાળા, સાધનાવાળા હોવાં જોઈએ. બધાં જ વૃદ્ધો કઈ અશકત હોતાં નથી. જેમનામાં શકિત છે, તેમને અહીં કામ કરવાની તક પણ મળે છે. તેવું ગેાઠવાવું જોઈએ. અહીં તેઓ સ્વાર્થ માટે હિ સર્વજનના લાભાથે પોતાની શકિતઓના વિનિયોગ કરી શકે. તેઓ વૃક્ષો વાવી શકે, બાળકા- પ્રૌઢાને ભણાવી શકે. ડોકટરો વકીલો વગેરે પાતાની વ્યાવસાયિક આવડતના આસપાસના લોકોને લાભ આપી શકે, એક નાના મર્યાદિત કુટુંબને બદલે વિશાળ
શ્રી સુરેશ સુરજમલ ચૌધરી
23
23
ભારતીબેન આર. કોઠારી
હરકીશન પારેખ
'
,, રમણલાલ કેશવલાલ ગાંધી
શાંતિલાલ નાગરદાસ શાહ
23
23
29
જગદીશ અર્જુન ઠક્કર મોર્ડન મશીન ટુલ્સ કર્યું. વલ્લભદાસ રામજી ઘેલાણી
સતીશભાઈ આર. શાહ
33
ખુશાલચંદ સેાજપાર ગડા
ડા. પ્રિયદર્શીબેન એચ. ડોકટર
શ્રી જવાહર મેાહનલાલ શાહ
પ્રવિણ એમ. શાહ
આઇ. જી. મહેતા
ધારસીભાઈ ગણપત દેઢિયા
પ્રભુદાસ વી. પુંજાણી
22
17
આજીવન સભ્યોની નામાવલી
પ્રતાપરાય બેચરદાસ શેઠ
મુકેશચંદ્ર બળવંતરાય દેશી
એચ. એલ. સંધવી
નરેન્દ્ર સી. હેકડ
ડા. એચ. ટી. મહેતા
શ્રી સતીશભાઈ રસિકલાલ શાહ
23
33
” મનસુખલાલ ચી. શાહ
,, પ્રદીપ સેવંતીલાલ શાહ
લીબેન નાખુદા
""
33
"
23
23
23
મુજબ જીવન
તા. ૧૬-૮-૮૨
કુટુંબ રચીને પારકાંને પોતાના બનાવીને તેઓ અહીં રહી શકે, આવા ગૃહો વધારે ને વધારે પ્રમાણમાં, વધુ વ્યવસ્થિત, વધુ આયોજનપૂર્વક ચારે તરફ ઊભા થવા જોઈએ. જ્યાં જેમને સંતાના નથી, તેવા લોકો પણ વૃદ્ધ થાય ત્યારે રહી શકે. પેાતે ઘરમાંથી હાંકી કઢાયા
છે એવો ભાવ સેવવાને બદલે વધુ ઊંચા જીવન માટેની સગવડ જ્યાં મળી શકે છે તેવા નવા ઘરમાં પોતે વસવાટ કરવા જઈ રહ્યા છે તેવા ભાવ મનમાં જાગવા જોઈએ અને પશ્ચિમ કરતાં આપણને એક સૌથી મોટો લાભ એ છે કે આપણી પાસે સમયને સાર્થક કરવા માટે હજી પ્રભુભકિતનો ઉત્તમ સર્વમાન્ય માર્ગ છે ! જે સમય— આપણને પ્રભુ ભણી ઉન્મુખ થવાની તક આપે અને જે નિવાસ એ તકનો ઉપયોગ કરવાની સગવડ આપે, તેના પ્રત્યે ફરિયાદ શાની ? તેના માટે તે આપણે કૃતજ્ઞતા જ અનુભવવી જોઈએ.
સિ ફ્રિ
22
33
અરુણ સી. શાહ
સેવંતીલાલ લહેરચંદ શાહ
ફળે મારાં સ્વપ્ને દિપ હ્રદયે ફાળ પડતી! મળી આ સિદ્ધિ શું કામ મુજ થકી, માત્ર કામથી? કિવા ભાગ્યે મારા યશ વિજય તેથી જ જીત શું? હસ્યો હું તે હાર્યે રુદન વરસ્યું કૈં વરનું ? મને આવી શંકા પ્રતિદિન રહે ને દી રહે, મને સિદ્ધિઓ પૂંઠે ઘણી બળતરા ડંખતી રહે, મને લાધ્યું તે તો હતું અવરનું, શે મુજ થયું ? ગયું જેનું તે તે દડ દડ રહે ને હસું જ હું ? કહે. આ સિદ્ધિ શું, અગર ની જો હાર પરની, મને આવી સિદ્ધિ લગીર ન ગમે, છા નહિ મળે! ભલે, કર્મ' કે ' જો સફળ મને, એ જ ગમશે! નથી એ સિદ્ધિ જો જગતભરમાં ૐ ન વધતું! મને રિદ્ધિમાંહી સકળ રસ છે. સિદ્ધિ પરની! વર્ષ સિદ્ધિ ત્યારે ખૂબ જ ગમતી સિદ્ધિ ભુજની !
ચીનુભાઈ મંગળદાસ શાહ
ચંદ્રકાંત લખમશી ગાલા
નવિનચંદ્ર જે. વીરા
મીલન બારોટ
નવિન સી. મણિયાર
રમણિકલાલ શાંતિલાલ શાહ
33
27
27
"
39
23
23
33
"3
"3
23
"3
33
33
ચંપકલાલ સંઘવી
હર્ષદ મણિલાલ સંઘવી
એસ. એન. ચાકસી
અનિલ આ.. પરીખ
દીપચંદ ઘેલાભાઈ શાહ
કાંતિલાલ એસ. રાંધવ
કીરીટકમાર કોઠારી
ધીરજબેન કાંતિલાલ વેારા
કિશનભાઈ કે. કાપડિયા
અનંત જે, ધામી
સુંદરજી એમ. પોપટ
શશીકાંતભાઈ કે. મહેતા
શરદબહેન દામોદરદાસ મહેતા
મનહરલાલ ગોવિંદજી શાહ
પ્રવિણચંદ્ર એન. જૉબાલિયા
કસ્તુરચંદ મહેતા
શૈલેશકમાર કસ્તુરચંદ ઝવેરી
મુકુંદરાય લક્ષ્મીચંદ દેશી
પ્રવિણભાઈ એ. પુંજાણી
માલિક શ્રી મુંબઈ જૈન ખુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ. મુંબઈ -૪૦ ૦૪. ટે. નં:૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ ક્રોટ, મુંબઈ -૪૦૦૦૦૧,