________________
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૬ અંક : ૪
અબુ જીવ
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ ફા. ૧-૦૦
Regd. No. MH. By/South 54 Licence No. :, 87
મુંબઈ ૧૬ જૂન, ૧૯૮૬, બુધવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
તંત્રી ચીમનલાલ ચકુભાઇ શાહ
જી તે તે [] ચીમનલાલ
બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે ફોલેન્ડનું યુદ્ધ ચાલે છે તે અનેં રીતે અાધારણ અને વિચિત્ર છે. કેટલીક સર્વસ્વીકૃત હકીકતો ધ્યાનમાં રાખીએ તો આ યુદ્ધની નિરર્થકતા દેખાઈ આવશે, ફોકલેન્ડ રાખુ બ્રિટનથી ૮૦૦૦ માઈલ દૂર છે. ત્યાં અત્યારે ૧૮૦૦ માણસાની વસતિ છે. ૧૫૮ વર્ષ પહેલાં, સામ્રાજ્યનો મારો હતો ત્યારે, કેટળક સાહસિક બ્રિટનાએ બુનિયન જેક' ત્યાં લહેરાવ્યા. ત્યારે આર્જેન્ટિના સ્પેનને તાબે હતું. આ ઉજાડ ટાપુઓની કોઈને પડી ન હતી. આર્જેન્ટિનામાં લશ્કરી શાન છે. ફોકલેન્ડની નજીક મોટો દેશ આર્જેન્ટિના છે. ચાર-પાંચ દાયકાથી આર્જેન્ટિના ફોકલેન્ડ ઉપર માલિકી હતુ–સાર્વભૌમ સત્તાના દાવા કરે છે. તે સંબંધે બે દાયકાથી બ્રિન સાથે વાટાઘાટો થઈ રહી છે પણ કોઈ નિર્ણય કે સમાધાન થયું નહિ, આર્જેન્ટિના કાંઈક લશ્કરી પગલાં લેશે એવા ભણકારા કેટલાક સમયથી વાગતા હતા. પણ બ્રિટનની વિદેશ કચેરીએ તેની ગંભીરપણે નોંધ લીધી નહિ, આર્જેન્ટિનાનું લશ્કરી શાસન લેપ્રિય તો નથી જ. કાંઈક છમકન્તુ કરી, પ્રજાનું ધ્યાન બીજે દોરવું એ જાણીતી રીત છે. અચાનક એપ્રિલની રજી તારીખે અત-આઠ હજારનું લશ્કર ફોલેન્ડ ઉપર ઉતારી આર્જેન્ટિનાએ કબજો લીધે. બ્રિટનને આઘાત લાગ્યો. વિદેશમંત્રી લેર્ડ કેરિંગ્ટનને રાજીનામું આપવું પડયું. બ્રિટનમાં આર્જેન્ટિના સામે રોષનું મેજું ફેળવ્યું. બ્રિટિશ રાહની પૂંછડી કોઈ પટપટાવે તે સહન ન થાય. બ્રિટનને વર્તમાનમાં એક એવા નેતા છે જે દૃઢ મનોબળ અને
હાર્
ગ્રહ માટે જાણીતા છે, વર્તમાનપત્ર અને પાર્લામેન્ટમાં બ્રિટનના ગૌરવ અને સ્વમાનની હાકલ થઈ, સખ્ત હાથે કામ લેવા ઉત્તેજનાભúં લખાણે અને ભાષા થયા. મીસીસ થેચરને તેમની પ્રકૃતિને અનુકૂળ પ્રજાકીય ટેકો મળ્યો. મેટ્રો નૌકાકાફ્યા, હવાઈદળ અને લશ્કર રવાના થયું. ફોકલેન્ડ પહોંચતાં થડા દિવસ લાગે તે દરમિયાન અમેરિકાએ સમાધાનના પ્રયત્નો કર્યા, અમેરિકાએ રારૂઆતમાં તટસ્થ વલણ લીધું. બ્રિટન સાથેની મૈત્રી તો છે જ. રેન અને મીસીસ યેચર સમસ્વભાવી છે, આર્જેન્ટિના સાથે પણ અમેરિકાના સંબંધા મૈત્રીભર્યાં છે. દક્ષિણ અમેરિકામાં સામ્યવાદ પ્રસરે છે અને રશિયાની લાગવગ વધી છે તે રોકવામાં આર્જેન્ટિનાની અમેરિકાને સહાય જોઈએ છીએ. પણ બન્ને પક્ષે વલણ કડક હતું અને અમેરિકાના વિદેશમંત્રી એલેકઝાન્ડર હેગના પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યારબાદ રાષ્ટ્રસંઘના મહામંત્રીએ દાર હાથમાં લીધા. તેમના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. બન્ને પક્ષો સિદ્ધાંતની વાત કરી. સિદ્ધાંત આવે ત્યાં સમાધાન મુશ્કેલ થાય છે, બાંધાને અવકાશ રહેતો નથી. વખત
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
મા મ ર
ચકુભાઈ શાહ
તાં બન્ને પક્ષનું વલણ વધારે રાખ્ત થવું ′. છેવટે અમેરિકા બ્રિટનને ટેકો આપવાનું જાહેર કર્યું. બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે પસંદગી કરવાની હોય તે! અમેરિકા બ્રિટનનો જ પક્ષ લે તે સ્વાભાવિક છે. બ્રિટન સિદ્ધાંત ખાતર લડે છે એમ જહેર થયું. એ સિદ્ધાંત એટલે આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં બળજબરીને સામને કરવા અને ાતા! નાગરિકો ભલે ૧૮૦ અને ૮૦૦૦ હજાર માઈલ દૂર—તેમનું રક્ષણ કરવાના પોતાનો ધર્મ છે એટલે આર્જેન્ટિના પોતાનું બધું લશ્કર પાછું ખેંચી ન લે ત્યાં સુધી કાંઈ સમાધાન ન કરવું. આર્જેન્ટિનાએ કહ્યું, પ્રેતે સિદ્ધાંત ખાતર લડે છે. ફોકલેન્ડ ઉપર તેના સાર્વભૌમત્વ અધિકાર છે. ૨૦ વર્ષથી વાટાઘાટ ચાલે છે પાત્ર બ્રિટન વિલંબ જ કરે છે એટલે લશ્કરી પલાં લીધાં વિના ઉપાય જ ન હતા.
બન્ને પક્ષ પોતાનું લશ્કર પાછું ખેંચી લે અને સમાધાનની મંત્રણા દરશિયાને તટસ્થ તંત્ર, –રાષ્ટ્રસંઘનું અથવા બ્રિટન આર્જેન્ટિનાનું સંયુકત હે એવી ઘણી દરખાસ્તે થઈ પણ, કોઈ પક્ષે નમતું ન ચૂકર્યું. દરમિયાન, બ્રિટનનું નૌકાદળ ફોકલેન્ડ નજીક પહોંચી ] અને હુમલા શરૂ થયા. બન્ને પક્ષો ખુવારી થઈ અને વાતાવરણ વધારે તંગ થતું ગયું. બ્રિટનની લશ્કરી તાકાત ઘણી વધારે છે. બ્રિટને છેવટ ફોકલેન્ડ ઉપર લશ્કર ઉતાર્યું અને આર્જેન્ટિનાના સૈન્યને ઘેરી લીધું. અંતિમ હુમલા થવા બાકી છે. આ લખાણ પ્રકટ થાય તે પહેલાં કદાચ આર્જેન્ટિનાને પૂરો પરાજ્ય થયા હશે. જાનહાનિ વધતી બચાવવા બ્રિટને આર્જેન્ટિનાને શરણાગતિ માટે આવાન કર્યું છે. આર્જેન્ટીનાના શ્કરી વડાએ હા તો લડવું ચાલુ રાખ્યું છે. ૨-૩ હજાર માસની જાનહાનિ થાય તેની કદાચ તૈયારી હશે. સામે એટલી જાનહાનિ કરવાની ઉમેદ હશે. ગણતરીના દિવસેામાં બ્રિટનના વિજ્ય થ તે નિશ્ચિંત ાગે છે. યુદ્ધ માટે વધારે ભીષણ થાય તે બ્રિટન કદાચ આર્જેન્ટિનાની તળભૂમિ ઉપર હુમલા કરે તે અસંભવ નથી. તે મામા ઘણા વઘારે વીફરે.
બ્રિટનની જીત થશે પણ પછી શું? શેને માટે આ યુદ્ધ? સિદ્ધાંત બરાબર છે. બ્રિટન કહે છે ૧૮૦૦ બ્રિટિશ નાગરિકોને આત્મનિર્ણયનો અધિકાર છે. લાશાહીનું રક્ષણ કરવાનું છે. આર્જેન્ટિનાનું સાર્વભૌમત્વ બળખ્ખરીદી દોટી બેસાડાય નહીં. આવા આક્રમણને તાબે થઈએ તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બીજા આવા આક્રમણા થાય. બ્રિટન વિશ્વશાંતિ માટે લડે છે.
સિદ્ધાંતો બરાબર છે. પણ સિદ્ધાંતને દેશકાળની મર્યાદા હાય છે, તેમાં પ્રમાણભાન અને વિવેકબુદ્ધિની જરૂર છે. પુરા દેશા અને અમેરિકા જે અત્યારે બ્રિટનને ટંક આપે છે . બધાને
$10-12