________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
, “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૨૨ -
મુંબઈ ૧૬ માર્ચ ૧૯૮૨, મંગળવાર વાર્ષિક લવાજમ રૂ. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક
છૂટક નકલ રૂ. ૧-૦૦ સહતંત્રી રમણલાલ ચી. શાહ
- વરિષ્ઠ અદાલતે, ચંટણીપંચ, વકીલા અને રાજકીય પક્ષો :
| [] ચીમનલાલ ચકુભાઈ પશ્ચિમ બંગાળની વિધાનસભાની આગામી ચૂંટણી અંગે તા- રચવામાં આવી છે. બંગાળમાં સામ્યવાદી પક્ષે સ્થિર છે અને તેનું તરમાં કલકત્તા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે બનાવો બન્યા તે શાસન એકંદરે લોકપ્રિય લેવાની છાપ ઊભી થઈ છે. સામ્યવાદી વિચાર કરતા કરી મૂકે તેવા છે.
પક્ષને હટાવવા કોંગ્રેસ (આઈ) કટિબદ્ધ થઈ છે અને તેમાં બીજા
રાજકીય પક્ષોને સાથ મેળવ્યો છે. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ સત્તા પર છે. વિધાન–
૨૦ જૂન પહેલાં ચૂંટણી કરવા માટે, છેવટની મતદાર યાદીમાં સભાની મુદત ૨૦મી જૂને પૂરી થાય છે. ત્યાં સુધીમાં ચૂંટણી ન
૧લી માર્ચે પ્રકટ કરવાની ચૂંટણી પંચે જાહેરાત કરી, એટલે કોંગ્રેસ થાય તે રાષ્ટ્રપતિ શાસન આવે. ચૂંટણીમાં સત્તા પર હોય તે પક્ષને
(આઈ) અને બીજા પક્ષોએ ચૂંટણી વિલંબમાં નાખવા રમત શરૂ કેટલાક સીધા અને અડકતા લાભો હોય છે. સરકારી તંત્રને ઉપયોગી
કરી. મતદાર યાદી અધૂરી અને ભૂલભરેલી છે એવો પ્રચાર કરી શકે છે, અમલદારોનું વલણ સત્તાધારી પક્ષ પ્રત્યે સામાન્ય રીતે રહે
જોરશોરથી શરૂ થયો છે. છ લાખ જેટલી ફરિયાદ નોંધાવી પણ છે. એ જ પ ફરી સત્તા પર આવશે એવી માન્યતાથી અજાણપણે
ચૂંટણી પંચ કૃત નિશ્ચય છે એવું લાગ્યું ત્યારે છેવટ કોર્ટને આશ્રય પણ તેને ટેકો આપવાનું મન રહે છે. પ્રજામાં સત્તાધારી પક્ષા
લીધા. કલકત્તા હાઈકોર્ટમાં રિટ અરજી કરી અને આશ્ચર્યની વાત કે પ્રત્યે સામાન્યપણે પક્ષપાત રહે છે. આ પરિસ્થિતિ આપણા દેશ
જજે મતદાર યાદીમાં પ્રગટ કરવા સામે મનાઈ હુકમ આપ્યો. માટે નવી નથી. ૩૨ વર્ષમાં વિધાનસભા અને લોકસભાની
એટલે ચૂંટણી પંચનું સમયપત્રક ખેરવાઈ ગયું. આ હુકમ સામે ઘણી ચૂંટણીઓ થઈ ગઈ. વખતોવખતે એવું સૂચન થતું રહે છે કે
સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ. આ હુકમ કામચલાઉ હતો એટલે ચૂંટણી સમયે સત્તા પરના પક્ષે રાજીનામું આપવું અને રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટે અરજીને તત્કાલ છેવટને નિકાલ કરવા કલકત્તા હાઈકોર્ટને શાસન તળે ચૂંટણી કરવી. આ સૂચનને બધા રાજકીય પક્ષોએ ઈનકાર કર્યો છે. આ પરિસ્થિતિને સૌથી વધારે લાભ કોંગ્રેસને મળ્યો છે. .
આદેશ આપ્યો. કલકત્તા હાઈકોર્ટના જજે અભૂતપૂર્વ વલણ લીધું.
આવો આદેશ આપવા માટે સુપ્રીમ કોર્ટની આકરી ટીકા કરી. હાઈચૂંટણી નિષ્પક્ષ અને મુકત થાય તે જોવાની જવાબદારી કોર્ટ, સુપ્રીમ કોર્ટની આવી ટીકા કરે અને તેના પ્રત્યે આદર ચૂંટણી પંચની છે. તે માટે ચૂંટણી પંચને ન્યાયતંત્ર પેઠે, ગુમાવી બેસે તે ગંભીર ઘટના હતી. સુપ્રીમ કોર્ટને આવો આદેશ સરકારથી સ્વતંત્ર રાખ્યું છે અને સીધા રાષ્ટ્રપતિની દેખરેખ આપવાનું બંધારણ પૂર્વક અધિકાર છે તે પણ કલકત્તા હાઈકોર્ટના નીચે તેણે કામ કરવાનું હોય છે. આટલા વર્ષોના અનુભવે એમ જજ ભૂલી ગયા; છતાં તે આદેશને માન્ય રાખી, છેવટનો ચુકાદો દેખાયું છે કે એકંદરે ચૂંટણી પંચે પિતાની ફરજો ન્યાયપૂર્વક અદા આપે અને પોતાને મનાઈ હુકમ કાયમ રાખો. કરી છે. ચૂંટણીની બધી બાબતે - મતદાર યાદીઓ, તેને સમય, કેસ તુરત ફ્રી રસુપ્રીમ કોર્ટ પાસે આવ્યો ત્યારે અકથ્ય ઘટનાઓ ચૂંટણી દરમ્યાન ઉઠતી કોઈ તકરાર -સંબંધે ચૂંટણી પંચને નિર્ણય
બની. એ જ જજો પાસે કેસ આવ્યો. પાંચ આગેવાન વકીલોએ આખરી ગણાય છે અને તેમાં કોર્ટેની દરમ્યાનગીરીને કોઈ અવકાશ
નિવેદન કર્યું કે, આ જજો પાસેથી તેમના અસીલોને ન્યાય મળે તે નથી. કોર્ટેની દરમ્યાનગીરી દાખલ થાય તે રટણીનું કામ રભે પડે તેમને વિશ્વાસ નથી તેથી આ કેસ બીજી બેન્ચને સુપરત કરવો અને ઘણાં અવરોધ પેદા થાય. ચૂંટણી પંચને નિર્ણય હંમેશાં ન્યાયી સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ અતિ ગંભીર ઘટના હતી. એ. કે સાચો હોય જ તેમ નથી. તેની ભૂલ થવા સંભવ છે. પણ ત્વરિત
કે. સેન અને સિદ્ધાર્થ શંકર રે જેવા પીઢ, આગેવાન વકીલો, કામ કરવું હોય તે અંતિમ સત્તા કોઈને સોંપવી જોઈએ તેથી બંધા
ન્યાયતંત્રની બધી પરંપરા નેવે મૂકી સુપ્રીમ કોર્ટના જજો સામે રણમાં ચૂંટણીની બધી બાબતે સંબંધે ચૂંટણી પંચને નિર્ણય આખરી
આવા આક્ષેપ કરે તે બતાવે છે કે આપણે સૌ પ્રમાણભાને રહેશે એ પ્રબંધ કર્યો છે.
અને વિવેક કેટલા ગુમાવી બેઠા છીએ અને રાજકારણે આપણને હવે કાંઈક અવનવું બની રહ્યું છે.
કેટલું ઘેરી લીધું છે. સ્વભાવિક રીતે સુપ્રીમ કોર્ટના જજો રોષિત
થયા. ચીફ જસ્ટિસ પાસે વાત ગઈ. ચીફ જસ્ટિસની સમજાવટથી કેરલ અને બંગાળમાં સામ્યવાદી પક્ષ સત્તા પર છે. તેને હટા- વડીલોએ નિવેદન પાછું ખેંચ્યું પણ તે પ્રકટ કરવાની સુપ્રીમ કોર્ટે વવા ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે. કેરળમાં સામ્યવાદી પક્ષની મનાઈ કરી. આ પણ આશ્ચર્યજનક ઘટના છે. સુપ્રીમ કોર્ટની બધી બહુમતી ન હતી. ત્યાં કોંગ્રેસ (આઈ) અને બીજા રાજકીય પક્ષોએ કાર્યવાહી જાહેર અને પ્રસિદ્ધિ માટે હોય છે. નિવેદન પાછું યેનકેન પ્રકારેણ સામ્યવાદી પક્ષને સત્તા પરથી હટાવ્યો અને ખેંચાયું તેથી જેમના વિષે એ થયું હતું તે જજેને સંતોષ ન થયો. દેડકાની પાંચશેરી જેવી સરકાર કોંગ્રેસ (આઈ) ની આગેવાની નીચે કોર્ટને ગંભીર અનાદાર થયો હતો. ચીફ જસ્ટિસે વાત સંકેલી