________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬૧૧-૮૨
સાર્વજનિક ટ્રસ્ટ અંગેનો સૂચિત ખરડો
જ પન્નાલાલ આર. શાહ
કરી શકે અને ટ્રસ્ટી સમિતિના હાથમાં એવા ટ્રસ્ટને સેવા કે હારાષ્ટ્ર સરકારે તા. ૮-૯-૧૯૮૨ના રોજ સાર્વજનિક
સ્થાપિત કરવા, જરૂરિયાતવાળા અન્ય ટ્રસ્ટને મદદ કરવા, સામાન્ય ટ્રસ્ટના સુચિત ખરડા અંગે એક જાહેરનામું બહાર પાડયું છે.
જનતાના કલ્યાણ અંગેની પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટ ફંડને ઉપયોગ મહારાષ્ટ્ર રાજ્યના રાજયપાલશ્રીએ બંધારણની કલમ ૨૦૭(૩)
કરવા અથવા બીજા સાર્વજનિક હેતુઓ અને એ હેતુઓ અનુસાર સૂચિત ખરડા અંગે મહારાષ્ટ્ર રાજ્યની ધારાસભાને
સાથે સંકળાયેલી આનુષંગિક બાબતો માટે “મહારાષ્ટ્ર પબ્લીક તા. ૧૩–૯–૧૯૮૨ના રોજ ભલામણ કરી છે. હવે પછી
ટ્રસ્ટસ કોમન ગુડ ફંડની રચના કરવા માટે આ સૂચિત ખરડો ધારાસભા મળે ત્યારે આ ખરડા અંગે વિચારણા કરવામાં
રજૂ કરવામાં આવ્યું છે. આ ખરડો અમલમાં આવે ત્યારે આવશે અને ધારાસભા આ ખરડાને બહાલી આપે છે તે
ધી મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટસ મેનેજમેન્ટ, એકવીઝીશન કાયદાના સ્વરૂપે અમલમાં આવશે.
અને કામન ગુડ ફંડ) એકટ, ૧૯૮૨તરીકે ઓળખાશે. ખરડાના હેતુ અને ન્યાયની ભૂમિકા :
કામચલાઉ ધોરણે પબ્લીક ટ્રસ્ટનો વહીવટ ક્યારે મહારાષ્ટ્ર રાજયના કાયદા અને ન્યાય ખાતાને લગતી બાબતોના
સંભાળી શકાય? પ્રધાન શ્રી શીવાજીરાવ પાટીલે આ ખરડાના હેતુ અને ન્યાયની સૂચિત ખરડાની કલમ ૩ (૧) અનુસાર સાર્વજનિક ભૂમિકા સમજાવી છે. તદનુસાર બેખે પબ્લીક ટ્રસ્ટ એકટ, ટ્રસ્ટમાં હિત ધરાવતી વ્યકિત તરફથી લેખિત ફરિયાદ મળે ૧૯૫૦ ને હેતુ સાર્વજનિક ધમદા અને સખાવતી ટ્રસ્ટના અગર સરકારને એમ લાગે કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ એમની સારાં વહીવટ અને નિયંત્રણને (Regulating) છે. આ ફરજ અદા કરવાની બાબત ધ્યાન આપ્યું નથી કાયદા અનુસાર ચેરિટી કમીશ્નરને અપાયેલી સત્તા દેખરેખ (have neglected to perform their duties) પૂરતી (Supervisory Powers) મર્યાદિત છે અને યોગ્ય
અથવા ટ્રસ્ટની બાબતમાં ટ્રસ્ટની જોગવાઈઓને ભંગ કિસ્સાઓમાં ટ્રસ્ટીઓની નિમણુક, અને હકાલપટ્ટી અને નવા કર્યો હોય (breach of Trust in respect of ટ્રસ્ટીઓના હાથમાં વહીવટ અને મિલક્ત સેપવાની સત્તા છે. Trusts) અથવા ટ્રસ્ટના ફંડ અગર મિલક્તને ગેરવહીવટ પરંતુ કાયદાનું માળખું અને સ્વરૂપ નિયંત્રણના રૂપમાં હોવાથી કોઈ at fly (Misappropriated the Funds or
વ્યકિતના હકક (rights & Privileges)ની નાબૂદી અને Property) અથવા ટ્રસ્ટની મિલકતને ઉપયોગ કરવાને આવા ટ્રસ્ટને વહીવટ સંભાળવાની સત્તા એમાં નથી. પંઢરપુરના અધિકાર ધરાવતી વ્યક્તિઓને પૂરતી સગવડતા કે સુવિધા પૂરી મંદિર સંબંધમાં એના ગેરવહીવટ અંગે સરકારને ફરિયાદ મળી ત્યારે પાડવામાં ટ્રસ્ટીઓ નિષ્ફળ નીવડે (Failed to provide પૂજારીના વારસાગત અધિકારની નાબૂદી માટે પંઢરપુર ટેમ્પલસ એકટ, adequate Facilities or amenities to the * ૧૯૭૩ પસાર કરવામાં આવ્યું. આ જ રીતે શ્રી સિદ્ધિ વિનાયક persons entitled to visit and use the - ગણપતિ મંદિર, પ્રભાદેવી, મુંબઈના સંબંધમાં વિશાળ ફંડ Trust Property), અથવા ટ્રસ્ટના હેતુઓને હાનિ કરે હતું અને સતત Litigation ના કારણે ટ્રસ્ટની વધતી એ રીતે ટ્રસ્ટીઓ ટ્રસ્ટનો વહીવટ કરે (Managing the જતી આવકને સંપૂર્ણ ઉપગ થતો ન હતો. એટલે શ્રી Trust in any manner detrimental to the સિદ્ધિ વિનાયક ગણપતિ ટેમ્પલ (પ્રભાદેવી) એકટ, ૧૯૮૦, interest of the Trust) અથવા ટ્રસ્ટના હેતુઓની વિરુદ્ધ અમલમાં આવ્યો અને ભકતોને વધુ સગવડતા આપવાની કોઈ પણ પગલાં ભર્યા હોય ((have committed any તેમ જ વધારાના ફંડ (Surplus Fund) માંથી વિશાળ acts, which are prejudicial to the interest અર્થમાં જાહેર જનતાના કલ્યાણની પ્રવૃત્તિઓ (Welfare of the Trust) તે ટ્રસ્ટીઓની હકાલપટ્ટી (removal) activities) હાથ ધરવા સરકારને સત્તા આપવામાં આવી. કરી શકશે અને ગેઝેટેડ ઓફિસરની ટ્રસ્ટના વહીવટકર્તા તરીકે ત્યારથી જુદા જુદા સાર્વજનિક ટ્રસ્ટ અંગે ચોકકસ ટ્રસ્ટ નિમણુક કરી શકશે. રાજય સરકારના દિશાસૂચન અને એની સરકાર હસ્તક લઈ લેવા અંગે સરકારને ફરિયાદ મળી છે, સત્તાને આધીન (direction and Control of state અગર સરકાર સમક્ષ રજૂઆત થઈ છે. આવી માગણી અને government) ટ્રસ્ટ, તેનું ફંડ, મિલક્ત અને વહીવટ રજૂઆત ભવિષ્યમાં વધે એટલે એ અંગે, બધા ટ્રસ્ટોને તેની હકૂમત હેઠળ આવશે. અલબત્ત, આવા પગલાં સામે
એકસરખી રીતે લાગુ પડે એ ધારો ઘડવાનું સરકારને કારણોની રજૂઆત માટે ટ્રસ્ટીઓને વ્યાજબી તક આપવામાં -અવશ્યક લાગ્યું, જુદા જુદા ટ્રસ્ટ અંગે વખતેવખત જ આવશે. આ હુકમ હેઠળ વધુમાં વધુ બે વર્ષ સુધી વહીવટ કાયદો ઘડવાની આથી જરૂર ન રહે. આમ છતાં ગૂંચવણભર્યા હસ્તગત કરવામાં આવશે, અને એવા બીજા હુકમ હેઠળ એ (Complicated) અને ખાસ સંજોગોમાં (Special સમયમર્યાદામાં કાપ મૂકય અગર એવી સમયમર્યાદા વધારી cases) જો ધારે ઘડવો પડે તે અલગ બાબત છે.
પણ શકાય. પરંતુ મૂળ હુકમ અને સમયમર્યાદા વધારવાના
હુકમ સહિત આવી સમયમર્યાદા ત્રણ વર્ષથી વધુ નહિ હોય. ખરડાના હેતુ અંગે ખરડાના આમુખમાં જણાવ્યું છે કે, વધુ સારાં વહીવટ અને સંચાલન માટે સાર્વજનિક ટ્રસ્ટની - કલમ-૪ (૨) અનુસાર બધા ટ્રસ્ટીઓ કે કંઈપણું ટ્રસ્ટી
વ્યવસ્થા કામચલાઉ ધોરણે હાથ પર લેવા, જાહેર હિતમાં અગર ટ્રસ્ટ સાથે સંકળાયેલ વ્યકિત વહીવટ, રેકોર્ડઝ, ટ્રસ્ટનું સરકાર દ્વારા રચાયેલી ટ્રસ્ટી સમિતિ ટ્રસ્ટને હરતગત (acquire) ભંડળ અને મિલક્ત, આવા હુકમ અનુસાર, સોંપવાની ના પાડે