________________
તા. ૧-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
-
નિ
પ્રતિસેવના [] ડે. રમણલાલ ચી. શાહ
આત્માના ગુણો કયા કયા છે, આત્માને કયા દોથી બચાવવાને 8ઈકના માંદગીના સમાચાર સાંભળતાં આપણાથી સહજ હોય છે તે જે જાણે છે તે આત્માની વિશુદ્ધિ માટે પ્રયત્નશીલ પુછાઈ જાય છે, “શું થયું છે?” સામાન્ય રીતે રોગનું નામ કહેવાય છે અને દાકતરે રોગનું બરાબર નિદાન કર્યા પછી ઉપચાર થાય છે. દોનું સેવન કરવાથી આત્મા અશુદ્ધ બને છે. આ પ્રકારના કોઈક વખત એવું પણ સાંભળીએ છીએ, ‘છેલ્લી ઘડી સુધી શું સેવનને શાસ્ત્રીય પરિભાષામાં “પ્રતિસેવના” કહેવામાં આવે છે. રોગ હવે તે જ ખબર ન પડી. યોગ્ય નિદાન થયું નહિ અને માણસ પ્રતિરસેવના થવાનાં દસ મુખ્ય કારણ છે. ભગવતીસૂત્રમાં કહ્યું મતા પામ્યો.' કોઈક વખત એવું સાંભળીએ છીએ, "નિદાન બરાબર છે: “દસવિતા પડિલેહણા પાણત્તા.' આ દસ પ્રકારની પ્રતિરોવના હતું, પરંતુ દવા બરાબર નિયમિત થઈ નહિ.' તો કોઈ વખત . નીચે પ્રમાણે છે. સાંભળીએ છીએ કે “દવા લાગુ પડી નહિ, કારણ કે રોગ ઘણો - (૧) દર્ષ પ્રતિસેવના: અહંકારને કારણે થતી સંયમની આગળ વધી ગયા હતા.'
વિરાધના. રોગ થવો, એનાં કારણોની તપાસ થવી, યોગ્ય નિદાન થવું, (૨) પ્રમાદ પ્રતિસેવના: મદ્યપાન, વિશ્વ, કષાય, નિદ્રા, ઉપચાર નક્કી થા, ઉપચારને બરાબર અમલ થવો અને દર્દી અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદના સેવનથી જીવનમાં આવતી સાજો થવો – આ બધા તબક્કામાં જેઓ અત્યંત સાવધ રહી અશુદ્ધિ. ચીવટપૂર્વક વર્તે છે તે રોગથી મુકત થઈ શકે છે.
(૩) અનાભોગ પ્રતિસેવના: અનાગ એટલે અજ્ઞાન, જેમ શરીરના રોગ હોય છે એમ મનના અને આત્માના એને કારણે થતાં દુષ્કર્મો. રોગ પણ હોય છે. શરીરના રોગનાં ચિન્ને તરત નજરે પડે છે, (૪) આતુર પ્રતિસેવના: સુધા, તૃષા વગેરેની પીડાથી પરંતુ મન અને આત્માના રોગનાં ચિહેને જણાતાં વાર લાગે છે. - વ્યાકુળ થઈ મનુષ્ય જે પાપનું સેવન કરે છે. કયારેક જણાતાં પણ નથી. વળી, તેના ઉપચારો પણ સૂમ હોય (૫) આપ~તિ સેવના: આપત્તિ આવી પડતાં થતી ચારિત્રની છે અને તેનું પરિણામ પણ વિલંબિત હોય છે.
શિથિલતા. ચાર પ્રકારની મુખ્ય આપત્તિ ગણાવાય છે:(૧) દ્રવ્યાપત્તિ રોગના નિરાકરણ માટે દર્દી પોતાની વાત જે પ્રામાણિકપણે
(યોગ્ય આહાર આદિ ન મળે) (૨) ક્ષેત્રાપત્તિ (ભયંકર જંગલ કે કહી દે તે દાકતરને નિરાકરણ કરવામાં અનુકૂળતા રહે છે. અનાર્ય પ્રદેશમાં સંયમ ન સચવાય) ૩) કાલાપત્તિ (દુકાળ, રેલ, જે તે છુપાવે તે કેટલીકવાર ઉપચાર ઊંધા પણ પડે. પ્રાચીન સમયનું ધરતીકંપ વગેરે કુદરતી સંકોમાં વ્યાકુળ થઈ મનુષ્ય અકાર્ય કરે) એક સરસ દષ્ટાંત છે. એક તાપસ વનમાં ખૂબ તપશ્ચર્યા કરતો (૪) ભાવાપત્તિ-માંદગી, અસ્વસ્થતા વગેરેને કારણે મનુષ્ય ચિત્ત અને ફળફળાદિ ખાઈને પોતાને નિર્વાહ કરતે. એક દિવસ એક
ઉપરને સંયમ ગુમાવી બેસે તે. સ્થળેથી બીજે સ્થળે એ જતો હતો. એને કકડીને ભૂખ લાગી
(૬) સંકીર્ણ પ્રતિસેવના: આહાર વગેરેમાં દોષની શંકા હતી; પરંતુ આસપાસ કયાંય કશું ખાવાનું મળ્યું નહિ. એમ
થવા છતાં તેને ઉપયોગ કરવાથી થતી વિરાધના. કરતાં કરતાં તે એક નદી પાસે આવ્યું. તેની ભૂખ વધી ગઈ હતી.
૭) હિસાકાર પ્રતિસેવના: અચાનક વગર વિચાર્યું થઈ એણે કેટલાક માછીમારોને નદીમાંથી માછલી પકડતા જોયા. માછીમારો
જતું અનુચિત કાર્ય. . પછી માછલી રાંધીને ખાવા બેઠા. તાપસને બહુ ભૂખ લાગી હતી.
(૮) ભય પ્રતિસેવના: અપમાન, લોકનિંદા, સજા, મૃત્યુ એટલે માછીમારોએ આપેલી માછલી એણે પેટ ભરીને ખાધી, પરંતુ
ઈત્યાદિના ભયને કારણે મનુષ્ય અસત્ય વગેરેને આશ્રય લે તે. એણે પહેલાં કયારેય માછલી ખાધી નહોતી. એટલે અજીર્ણના
(૯) પ પ્રતિસેવના: ક્રોધ, માન, માયા, લોભ એ ચાર દોષને કારણે તાવ આવ્યો. આશ્રમમાં એ પહોંચ્યો ત્યારે એની
કપાયે કે દ્વેપ અથવા ઈષ્યને કારણે મનુષ્ય અસત્ય બોલે, બીજા તબિયત ઘણી બગડી ગઈ. સામાન્ય ઉપચારોની કંઈ અસર ન થઈ.
ઉપર આળ ચડાવે અથવા નિદા કરે તેવું અકાય. એટલે વૈદ્ય કહ્યું, ‘મારો ઉપચાર ઊંધું પડે છે. માટે તમારાથી
(૧૦) વિમર્શ પ્રતિસેવના: કોઈની પરીક્ષા કે કરોટી કરવાના જરૂર કોઈ એવી વસ્તુ ખવાઈ ગઈ હશે જે તમને યાદ આવતી ઈરાદાથી જાણી જોઈને ખોટો આરોપ મૂકવામાં આવે તેવું કાર્ય. નહિ, હોય માટે બરાબર યાદ કરે. પરંતુ તાપસે ફરીથી કહ્યું કે
ચિત્તશુદ્ધિ માટે આ દસ પ્રકારની પ્રતિસેવનાથી બચવાની પિતે ફળાહાર સિવાય કશું જ ખાધું નથી. વૈઘના જુદા જુદા
આવશ્યકતા છે. જીવન એટલું બધું સંકુલ અને ગહન છે કે પ્રતિબધા ઉપચારો ઊંધા પડવા લાગ્યા. હવે કદાચ પ્રાણ બચશે નહિ,
સેવના રૂપી સૂક્ષમ રોગ કયારે ચિત્તમાં પેસી જાય છે તેની ખબર એમ તેણે તાપસને જણાવ્યું. વૈદ્યો ફરી એક વખત તાપસને કહ્યું,
પડતી નથી. એ રોગનું નિદાન વ્યકિતએ પિતે કરવાનું રહે છે ‘તમે જે ખાધું હોય તે હજુ બરાબર યાદ કરો, કારણ મારા બધા
અને નિદાન થયા પછી તેને ઉપચાર પણ તરત કરવાનો રહે છે. ઉપચારો ઊંધા પડે છે કે તમારો જાને હવે જોખમમાં છે. એટલે તાપસે
પિતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિનાં શોધન અને કબૂલ કર્યું કે પોતે માછલી ખાધી છે. વૈદ્ય તરત જ એ પ્રમાણે
શુદ્ધિ માટે માણસ જો વિલંબ કરે તે જંગલમાં પગમાં વાગેલા ઉપચારોમાં ફેરફાર કર્યા અને થોડા દિવસમાં તાપસ સાજો થઈ ગયો.
કાંટા તરત દૂર ન કરનાર શિકારી જેમ સિંહના હુમલા વખતે દોડી જેમ તાપસની બાબતમાં તેમ પોતાના જીવનની બાબતમાં માણસ જે પોતાના દોને સમયસર પ્રામાણિકપણે એકરાર કરી
ન શકો અને સિંહને ભાગ બન્યો તેના જેવી સ્થિતિ થાય. લે છે તે તે ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક નુકસાનમાંથી બચી
દોષરૂપી કાંટાના તત્કાલ શોધનની આવશ્યકતા ઉપર એટલા માટે જઈ શકે છે.
જ શાસ્ત્રકારોએ ભાર મૂકયો છે. રોગની જેમ દોની બાબતમાં સ્નાન, પ્રક્ષાલન, દંતધાવન ઈત્યાદિ દ્વારા પ્રતિદિન પોતાના પણ મનુથ પ્રમાદી બની જાય છે. એટલા માટે જ નાના દેહની શુદ્ધિ માટે મનુષ્ય જેટલા પ્રયત્નશીલ હોય છે તેટલો ચિત્તની જીવન વ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોનું તન્હાણ શુદ્ધિ કે આત્માની શુદ્ધિ માટે હોતે નથી. આત્માનું સ્વરૂપ કેવું છે. શોધન કરવું એ ઉત્તમ પુરુપનું લક્ષાણ ગણાયું છે.