________________
૬૮ -
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૨
-
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વાર્ષિક અહેવાલ > કિતના જીવનની ઉલ્લાસમય પ્રવૃત્તિનું એક વર્ષ પૂરું થાય પુસ્તકાલયનું ફંડ રૂા. ૫૫000 છે. હાલ પુસ્તકાલયમાં તો પણ એની મર્યાદા છે, જયારે સંસ્થાની પ્રવૃત્તિઓના
૧૨૪૨૫ પુસ્તકો છે. પુસ્તકાલયમાંથી ફાટી ગયેલાં અને રદી થયેલાં ધબકારાનું એક વર્ષ પૂરું થતાં એને નવું બળ મળે છે. સંઘની અતિ જૂનાં એવાં ૭૨૫ પુસ્તકો રદ કર્યા છે. પુસ્તકો વાંચવા માટે પ્રવૃત્તિનું ૧૩મું વર્ષ પૂર કરતાં અમારી સાથે આપ સૌને પણ
ઘેર લઈ જનાર પાસેથી ડિપોઝિટ રૂા. ૨૦-૦૦ અને વાર્ષિક લવાજમના આવી જ અનુભૂતિ થતી હશે, એવી શ્રદ્ધા સાથે ૫૩મા વર્ષને
રૂા. ૧૫-તેમ જ અર્ધ-વાર્ષિક રૂા. ૧00 લેવામાં આવે છે. અહેવાલ અમે રજૂ કરીએ છીએ.
વાચનાલયમાં ૬ દૈનિક, ૨૮ સાપ્તાહિક, ૧૪ પાક્ષિક, ૪૧ વહીવટી અને આર્થિક દષ્ટિએ તા. ૧-૧-૧૯૮૧થી તા. માસિક અને ૯ વાર્ષિક સહિત ૯૮ સામયિકો આવે છે. ભાષાકીય ૩૧-૧૨-૮૧ સુધી અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક દષ્ટિએ ૮૧ ગુજરાતી, ૮ હિન્દી, ૭ અંગ્રેજી અને ૨ મરાઠી સામયિકો સામાન્ય સભા તા. ૭-૧૧-૧૯૮૧ના રોજ મળી ત્યારથી આજ આવે છે. સુધી એટલે કે તા. ૩૧-૭-૮૨ સુધીનો છે. સંઘના સભ્યોની પર્યુષણ વ્યાખ્યાનમાળા: સંખ્યા આજે નીચે મુજબ છે :
ડૉ. રમણલાલ સી. શાહના પ્રમુખસ્થાને યોજાતી પર્યુષણ ૧૨૫ પેટન સભ્ય
વ્યાખ્યાનમાળા તા. ૨૬-૮-૧૯૮૧ થી ૩-૯-૧૯૮૧ સુધી એમ નવ ૧૩૯૪ આજીવન સભ્યો
દિવસ માટે ચપાટી પર આવેલા બિરલા ક્રિડા કેન્દ્રના સભાગૃહમાં ૩00 સામાન્ય સભ્યો
યોજવામાં આવી હતી. વિશાળ જગ્યા અને પટાંગણ હોવા છતાં ૧૧૦૫ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો
શ્રોતાઓની ભીડને લક્ષમાં લેતાં આ જગ્યા પણ સાંકડી પડે
એવો સંભવ છે. “પ્રબુદ્ધ જીવન” અને તેની આર્થિક બાજુ
વ્યાખ્યાનમાળાના ખર્ચ માટે સ્વ. મહાસુખભાઈ શાહના પ્રબુદ્ધ જીવન” એક વૈચારિક પત્ર છે અને પ્રથમ હરોળના
સ્મરણાર્થે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ શાહ તરફથી રૂા. સામયિકોમાં એનું વિશિષ્ટ સ્થાન છે. ગાંધીજી જેવું સરળ ગદ્ય અને
૧૫000/-ની ભેટ મળી હતી. સંઘ પ્રત્યેની એમની મમતા માટે એમને ન્યાયયુકત, તટરથ તેમ જ અભ્યાસપૂર્ણ વર્તમાન રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય
જેટલો આભાર માનીએ તેટલે ઓછા છે. આ વર્ષની વ્યાખ્યાનપ્રવાહોની “પ્રબુદ્ધ જીવન”ના તંત્રી અને સંઘના પ્રમુખ શ્રી
માળાનો ખર્ચ રૂા. ૨૧૨૩૪-૭૫ થયો હતે. ચીમનભાઈ ચકુભાઈ શાહની સમીક્ષા વાચકવર્ગને જકડી રાખે છે અને
વ્યાખ્યાનમાળાના વકતાઓ અને તેમના વ્યાખ્યાનના વિષયોની ઉત્તરોત્તર કોની પ્રતીક્ષા જગાવે છે. સહતંત્રી ડૉ. રમણભાઈ સી.
વિગત આ પ્રમાણે છે: શાહનું પ્રદાન “પ્રબુદ્ધ જીવન”ની યાત્રા સરળ બનાવે છે.
વકતાઓ
વ્યાખ્યાનને વિષય ' - વર્ષ દરમિયાન “પ્રબુદ્ધ જીવન”ને રૂા. ૬૯૮૯૧-૫૦ની આવક શ્રી શશિકાંત મહેતા ઈરિયા વહિ-મૈત્રી અને મને ગુપ્તિને થઈ અને રૂ. ૬૮,૧૪૫-૦૨ને ખર્ચ થયો. પરિણામે વર્ષ દરમિયાન
રોગ ખર્ચ કરતાં આવકને વધારે રૂા. ૧૭૪૬-૪૮ને થશે. છાપકામના શ્રી કિરણભાઈ જપ અને અજપા ભાવમાં થયેલ ૧૦૦ % વધારો અને કાગળના ભાવમાં થયેલા 3. કુમારપાળ દેસાઈ દુ:ખની શોધ ૪૦ % ના વધારાને લક્ષમાં રાખી અમે સંઘની ઐળી આપ સમક્ષ મુનશ્રી વાત્સલ્યદીપ એકાંતે કોલાહલ ધરી. આપ સૌ ભાવુક શુભેચ્છકોએ વર્ષ દરમિયાન રૂ. ૩૪૮૫૯-૫૦નું પ્રા. અશ્વિનભાઈ કાપડિયા સાવિત્રી : શ્રી અરવિંદનું યોગદર્શન અર્થ-સિંચન કર્યું. પરિણામે બન્ને પાસાં સરભર થયાં છે. વધતી ડે. સાગરમલજી જૈન जैन धर्म की मनोवैज्ञानिकताः જતી મોંઘવારી અને ખર્ચને લક્ષમાં રાખી ઉત્તરોત્તર આપ સૌના 3. નરેન્દ્ર ભાનાવત સમા: સ્વજ ર પ્રક્રિયા પ્રેમાળ અને મમતાભર્યા સહકારની અમે અપેક્ષા રાખીએ છીએ. આ. જયેન્દ્ર ત્રિવેદી માણસ, માળખું અને મૂલ્ય. શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ તરફથી પણ રૂ. ૫૦૦૦/- ડો. ગુણવંત શાહ અર્જુનને નહિ, આપણે વિષાદયોગ ભેટ મળ્યા છે તે માટે તેમના અમે આભારી છીએ.
શ્રી પુરુ, પત્તમ માવળંકર એકલે જાને રે! “શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય
કુ. ઈન્દુબહેન ધાનક ભકિત-ગીત
શ્રી હરીન્દ્ર દવે સ્વપ્ન અને અવતારસ્વનો પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રૂા. ૧૮,૩૨૯-૧૦નાં પુસ્તકો
પૂ. મોરારીબાપુ રામાયણમાં સંસ્કૃતિ દર્શન વસાવવામાં આવ્યાં, વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન
Ú. હીરાબહેન બારડિયા iા સાહિત્યમેં માતાના સ્થાન પાછળ વર્ષ દરમિયાન રૂ. ૬૪૮૪૩-૦૭ને ખર્ચ થયો અને આવક
શ્રી ચીમનલાલ ચકુભાઈ સ્વસ્થ સમાજ ૩૯૪૨૧-૩૯ની થઈ, જેમાં બૃહદ મુંબઈ મહાનગરપાલિકા તરફથી
શાહ મળેલ ગ્રાંટના રૂ. ૨૫000-00ને રસમાવેશ થાય છે. એટલે વર્ષ
ડૉ. રમણલાલ ચી. શાહ નિયાણું આખરે આવક કરતાં ખર્ચને વધારો રૂા. ૨૫૪૨૧-૬૮ને થયો.
શ્રી મોરારજી દેસાઈ ધમતર આગલા વર્ષોના આવક-ખર્ચ ખાતાની ખાધના રૂ. ૭૪૩૦૪-૫૮માં - શ્રીમતી સુમતિબહેન ભકિતસંગિત આ રકમ ઉમેરતાં અત્યાર સુધીની ખાધ રૂા. ૯૭૨૬-૧૮ થઈ. - થાણાવાળા
બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ વાચનાલય–પુસ્તકાલયને ગત , બિન્દુબહેન મહેતા ધર્મને પાયે-તપ વર્ષમાં રૂ. ૨૦૦ની ગ્રાંટ ચાલુ વર્ષમાં વધારીને રૂા. ૨૫૦%- મુનિશ્રી અરૂણવિજયજી જૈન ધર્મમાં માનું સ્વરૂપ ની કરી. તે માટે અમે તેમના આભારી છીએ. ગ્રાંટ વધારી આપ- વસંત વ્યાખ્યાનમાળા: વાને યશ કાર્યવાહક સમિતિના સભ્ય અને ઘાટકોપર વિભાગના છેલ્લા ચૌદ વર્ષથી યોજવામાં આવતી આ વ્યાખ્યાનમાળા કેપેટિર શ્રી હરિભાઈ ગુલાબચંદ શાહને ઘટે છે, જેની નોંધ લેતાં ૮૧ વસંત વટાવી ચૂકેલા અને છતાં વસંતઋતુ જેવી તાજગી ધરાવતા અમે એમના પણ આભારી છીએ.
મુ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખ સ્થાને તા. ૧૨-૪-૮૨થી