________________
તા. ૧-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૪-૪-૮૨ એમ ત્રણ દિવસ માટે યોજવામાં આવી હતી. તેમાં ‘આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ' (International Situation) એ વિષય રાખવામાં આવ્યો હતો.વકતાઓ અને એમના વ્યાખ્યાનના વિષ નીચે પ્રમાણે રાખવામાં આવ્યા હતા. શ્રી આઈ. કે. ગુજરાત પોલેન્ડ અને મહાસત્તાઓ ઉં. પી. એમ. કામઠ ભારત અને તેના પડોશી રાષ્ટ્રો ડૉ. રમેશ બાબુ મહાસત્તાઓને સંઘર્ષ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને ખંભાત નિવાસી શ્રી. મહાસુખભાઈ પ્રેરિત “પ્રેમળ જયોતિ” - તા. ૨૦-૧૦-૧૯૭૬ થી શરૂ થયેલી આ પ્રવૃત્તિના કન્વીનર તરીકે શ્રી નીરૂબહેન સુબોધભાઈ શાહ તથા તેમના સાથી તરીકે શ્રીમતી કમલબહેન પીસપાટી ખૂબ જ સારી રીતે કામગીરી બજાવી રહ્યાં છે. ઉત્તરોત્તર આ પ્રવૃત્તિને વ્યાપક સાથ મળી રહ્યો છે.
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસ પ્રવૃત્તિ
વિદ્યાસત્રના છઠ્ઠા વર્ષની વ્યાખ્યાનમાળા તા. ૧૮, ૧૯ અને ૨૦મી જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ તાતા ઓડિટોરિયમ, કોટ ખાતે ડૉ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજવામાં આવી હતી. “કેળવણી વિચાર” એ વિષય હેઠળ (૧) પ્લેટ (૨) રૂ અને (૩) ગાંધી વિચારસરણી એ વિશે ત્રણ વ્યાખ્યાને શ્રી મનુભાઈ પંચોળી “દર્શક” એ આપ્યાં હતાં.
વર્ષ દરમિયાન વ્યાજના રૂ. ૧૬૮૦ જમા થયા અને ખર્ચ રૂ. ૫,૬૯૨.૬૦ થયો.
અભ્યાસ વર્તુળ
સંઘની આ પ્રવૃત્તિ સારી રીતે ચાલે છે અને કન્વીનર તરીકે શ્રી સુબોધભાઈ એમ. શાહ એનું સંચાલન સફળતાપૂર્વક કરી રહ્યા છે. તેમને આ તકે આભાર માનીએ છીએ. અભ્યાસ વર્તુળના ઉપક્રમે વર્ષ દરમિયાન યોજાયેલાં પ્રવચનો અને વ્યાખ્યાતાની વિગતો આ માણે છે.
વર્ષ દરમિયાન બે અંધજનોને અને એક બહેરા મૂંગા બહેનને આવકનાં સાધને ઊભાં થાય અને એ રીતે પગભર થાય એ માટે સ્ટોલ આપવામાં આવ્યા. આ રીતે બે સ્ટોલ ઘાટકોપરમાં અને એક સ્ટેલ દાદર ખાતે ઊભા થયા. એક સ્ટોલ માટે રૂ. ૩૫O|- ખર્ચ થાય. એ માટે ઘાટકોપરના બે સ્ટોલ માટે શ્રી નવિનભાઈ કેશવલાલ કાપડિયા અને શ્રીમતી ચંપાબેન લક્ષ્મીચંદ વોરાના પરિવાર તરફથી એકેક સ્ટેલ માટે અને દાદર ખાતેના સ્ટોલ માટે શ્રી નવિનભાઈ કેશવલાલ કાપડિયા તરફથી ઉમદા સહકાર મળે. આ ઉપરાંત દાદર સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડની અંધ બહેનને રૂ. ૪૪૫૦/-ની આર્થિક સહાય આપવામાં આવી. વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને તેમની તાત્કાલિક જરૂરિયાત મુજબ આપણે યોગ્યતા પ્રમાણે પ્રદાન કરીએ છીએ. આ ઉપરાંત બે અંધજનેના લગ્ન માટે રૂા. ૫૦૦ આપવામાં આવ્યા અને એક બહેનને સીવવાને સંગે આપવામાં આવ્યો.
એકયુપ્રેસરના વર્ગો: “પ્રેમળ જયોતિ’ની પ્રવૃત્તિમાં એક નવું પ્રસ્થાન:
જુદા જુદા રોગની દબાવ પદ્ધતિથી સારવાર થાય છે. આ ઉપચાર પદ્ધતિ ‘એક્યુપ્રેસર' [ Accupressure ] તરીકે ઓળખાય છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમ આપવા માટે “પ્રેમળ, જયોતિ'ના ઉપક્રમે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સારી એવી સંખ્યામાં ભાઈઓ-બહેને નિયમિત લાભ લે છે. દર બુધવારે બપોરના ૪-૦૦ કલાકે સંધના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તાલીમ અપાય છે. શ્રી ચીમનલાલ દવે આ વર્ગોનું સંચાલન કરે છે. સેવાભાવી શ્રી ચીમનભાઈ દવેના અમે આભારી છીએ.
દિવસ ' વિષય
વકતા તા. ૨-૩-૪-૧૦-૮૧ સાવિત્રી શ્રી અરવિંદનું છે. અશ્વિનભાઈ યોગદર્શન
કાપડિયા તા. ૯-૧૨-૮૧ અણુવ્રતો
ડૉ. રમણલાલ ચી.
શાહ તા. ૧૦-૧૨-૮૧ ગુણવ્રતા તા. ૧૧-૧૨-૮૧ શિક્ષાવ્રત તા. ૯- ૧-૮૨ ફુલે કહ્યું: તમે સ્પચ્છુ ડે. દોલતભાઈ
અને હું ખીલ્યું દેસાઈ તા. ૨૭- ૨-૮૨ માનવ સેવા એ જ શ્રી. ચુનીલાલજી પ્રભુસેવા
મહારાજ તા. ૩૦- ૩૮૨ ભકતામર સ્તોત્ર ડૉ. રમણલાલ ચી.
શાહ તા. ૩૧-૩-૮૨ તા. ૧૦- ૬.૮૨ તરતી વિદ્યાપીઠના વિદેશ શ્રી. રામુ પંડિત
પ્રવાસના અવનવા
અનુભવો વર્ષ દરમિયાન જાયેલાં સંમેલને: દિવસ વિષય
વ્યાખ્યાતા તા. ૨૯-૧-૮૨ ગાંધીજીનું વિરાટ શ્રી ચીમનલાલ વ્યકિતત્વ
ચકુભાઈ શાહ તા. ૩૦-૧-૮૨. તા. ૨૮-૨-૮૨ ઔપચારિકતા અને ફાધર વાલેસ
આત્મીયતા આ ઉપરાંત * પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. રમણભાઈ ચી. શાહનું અભિવાદન તા. ૫-૯-૮૧ના રોજ શ્રી વનેચંદભાઈ ઘેલાણીના નિવાસસ્થાને કરવામાં આવ્યું. શ્રી વનેચંદભાઈએ કરેલાં આતિથ્ય માટે અમે અમના આભારી છીએ. • * સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ૮૧માં જન્મદિન નિમિત્તે તા. ૧૧-૩-૮૨ ના રોજ પરમાનંદ કાપડિયા હાલમાં શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી રસિકભાઈને ત્યાં ભોજન સમારંભ યોજવા આવ્યો હતો. શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ
સંઘના નિયમ પ્રમાણે આ સભાગૃહ નામના ભાડાથી વિવિધ સંસ્થાઓને આપવામાં આવે છે. આથી ઘણી સંસ્થાઓની પ્રવૃત્તિ
પ્રેમળ જતિ”ના ખાતામાં ગયે વર્ષે રૂા. ૨૦૬૬૭-૨૨ની પુરાંત હતી. વર્ષ દરમિયાન રૂા.૯૫૮૮૪-૦૦ની ભેટ મળી. એટલે કુલ રકમ રૂ. ૧૧૬૫૫૧-૨૨ ની થઈ. એ પૈકી રૂા. ૫૦૦૦૦/-રિઝર્વ ફંડ ખાતે લઈ ગયા અને વર્ષ દરમિયાન રૂા. ૪૭૫૭૩-૨૪ને ખર્ચ થયો. તે બાદ કરતાં વર્ષ આખરે રૂા. ૧૮૯૭૭-૯૮ની પુરાંત રહી. રિઝર્વ કંડ ખાતે વર્ષની શરૂઆતમાં ૭૭૦૦/- હતા. તેમાં ઉપર જણાવ્યા મુજબ રૂ. ૫000- ઉમેરાતાં રિઝર્વ ફંડમાં વર્ષ આખરે રૂા. ૧૨૭000/- જમાં રહ્યા. શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ
આ ટ્રસ્ટમાં વર્ષની શરૂઆતમાં રૂા. ૪૦૩૦૪-૨૮ની પુરાંત હતી. વર્ષ દરમિયાન “મહાવીર વાણી” અને “નિહનવવાદ” પુસ્તકના વેચાણના રૂા. ૭૩૧-૦૦ અને વ્યાજના રૂ. ૩૨૨૪-૦૦ જમાં થતાં વર્ષ આખરે રૂ. ૪૪,૨૫૯-૨૮ જમાં રહ્યા.