________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૨ E
ઓને પ્રોત્સાહન મળે છે. વર્ષ દરમિયાન સભાગૃહ અંગેની આવક એકયુપ્રેસર એટલે શું? એકયુ એટલે સેય અને પ્રેસર એટલે રૂા. ૨૦૩૫-૦૦ થઈ.
દબાણ અર્થાત્ એકયુપ્રેસરને શાબ્દિક અર્થ થાય છે સેયનું દબાણ. સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ
વાસ્તવિક રીતે એકયુપ્રેસરમાં હાથના અંગુઠા અને આંગળીઓ વડે
ચોક્કસ પ્રકારનું અને પદ્ધતિપૂર્વકનું દબાણ પગના તળિયાના વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની ૪ સભાઓ મળી. વર્ષ દરમિ
વિશિષ્ટ બિંદુઓ પર આપવાનું હોય છે. એટલે ભાષાની દષ્ટિએ યાન સંઘને રૂ. ૭૮૪૨૫-૬૪ની આવક થઈ અને રૂા. ૪૩૨૯૪-૫૦
એકયુપ્રેરાર” એ એક Misnomer છે એમ કહેવાય. (એકયુને ખર્ચ થયો. એકંદરે ખર્ચ કરતાં આવકને વધારે રૂ. ૩૫૨૩૧-૧૪
અર્થ જો બહાર કાઢવું લેવામાં આવે તે દર્દને તે બહાર કાઢે છે થયો. ટ્રસ્ટને વ્યાજના રૂા. ૫૧૬૦-૦૦ ચુકવ્યા, તેને થયેલા
માટે એ શબ્દ સાર્થક છે. આવી જ એક બીજી ચીનની ઉપચાર ખર્ચમાં સમાવેશ થઈ જાય છે. સંઘના પેટ્રન, લવાજમ અને
પદ્ધતિ “એકયુપંકચર” કહેવાય છે, જેમાં સેય વડે ઉપચાર કરવામાં આજીવન સભ્યના લવાજમની આવક ઉત્તરોત્તર વધતાં રિઝર્વ
આવે છે; પરંતુ આ લેખને વિષય એકયુપ્રેસર છે. ફંડમાં વધારો થયો અને પરિણામે રોકાણમાં વધારો થયો. ચેરિટી કમિશનરની પરવાનગીથી વ્યાજની વધારે આવક થાય એવી ડિપે- જાપાનમાં એકયુપ્રેસરને shi-atsu કહે છે. “શિ’ એટલે ઝિટ અને ડિબેન્ચર્સમાં રોકાણ કરવામાં આવ્યું, પરિણામે વ્યાજની
આંગળા’ અને ‘આસું એટલે “પ્રેસર”. સામાન્ય રીતે શરદી થાય કે આવકમાં સારો એવે વધારો થયો. ઉપરાંત વર્ષ દરમિયાન સંઘને માથું દુ:ખે ત્યારે માથા પર બામ લગાવતા હોઈએ છીએ. જ્યારે ૨૩૩૦૧-૨૫ની અને પર્યુષણ વ્યાખ્યાનમાળાને રૂા. ૨૪૯૯૯-00
એકયુપ્રેસરમાં માથાના દુ:ખાવાને લગતો જે પોઈટ હાથના કે ભેટ મળતાં કુલ રૂા. ૪૯૫૫૦-૨૫ ભેટ મળ્યા, જેમાંથી પર્યુષણ
પગના તળિયામાં (અંગુઠાની તળેટીમાં) આવે છે તે પઈટ ઉપર વ્યાખ્યાનમાળાનો ખર્ચ રૂ. ૨૧૨૩૪-૩૫ બાદ કરતાં રૂા. ૨૭૦૬૫-૯૦
પદ્ધતિસરનું અને પ્રમાણસરનું દબાણ આપવાનું હોય છે. આવું ભેટની ચેખી આવક થઈ. આ રીતે ભેટની અને વ્યાજની આવક
દબાણ આપવાથી શરીરનું જે અવયવ બરાબર કામ કરતું ન હોય તે 'થતાં સંઘના ખર્ચ કરતાં આવકનો વધારો થશે. આ રીતે આપ
કામ કરતું થાય છે. દા. તે ડાયાબિટીસના દરદીનું પ્રષ્ક્રિયાસ ગ્લેંડ સૌને પ્રેમાળ સહકાર મળશે એવી આશા અસ્થાને નથી.
પૂરતા પ્રમાણમાં ઈસ્યુલીનને સ્રાવ કરીને સાકરનું રાસાયણિક રૂપાંતર
કરતું નથી. એકયુપ્રેસરમાં પેન્ક્રિયાસના પઈટ પર દબાણ આપીને રિઝર્વ ફંડ ખાતે રૂા. ૮,૨૯,૩૮૩-૧૮ જમા હતા તેમાં વર્ષ તેને કાર્યાન્વિત કરી શકાય છે. દરમિયાન મળેલાં આજીવન સભ્યનાં લવાજમના રૂ. ૩૬,૬૫૩-૦૦ અને પેટ્રન લવાજમના રૂા. ૨૭,૫૦૦-૦૦ ઉમેરાતાં વર્ષ આખરે આ રીતે પગના તળિયા અને આજુબાજુના ભાગ કે હાથની હથેલી રિઝર્વ ફંડ રૂા. ૮,ટ્સ,૫૩૬-૧૮ જમા રહે છે. આ
અને આજુબાજુના ભાગ પર દબાણ આપવાની પદ્ધતિને અનુક્રમે
'Foot-reflexology' aldt 'Hand - reflexology' fuhi સંઘના જનરલ ફંડ ખાતે રૂા. ૩૪,૪૭૯૫૧ લેણા હતા તેમાંથી
આવે છે. એકયુપ્રેસરના પ્રણેતા વિલિયમ ફિઝિરોલ્ડ તેને ઝોલોજી વર્ષ દરમિયાન સંઘના ખર્ચ કરતાં આવકને વધારો રૂ. ૩૫,૨૩૧-૧૪
કહેતા હતા. તે નામ ફિઝિમારડના સાથી ડો. એડવીન બેસે અને પ્રબુદ્ધ જીવન’ને ખર્ચ કરતાં આવકને વધારો રૂા. ૧૭૪૬-૪૮
આપેલું કારણ કે તે વખતે “રીફલેકસ’ શબ્દનો ઉપયોગ થયો ન હતો. એટલે કે કુલ રૂ. ૩૬૯૭૬રને વધારો બાદ કરતાં જનરલ ફંડ ખાતે વર્ષ આખરે બાકી દેવા રૂા. ૨૪૯૮-૧૧ રહે છે.
માથાથી પગ સુધીના માણસના શરીરને બરોબર વચ્ચેથી લાઈન
દોરીને જમણી બાજ પાંચ અને ડાબી બાજુ પાંચ એમ કુલ દસ કાર્યવાહક સમિતિના દરેક સભ્યોને પ્રેમાળ સહકાર મળતો
ઝોનમાં વહેંચવામાં આવેલું છે અને તે રીતે દસ ઝોન બને છે રહે છે. તેમ જ સંઘના પ્રમુખ મુ. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહનું
તેથી આ વિજ્ઞાનને ઝાલાજી પણ કહેવામાં આવે છે. માર્ગદર્શન સતત મળે છે એટલે આ બધી પ્રવૃત્તિઓ સારી રીતે થઈ શકે છે, એ માટે એમના અમે આભારી. છીએ.
આ લખાણ પગના તળિયા પર દબાણ આપવાની પદ્ધતિ પૂરતું લિ.
મર્યાદિત છે. માનવ શરીરના દરેક અંગેનું પ્રતિનિધિત્વ પગના ચીમનલાલ જે. શાહ તળિયામાં રહેલાં બિંદુઓ દ્વારા થાય છે. પગના તળિયામાં તેમ જ કે. પી. શાહ
ઘૂંટી વિસ્તાર સુધીમાં શરીરના તમામ અંગેના પોઈન્ટસ આવેલા મંત્રીઓ
છે. આ પેઈન્ટસને ‘ડીજીટ’, ‘બટન', ‘સ્વીચ” “રીફ્લેકસ” અથવા
‘દાબ-બિંદ' એમ ઘણી રીતે ઓળખવામાં આવે છે. કોઈ પણ રીફ્લેકસ એકયુપ્રેસર
બગડેલે હોય એટલે જયારે તેના કાર્યમાં કોઈ પણ પ્રકારની
ખામી હોય ત્યારે તેને દબાવવાથી તે ભાગ દુ:ખશે. આ દુ:ખાવાને | [૧]
Tenderness કહેવામાં આવે છે, તથા તે ઉપરથી પેશન્ટને (શ્રી મુંબઈ “જૈન યુવક સંઘ સંચાલિત “પ્રેમળ જયોતિ’ દ્વારા
શું દરદ છે તે જાણી શકાય છે તેમ જ તેના નિવારણ માટે પણ તે જ એકયુપ્રેસરના વર્ગો મુ. શ્રી ચીમનભાઈ દવે ચલાવી રહ્યા છે. તેમના
બિંદુ પર ચોક્કસ પ્રકારનું દબાણ આપવાથી દરદીને થોડા જ સમયમાં પ્રવચનનું સંકલન કરીને નીચેની નોંધ તૈયાર કરવામાં આવી છે.)
રાહત થવા લાગે છે. માટે જ આ પદ્ધતિને "Foot – reflexology
કહેવાય છે. ઘણી વાર તે પેશન્ટના પગના આંગળા તથા નખ જોઈને કયુપ્રેસર એક એવી વૈજ્ઞાનિક ઉપચાર-પદ્ધતિ છે કે જેનો લાભ ઘણા લોકો સરળતાથી લઈ શકે અને ફાયદો મેળવી શકે.
અથવા તેના બૂટ-ચંપલના શેઈપ પરથી પણ રોગનું સામાન્ય નિદાન આ પદ્ધતિમાં કશો ખરી નથી તેમ જ કોઈ પણ જાતની દવા ખાવાની
કરી શકાય છે કારણ કે આપણે પણ આપણા શરીરની આરસી છે. કે પીવાની હોતી નથી પરિણામે જલદ ઔષધિઓની –after efects -
(ક્રમશ:) ને પશ્ન રહેતું નથી.
– નીરૂબેન સુબોધભાઈ શાહ