SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૮૨ પ્રબુદ્ધ જીવન ' છે ગાલિબની ફૂલપાંખડી [] હરીન્દ્ર દવે એ દહરમેં નકશ-એ-વફા વજહ-એ-તસલ્લી ન હુઆ, રેખતે કે તુમ્હી ઉસ્તાદ નહીં હૈ “ગાલિબ' " હૈ યે વ લફઝ, કિ શમિન્દાએ-માની ન હુઆ. કહેતે હૈ અગલે જમાને મેં કોઈ મીર ભી થા! ગાલિબનો એક શેર આપણે જોઈ ગયા: એમાં ગાલિબની રાઈ પણ શબ્દ તેના અર્થ સાથે અકબંધ ઊતરી આવે એનો અભિવ્યકિતની શૈલીની વાત હતી, પણ ‘ગાલિબ'માં પોતાનું માપ જ મહિમા છે, પણ મોટા ભાગના શબ્દોના અર્થ કયારે ય સાર્થક હોતા જ નથી. છે. પોતાને જ અહંકાર પિતાને ભરખી ન જાય એ માટે કવિ સાવધ કવિ અહીં “વફા” શબ્દની વાત કરે છે. છે. એ કહે છે: 'તું જ આ રેખાને (એટલે કે કવિતાને) ઉસ્તાદ નથી ! આ સંસારમાં વફા નામના શબ્દથી કોઈને ચેન ન મળ્યું. વફા આટલું કહેવામાં પિતાની ઉસ્તાદીને દાવો તે આગળ કરે છે, પણ શબ્દ કોઈનાયે ચેનને નિમિત્ત ન થયો. વક્ષ તો ચેન, રાહતનું એ વાત ‘ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી નથી એ પણ જાણે છે. એ નિમિત્ત હોવી જોઈએ, પણ આ તે એ શબ્દ છે જે એના અર્થને કહે છે: “સાંભળ્યું છે કે આગલા જમાનામાં કોઈ મીર પણ થઈ સાર્થ કરતો જ નથી. અર્થની શરમ એને પહોંચતી નથી. ગયો!' અહીં “કહેતે હ’ શબ્દ દ્વારા અને એક પણ વિશેષણ વિના કવિ મીરના ઉલ્લેખ દ્વારા ગાલિબે જે કહ્યું છે એ મીરના દીવાનના બૂએ-ગુલ, નાલા-એ-દિલ, દૂદ-એ-ચરાગ-એ-મહેફિલ, આલેચકો પાનાંનાં પાનાં ભરી કવિતા લખે ત્યારે પણ કહી શકતા તિરી બઝ મસે નિકલા, સો પરીશાં નિકલા. ' નથી. ફૂલની સુવાસ; દિલને ચિત્કાર, મહેફિલના દીપને ધુમાડો: જે પણ તારી મહેફિલમાંથી નીકળ્યું એ ત્રસ્ત થઈને, વિખેરાઈ જઈને દિયા હે બકકો ભી, તા ઉસે નજર ન લાગે, નીકળયું. ' બના હૈ ઐશ તજમ્મુલ હુસૈન ખાં લિયે. - પ્રિયતમાની મહેફિલમાંથી નીકંળવું એ કંઈ જેવી તેવી સજા એક મીઠી અતિશયોકિત! દરેક કવિની એકાદ લાચારી હોય છે. એકાદ માનવીને મહેલાતા એ મહેફિલમાંથી નીકળે ત્યારે માણસ પરીશાં થઈ જાય : વેરવિખેર એણે પાછો વાળવાન હોય છે. થઈ જાય. ત્રસ્ત થઈ જાય. કોઈ નવાબ, કોઈ શ્રીમંત છે આ તજમ્મલ હુસૈન ખા. આ મહેફિલમાંથી બહાર નીકળતી સુવાસ: આ ગતિ કોણે જોઈ છે? હોઠથી નીકળતો ચિત્કાર સૌ સાંભળે છે: દિલને ચિત્કાર કોને ખબર એમની સમૃદ્ધિનું વર્ણન આ તજમ્મલ હુસૈન ખા રાજી થઈ છે? આ બે ન દેખાય એવી બાબતે સાથે મહેફિલના ચિરાગમાંથી જાય એ રીતે કરવાનું આવ્યું ત્યારે ગાલિબે આ શેર લખે છે. નીકળતા ધુમાડાની વાત આવે છે. એ” વૈભવ ખરેખર તો આ એક જ ઈન્સાન માટે બન્યો છે, - પોતાને નીકળવું પડે છે એની વાત કવિ નથી કરતા. એ પણ એને નજર ન લાગે એટલા માટે દુનિયાને પણ થોડો થોડે પ્રતીકોથી જ કામ લે છે. એશ ભગવાને વહેંચી આપ્યો છે. પૂછતે હૈ વહ કિ ‘ગાલિબ” કૌન હૈ કોઈ બતલા કિ હમ બતલાયે કયા! કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે- નીમકશ કો, માણસ માટે સૌથી વિકટ પ્રશ્ન એ જ હોઈ શકે કે એ કોણ યહ ખલિશ કહાંસે હતી, જો જિગર કે પાર હતા! એકના એક કથનને કવિએ જુદા જુદા અંદાજથી કહે છે. ગાલિબ કોણ છે, એવું કોઈ પૂછે છે. ગાલિબને તે સમજાતું ‘દર્દકા હદસે ગુઝરના હૈ દવા હો જાના” એ ગાલિબની જ પંકિત નથી કે એ કઈ રીતે આ સમજાવે! છે. અહીં પ્રિયતમાના હસીન સીતમનું વર્ણન છે અને ભગવાન એક મિત્રને ત્યાં આપણા એક જાણીતા સુગમ સંગીતના આ સંસારમાં સૌને દુ:ખી બનાવી રાખે છે તેનું વર્ણન છે એ તે ગાયિકા ભજન ગાવાનાં હતાં. તેમના કાર્યક્રમમાં હું મેડ મેડો ભગવાન જાણે! પહોંઓ. તેઓ સૂર મેળવી રહ્યા હતા ત્યારે કોઈકે મારી ઓળખાણ પણ કવિ કહે છે: આપી. તેમના મનમાં બરાબર ઊતરી નહીં. તેમણે સૂર મેળવાઈ રહ્યા પછી મારી સામે જોઈને પૂછયું: ‘તમે હરીન્દ્ર દવેને ઓળખે' કોઈ મારા દિલને પૂછે: તારું આ અધું ખૂતેલું તીર કેવું છે એ છો?’ એક ક્ષણ સ્તબ્ધ થઈ ગયો અને પછી કહ્યું: “તમે પૂછો બીજા શું જાણે? જો એ તીર મારા જીગરને વીંધીને ચાલી ગયું છે ત્યારે લાગે છે કે નથી ઓળખતે.” મિત્રો હસી પડયા, પણ હોત તે તે પ્રાણ પણ નીકળી ગયા હોત. આ ખલિશ, આ ખટકા વાત ગંભીર હતી. સાથેનું દર્દ કયાંથી હોય મને? ગાલિબની આ બે સરળ પંકિતમાં આ જ મૂંઝવણ છે. મિલના તેરા અગર નહીં આસાં, તે સહલ હૈ, બનાકર ફકીરાંકા હમ ભેસ ‘ગાલિબ'. દુવાર તે યહી હૈ, કિ દુવાર ભી નહીં. તમાશા-એ-અહલે-કરમ દેખ તે છે! આમ જુઓ તે શબ્દોની રમત છે: આમાં, સહેલ કે દવાર કવિ આ જગતના વિવિધ રંગેને જુએ ત્યારે એને શું થવું વગેરે શબ્દોને સિફતથી ઉપયોગ થયો છે. પણ એ શબ્દોની રમતમાંથી હશે? જે અર્થ નીકળે છે એ મર્મવેધી છે.. ગાલિબ કહે છે: અમે તે ફકીરને વેશ ધારણ કરીને એ કપાળુએ તારું મિલન કદાચ આસાન નહીં હોય છતાં સહેલ છે! ઘડેલે આ તમાશો જોયા કરીએ છીએ! મુશ્કેલી તે એ વાતની છે કે આ મિલન મુશ્કેલ પણ નથી ! ફકીરી હાલ મારો છે એમ કલાપીએ પણ ગાયું છે. જીવનને જોવું હોય તો જીવનથી દૂર થઈને જોવું જોઈએ. જીવ પ્રિયતમાનું મિલન કે ભગવાનને સાક્ષાત્કાર આસાન નથી. નમાં ઓતપ્રેત થનારાને એના રંગે સમજાતા નથી, પણ જે ફકીરની એ માટે સાધના કરવી પડે છે; પરંતુ આ સાધના પછી બધું સહેલ તટસ્થતાથી બધાને ‘તમાશો' માનીને જોઈ શકે છે એ જ કદાચ બની જાય છે. જીવનને સાચા અર્થમાં જોઈ શકે છે. જરાક મથીએ તે એ મુશ્કેલ નથી અને કવિને એ જ મુશ્કેલી છે. ધારું તે હમણાં તારા સુધી પહોંચી જાઉં પણ.. છે? માણસ માટે એક લિબ”,
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy