________________
તા. ૧-૧-૮૨
પ્રબુદ્ધ જીવન ધ્યાનમાર્ગમાં પ્રવેશ
કુન્દનિકા કાપડીઆ [૩]
સમાપ્ત થાય છે. આ છેલ્લી પદ્ધતિ સહેલી છે. આ પુસ્તકમાં
તેની રીત દર્શાવાઈ છે. (તિબેટી પદ્ધતિ)
કોઈ પણ માણસ આપણને દુ:ખ કે ઈજા પહોંચાડે ત્યારે એમ અત્યારના યુગમાં પાંચ પ્રકારની અવનતિ તરફ દેખાય
સમજવું જોઈએ કે તે આપણને આપણાં પૂર્વની અ-કુશળ કર્મોનાં છે. એક તે આજ સમય ખરાબ છે, દેશ એકબીજા સાથે કે
વધુ આકરાં પરિણામ ભોગવવામાંથી મુકત કરે છે. આ રીતે, જેઓ અંદર-અંદર લડતા રહે છે, દુષ્કાળ અને રોગ ખૂબ વ્યાપક છે. '
આપણને હાનિ પહોંચાડે છે તે ખરેખર તે આપણું કલ્યાણ બીજું, લોક અનૈતિક અને એકબીજા પ્રત્યે ધિક્કારની હદે પહોંચે
કરે છે. આપણા આધ્યાત્મિક ગુર ની જેમ આ લોકોની કરૂણી પણ એટલા અસહિષ્ણુ બની ગમે છે. વળી મેટા ભાગના લોકોનાં મન
આપણે સતત યાદ રાખવી જોઈ બે કારણકે તેઓ આપણને લોભ અને હિંસાથી ભરેલાં છે. બહારનાં જોખમે એટલું વધ્યા
દર્શાવે છે કે આપણા પર લદાયેલે બજે તે આપણે જ કર્મનું પરિછે કે જીવનને કઈ ક્ષણે અંત આવશે તે ભાખવું મુશ્કેલ બન્યું છે
સામે છે. આપણા પર મેટું દેવું હોય અને લેણદાર કહે કે માત્ર અને છેલ્લે ખેટી માન્યતાઓ અને ખેટાં દર્શને ખૂબ
એક તમાચો નું ખાઈ લે તો તું દેવામાંથી છુટો-તો આપણે રાજી ફૂલ્યાં-ફાલ્યાં છે.
થઈને એ સ્વીકારી લઈએ કે નહિ? આ જ રીતે બીજો આપણને અત્યારે મનુષ્ય મુંઝાયેલા છે અને જીવનને અર્થ છે, તેની
"કરેલી હાનિ તે વધુ આકાં ફળમાંથી આપણને મુકત થવામાં તેમને ખબર નથી, પણ મંન જાગૃત બને તો આ પ્રતિકૂળ સંજોગોને
સહાયરૂપ બને છે. આ કેવળ ઘટનાઓનું સારું લાગતું એંટેન પણ લાભ લઈ શકાય. મનની જાગૃતિ માટે અહીં દર્શાવેલી પદ્ધતિ
માત્ર નથી, પરંતુ ખરેખર આ પ્રમાણે જ છે. વિશેષપણે અસરકારક છે, પણ આ સૂચનાઓ વાંચતી વખતે જ તે આપણી અંદર ઉતારવી જોઈએ, આ કેવળ તાત્વિક કથા-ચર્ચા | સર્વ જી ની કરુણા પર સ્માન કરે નથી. આ પદ્ધતિ આપણી મનોવ્યાપારને ભાગ બની જતી જોઈ , આપણે બધા જીવની કરુણા પિછાણતા થઈએ તે મુશ્કેલી દેશનું એકમાત્ર પાત્ર; આપણી જાત
અને અગવડ વરચે પણ આપણે આનંદમાં રહી શકીશુ. એક કોઈ પણ મુશ્કેલી કે તકલીફ ઊભી થતી આપણે તેને દેશ
ઉદાહરણ જોઈએ. બે માણસોને ઉગ્ર માંદગીને કારણે હૉસ્પિટલમાં કોઈ વ્યકિત કે વસ્તુને માથે ઢેસી દઈએ છીછે. દેશે બીજા દેશોને
જવું પડે છે તે આ રીતે જેનું મન કેળવાયું હશે તે માનસિક વાંક કાઢતા હોય છે, કૂતરાઓ બીજા કૂતરાને. પણ બીજાને દોષ
રીતે આ સ્થિતિમાં પણ પ્રસન્ન રહી શકશે અને એમાંથી એને
માંદગીમાંથી બહાર નીકળવાનું સામર્થ્ય પણ પ્રાપ્ત થશે, જ્યારે કાઢવે એ સંદતર ખોટું છે કારણ કે આ દોષને પાત્ર સાથે શત્રુ તે આપણી અંદર છે અને એ છે આપણી આત્મ - પ્રીતિ.
જેનું માત્ર દુન્યવી દષ્ટિબિંદુ છે તે શારીરિક અને માનસિક-બને આપણે આપણી જાતને બહુ મહત્ત્વની અને મૂલ્યવાન ગણી ને
રીતે દુખી થછે, એથી એની માંદગી વળી વધશે અને મનની શાંતિ (
લુપ્ત થશે. છીએ. જન પ્રત્યેની આ ભકિત ને આસકિત આપણી પાસે ઘણાં ..
આમ વિચારનું રૂપાંતર કરવાથી અને દુ:ખનું સાચું કારણ તથા એવી ૨ક શળ કર્મ કરાવે છે જેને એકમાત્ર ઉદે શ કામચલાઉ
અન્ય જીવોની કરુણા પિછાણવાથી આપણને ઘણી મદદ મળે છે. સુખ અને સગવડ હોય. આપણી પાસે કોઈ વસ્તુ ન હોય, તો
પછી કોઈ દુ:ખ આપણને બહુ અસ્વસ્થ નહિ કરે, અત્યારે આપણે તેની આપણે ઈરછા કરીએ છીએ અને આપણી કોઈ પણ પ્રિય
બીજા જીવોને બહુ સહાયરૂપ થઈ શકતા નથી, પણ આપણા મનને બાબન માટે જોખમ ઊભું થાય તે આપણે ઉગ્ર અને સ્વાર્થમુકત
વિકાસ કરી આત્મપ્રીતિના વલણને પરદુ:ખ ભંજકતાના વલણમાં પ્રતિભાવ આપીએ છીએ. આમ આત્મકેન્દ્રી રીતે વર્તવાથી આપણે
બદલવાની જવાબદારી આપણી છે. આ માટે આપણા પ્રત્યે કરુ ણાવાન નકારાત્મક કર્મ બાંધીએ છીએ જે આગળ જતાં દુ:ખરૂપે પ્રગટ
સર્વ જી પરત્વે જાગૃત બનવું જોઈએ અને તેની જરૂરિયાત થાય છે. સામ્રાજ્યવાદી હેતુઓથી લડતાં રાષ્ટ્રો પણ આ જ રીતે
સમજાવી જોઈએ. આ અઘરું નથી, કારણ કે બધા જ જીવો દુ:ખ દુઃખ ને અંધાધૂંધી ફેલાવે છે. અરે, બે નાનાં જેતુ પણ આ જ
ટાળવા અને સુખ મેળવવા ઈચ્છે છે. તેમને જોઈતું હોય તે આપવા કારણેએ લડતાં હોય છે. આપણાં ઘણાં કૃત્યો પિતાના અહંજન્ય
અને ન જોઈનું હોય તે લઈ લેવા નીચે પ્રમાણે આપણે તત્પરતા કેન્દ્રમાંથી અને આક્રમક કે રાત્મક હેતુ માટે થતાં હોય છે. કેળવવી જોઈએ. આ મનુષ્ય-જન્મમાં આપણા ચિત્ત પર ઘણા સંસ્કારોની છે:
આપવા અને લેવાની ક્રિાને અભ્યાસ પડેલી હોય છે અને તેથી ઉદભવેલા ઘણુ કમે ખપાવવાનાં
આ અભ્યાસ માટે તિબેટી શબ્દ છે તગ દેન : આપવું અને હોય છે. 'છાપગે એટલું તો મજી લેવું જ જોઈએ કે બધા દે ૨ાને
લેવું. પણ ખરેખર ધ્યાન-પ્રકિયામાં ‘લેવું’ પહેલાં આવે છે, “આપવું' બધી મુશ્કેલીઓ આપણી અંદરથી જ આવે છે અને એનું મુખ્ય
પછી.આપણે બધા જ જીવની યાતનાઓ, મુશ્કેલીઓ, મલિનનાઓ કારણે આપણું અજ્ઞાનયુકત આત્મપ્રિતીવાળું વલણ, જે આપણું
આપણા પર લઈ લેવી જોઈએ, તો જ તેને; એના બદલામાં સમગ્ર લક્ષ સાંકડું કરીને માત્ર એક જ બાબન પર લાવી મૂકે છે:
આપણે તેમને જે આનંદ આપીએ, તે માણી શકશે. વાસણમાં આપણી પોતાની જન. આપણને જરાસરખી તરસ લાગે કે ગરમીથી
ખાવાનું મૂકતાં પહેલાં તેની ગંદકી દૂર કરવી જોઈએ, તેના જેવી અકળામણ થાય કે તરત આપણે એમાંથી છૂટવા ઠંડા પીણા માટે
આ વાત છે. ઝંખીએ છીએ અને આપણા કરતાં કયાંય વધુ તકલીફ ભેગવતાં આ રીતે દાન કરવાની પૂર્વતૈયારી તરીકે આપણે એમ અસંખ્ય જીવે માટે આપણી પાસે સમય કે સહાનુભૂતિ ભાગ્યે જ વિચારવું જોઈએ કે આમાંને એકેએક જ , આપણા અગણિત હોય છે.
પૂર્વ જન્મમાં કોઈક કાળે આપણી “માતા” હશે. શુદ્ધ માતૃપ્રેમની બીજા લોકો પ્રત્યેનું ત્રણ, જે જન્મતોમાં એકત્ર થાય છે
કરુણા યાદ કરવાની, એ કરુણાનું ઋણ ચૂકવવાની ઊંડી હાર્દિક તે ઊંડા ધાનથી કે આ ત્રચ્છના ફળને સ્વીકાર કરવાથી, ઈછા આપગમાં જન્મશે.