SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૮૨ (23) જીવનની સ૫મરા અને સમગ્ર પ્રત્યેને સ્વીકારભાવ ખાપણ નથી. આપણે જ મેળ દુનિયા સાથે ખાતો નથી. તેનું નામ જ સમભાવ છે. તે જ સમાધિ છે. તેમાં “હું” ભાવ " માટે જાતને જ સુધારવાની જરૂર છે. મૈત્રીની કેળવણી મટે છે અને વિશ્વસત્તાથી મિલન થાય છે. સમભાવ એ આત્મ-સુધારણાને નક્કર પ્રયોગ છે. જ મેટામાં મોટી સંપત્તિ છે. આનંદ અને અમૃત તેમાંથી (૩૨) દીવીમાં પ્રકાશ છે ત્યાં સુધી જ સામાના દિલમાં પ્રેમ છે. જ પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે સમતા દિલમાં અંધકાર પ્રગટે તે જ ક્ષણે સામાના દિલમાં વહેમની એ જે પરમેશ્વર છે. ભૂતાવળ જાગે છે. (૨૧) ઈચ્છાઓ જ માણસને દરિદ્ર બનાવે છે. તેથી જ યાચના (૩૩) તમે સિહની જેમ છલાંગ મારી આગળ વધે પાસ સિહની અને દાસતા પેદા થાય છે. પછી તેને કોઈ અંત ૫ત્ર જેમ પાછળ જોવાનું ચૂકતા નહિ, જો તમે તમારા વહી ગયેલા નથી. તેને જેટલી છોડો તેટલી વ્યકિત સ્વતંત્ર અને સમૃદ્ધ જીવનકાળની પળેપળની નધિ લે નહિ તો તમે સિંહાલેકન થાય છે. જે કાંઈ પણ ઈરછતા નથી તેની સ્વત્રતા અનંત કરનાર નહિ બની શકો અને સિંહ જેવા શૂર બનીને આગળ વધી શકશે પણ નહિ. બની જાય છે. (૩૪) માનવીની એક પ્રતિજ્ઞા તૂટે છે ત્યારે હજારો ભાવના, હજારો (૨૨) ધર્મ એ કાળનું (તેમનું બીજું નામ છે. કાળ ચક્રવર્તીની કામના અને ૫ના ભાંગીને ભૂક્કો થઇ જાય છે. એક સમૃદ્ધિના પર્વતને અને ગરીબાઈની ઊંડી ખાણને બને મહાબંધ તૂટે તો કેટલાં ગામ જળબંબાકાર થઇ જાય? એકવાર સમાન બનાવી દે છે તે, નાના-મોટા અનિષ્ટ (૩૫) નામ બદલવાથી શું મળે? દુ:ખી રહે દિનરાત, સંયોગેની ટેકરી અને ખાને પણ એ જ રૂપી કાળ જ્યાં સુધી મનમાં મેલ છે, સુખશાંતિની કેવી વાત? સરખા કરી દેશે, પણ તે માટે થોડી રાહ જોવાનું જરૂરી છે. લક્ષમી ઘર ભૂખે મરે, થશદાર થાય બદનામ, (૨૩) જ્યાં ત્યાં મનને મેકલવું નહિ. મન એ શાપણાં આત્મદેવને વિદ્યાધર અભણ રહે નામ ન આવે કામ, મહાન પ્રતિનિધિ છે. જીવન જ્યાં સુધી સાધનાને પંથે (૩૬) સુખ અનતુ છે; નિજ ઘરમાં પર ઘર દુ:ખ, અમારી અહંતા છે ત્યાં સુધી વિકૃતિના વિચારો ઘેટાવેગે આવવાના અને મમતા જડમ કરે કેમ? કાં કરે જડની યારી તમ! તું આત્માની પ્રગતિમાં પથરા સમા બનીને પડવાના. એ વખતે નહિ જડને ભિખારી. વિકૃતિને જોઈ અકળાનું નહિ, બહુ જ શાંત રહેવું. ખૂબ (૩૭) હંમેશા પોતાની અંદર ઊંડા ઊતરવા પ્રયત્ન કરશે કારણકે જોરદાર અંધ દમન ન કરવું, પણ એ વિચારોને દૂર કરવા જીવન તેટલું જ ઊંચું બને છે, જેટલું તે ઊંડું હોય. જે મનને શાંતિથી સમજાવવું. ઊંચા તો થવા ઇચ્છે છે, પણ ગહરા નહિ, તેમની અસફળતા (૨૪) જીવનમાં કલમર્યું વાતાવરણ દેખાતું હોય તે સમજી સુનિશ્ચિત છે. લેજો કે તેમાં જવાબદાર તમારી વાણી જ છે. તમારી વાણીના (૩૮) પ્રેમ અભય છે. રામ ભય છે. જેને ભયથી ઉપર ઉડવું ઉદ્ગારોના કોઈક ખૂણેથી દુર્ગધ નીકળે છે. જે વાતાવરણને હોય તેણે સમસ્ત અસ્તિત્વ પ્રત્યે વાત્સલ્યપ્રેમથી ભરાઇ પ્રફુલ્લિત રાખી શકતી નથી એટલે વચન ઉપર થોડો કાબૂ જવું પડશે. ચેતનાના આ દ્વારથી પ્રેમ અંદર આવે છે. મેળવી લે. મનીનાં જીવનમાં કલહને સ્થાન હોઈ શકે તે બીજે દારથી ભય બહાર થઇ જાય છે. નહિ. “મૌનિન લ છે નાસ્તિ.” (૨૫) એકવાર બહાર ફેંકાયેલ શબ્દબાણ કોઈના નાજુક મનને દિવસ જોયા વિંધી નાખે છે. ફેંકી દીધેલું તીર પાછું ખેંચાતું નથી એ તે કોઈના મનને વિંધીને જ જંપે છે. માટે તીર સમી એક દિવસ મેં એ જે ગતિવાળા શબ્દોને તમારા મુખરૂપ ભાથામાંથી ફેંકવા મળી જેમાંથી મેં દિવસ જોયાં......... પડશો નહિ, હનું તળું અજવાળું લઈને (૨૬) નમ્રતા એ સારી વસ્તુ છે, પણ અતિ નમ્રતા એ બંધાઇનું આવી રહેલા દિવસ જોયાં.......... સ્વરૂપ છે. મન એ સદ્ગુણ છે પણ વગર કામનું મૌન મરણ નજીક જીવ ફંગોળાયા : એ કપટી માનસનું દ્યોતક છે. અણુઅણુમાં કંપ થયા! (૨૭) અત્યંતર ત૫ સુંદર મજાનો છેડો છે, પણ તેની સંભાળ કાળી રાતની આગ પછીથી તો બાહ્યત૫ની કાંટાળી વાડથી જ થઇ શકે. એક જીવ અજંપ થયા! (૨૮) જગતમાં પ્રેમથી (નિર્દોષ નેહથી અધિક કશું ય નથી, જીવનમાંથી જીવન લઈને પણ એ પ્રેમમાં વિકાર પેસે તે તેના જેવું અધમ પણ દૂર જનારા હવસ જોયાં બીજું કાંઇ નથી. એક અંધારી રાતની ઓથે કેવાં કેવાં દિવસ જોયાં...... (૨૯) “તૂટતું હંમેશાં સધિવું” એ આજના પ્રત્યેક માનવનું ભીષ્મ વચન બની જવું જોઇએ. કેમ કે જગત એવું વિચિત્ર પ્રાણ નીકળી ગયા નહીં તે છે કે જ્યાં મિત્રનો દુશમન બની જતાં વાર જરાય લાગતી રહી ગયા નીકળવાથી નથી. થેડી તડમાં તો મોટી ચિરાડ પડી જાય અને ભયાનક હવે જનમભર તપતાં તપતાં આપત્તિના ગૂંચળ વીંટળાઇ જાય. લેપ થશું ગળવાથી (૩૦) અપ્રસન્ન થવાના કરડે નિમિત્તને લક કરી નાખવાની એગળતા માણસની આંખે આત્માની જે અખૂટ શકિત તે જ ક્ષમા. સહજ સૂરજમય દિવસ જોયાં.... શું હાળું..... (૩૧) આજની દુનિયાને મૈત્રીભાવ ખૂબ જ જરૂરી બને છે. [] પ્રફુલ્લ પંડયા દુનિયાને સુધારવા જવાની જરૂર નથી એનામાં કોઇ ખેડ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy