SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૮૨ પ્રબુદ્ધ જીવન * સ્વ. શ્રી સંતબાલજીનાં સુવાક જ T સંકલનઃ કે. પી. શાહ (૧) ભૂતકાળમાં સહન કરેલાં દુ:ખનું સ્મરણ કરી કરીને અથવા જોવાનું મનમાં હોવું, વિશાળ મન પ્રત્યેક બાબતમાં તે ભવિષ્યકાળની ચિંતા કરી કરીને વ્યર્થ દુ:ખી થાઓ નહિ, સર્વોત્તમ અને સુંદર હોય છે તેના પ્રત્યે પત્યની દષ્ટિ આજનો દિવસ પ્રસન્નતામાં જ ગાળે. ઉઘાડી રાખે છે, નિકૃષ્ટને જાણે છે ખરો પણ તેને તે અવશ્ય (૨) શેક, ઉદ્વેગ, ચિતા સર્વેને કાઢી નાખી પ્રસન્નતા રો ત્યાગ પણ કરે છે અને તે પણ ક્ષમ ભાવશે. અને વર્તમાનકાળને ઉત્તમ પ્રયત્ન વડે શોભાવો. તમારામાં (૧૧) બીજા મનુષ્યએ તમારા માટે બાંધેલા ખેટા અભિપ્રાયને જેટલું સામર્થ્ય હોય તે સર્વને ઉપયોગ કરી વર્તમાન સમય ફેરવવાનો પ્રયત્ન કરવામાં જેમ બને તેમ ઓછો સમય શુભ પ્રયત્નમાં ગાળે. ગાળે; પરંતુ તમારા પોતાના જીવનને ઉત્કૃષ્ટ અને પૂર્ણ (3) ગઈ કાલના બનાવ સંભારીને આજે મેં વાળનાર અથવા કરવામાં જેમ બને તેમ અધિક સમય ગાળા. આવતી કાલની ચિતાથી આજે થરથર કાનાર, વર્તમાન- (૧૨) જેને આપણે આનંદથી ભેગવીએ છીએ કે આપણાં અંશ કાળના પુરુષાર્થ, તેના ઉપર પોતાને જે હાથે કડાં રૂપ થાય છે. આથી જે સત્ય છે, શુભ છે અને સુંદર છે મારે છે. જે સુખી થવાને એક જ ઉપાય છે. તેમાંથી માત્ર આનંદ લેવાને આપણે પ્રયત્ન કરવો જોઈએ. (૪) તમારું જીવન ભારેમાં ભારે પ્રશંસા કરવા બનાવો (૧૩) જેણે સ્વયં (આત્મા)ને ગુમાવી બધું મેળવી લીધું તેણે ઘણો પરંતુ આ પ્રશંસા બીજાના મુખમાંથી નીકળવી જોઈએ, માં સોદો કર્યો છે. તે હીરા આપી પાંચીકા (સફેદ કાંકરા) પિતાના વખાણ મનુષ્ય ત્યારે જ કરે છે કે જ્યારે બીજા વીણી લાવ્યા છે. તેના કરતાં તે તે જ માણસ સમજદાર કોઈને તેની સ્તુતિ કરવાનું કશું કારણ મળ્યું હોતું નથી. છે કે જે બધું ગુમાવીને પણ પિતાને બચાવી લે છે. () યોગને અભ્યાસ કરીને કે મંત્રની સાધના કરીને કે સંકલ્પ (૧૪) તત્ત્વના દર્શન માત્ર વિરારથી થતા નથી, અનુભવથી જ બળ વધારીને ચમત્કાર કરવાનું બળ પ્રાપ્ત કરવું અને થાય છે. શાંતિ ઈચ્છો છો? તે ધ્યાન રાખજે; જો તમે તમારી તે વડે બીજાઓને ચકિત કરી નાખવા અને તેમને શાપગરે અંદરથી મેળવતા નથી તે કયાંયથી પણ મેળવી નહિ શકો. વશ વર્તાવવા, એવી હજારો મનુષ્યોને ઈચ્છા હોય છે. પાર શાંતિ કઈ બાહ્ય વસ્તુ નથી, તે તે પિતાનું જ એવું જાદુગર થવાને માટે આ મનુષ્ય દેહ આપણને મળે નિર્માણ છે કે પ્રત્યેક સ્થિતિમાં અન્તસ સંગીતપૂર્ણ બન્યું નથી. સર્વોત્તમ સણોથી યુકત ઉત્તમ મનુષ્ય થવા માં રહે. તે કંઈ ખાલી રિકત મન:સ્થિતિ નથી પરંતુ અત્યંત જગતમાં આપણે આવવું થયું છે. વિધાયક સંગીતની ભાવદશા છે. (૬) જે જીવન પ્રત્યેક કાણે અધિક અને અધિક સારું થતું જય (૧૫) જગતમાં જે કંઈ પણ બહુ મૂલ્યવાન છે. જીવન, સત્ય, છે તે જ જીવન જીવન છે. ઊંચા અને અધિક ઊંચા ઉદ્દેશ પ્રેમ અથવા સૌદર્ય તેને આવિષ્કાર પોતાને જ કરો પ્રતિ ખાંટ ગતિ કરનું જીવન જ યથાર્થ જીવન છે. આવું પડે છે. તેને બીજા કોઈ પાસેથી મેળવવાને કફ ઉપાય જીવને જ જીવવાયોગ્ય છે. (૧૬) યાદ રાખજો જે કંઇ પણ બહારથી મળે છે તે છીનવાઈ (૭) તમારો કોઈ મિત્ર તમારે વિરોધી થયો હોય ત્યારે, તે પણ જશે, તેને પિતાનું માનવું ભૂલ છે. પિતાનું તે તે નિદ્રામાં હોય ત્યારે, તમારા ઘરમાં બેઠા બેઠા તેના કલ્યાણના જ છે કે જે પોતાનામાં જ ઉત્પન્ન થાય છે. તે જ વાસ્તવિક સંપે કરજો. તેના પ્રતિ પ્રેમના વિચારો દ્ધરાવજે. તેની સંપદા છે. તે સિવાય બીજું કંઈ પણ મળે તે સમજવું સાથે તમારા અંત:કરણથી કશો જ વિરોધ નથી એવું કે તેને મેળવવાની દોડમાં આખું જીવન વેડફી નાખ્યું. તેને કહ્યા કરશે તો સામાં નવાણું ટકા તેને વિરોધ શમી જશે, (૧૭) પ્રભુ સિવાય–જેવી બીજી કોઈ ચાહ નથી; તે અરવ છે. (૮) નિદ્રાપૂર્વે શાંતિથી અને અંતરમાં ઊંડા ઊતરી કે તે તેને ન મેળવી છે. બધી ઈછાઓની એક જ ઈચ્છા વિચાર કરે છે તેના બીજક આંતર–મનમાં–મભૂમિના બનાવવી તેને અ ભીસા કહેવાય છે. તે અભીપ્સા માણસની અંદરના પડમાં રોપાય છે. કાળાન્તરે તે પ્રત્યેક બીજ અંદર એવી શકિત પેદા કરે છે કે જે તેને પિતાને અતિક્રમી મેટા વૃથા રૂપે થઈને તમારા શરીરમાં તથા મનમાં ઊગી ભાગવત રૌતન્યમાં પ્રવેશ કરવા સમર્થ બનાવે છે. નીકળે છે. તેથી નિદ્રાપૂર્વે આત્માને આનંદમય બનાવે (૧૮) હું આંખથી જોઉં છું, કાનેથી સાંવનું છે. પગથી ચાલું તેવા ઉત્તમ વિચાર સિવાય બીજ વિચારો ન જ કરવા છું અને છતાંય હું (આત્મા) બધાથી દૂર છે. ત્યાં ચાલવું, જોઈએ. બાલવું, સાંભળવું કંઈ નથી. ઈન્દ્રિયોથી જે કંઈ પણ અંદર (૯) જ્યાં લગી આપણે દુ:ખોને દુ:ખ જ કહ્યા કરીશું ત્યાં આવે તેનાથી અલિપ્ત અને તટસ્થ ઊભા રહેવાનું શીખી સુધી તેઓ આપણને દુ:ખ દીધા જ કરવાના. પરંતુ આ પ્રમાણે અસ્પેશિત જળમાં કમળની જેમ પ્રતિષ્ઠિત પ્રત્યેક દુ:ખ આપણને ઉન્નતિની નિસરણી ઉપર રાઢાવનાર થવાનું નામ જ સંયમ છે અને સંયમ એ સત્યનું કાર છે. પગથિયું છે એમ જાણી તેને પ્રેમથી સ્વીકાર કરીશું, ત્યારે (૧૯) મૃત્યુથી ભયભીત માત્ર તેઓ જ થાય છે કે જે જીવનને તે દુ:ખ નાશ પામશે એટલું જ નહિ, પણ ઉન્નતિમાં આપણે જાણતા નથી, જેને મૃત્યુને ભય ચાલ્યો ગયો હોય તો એક પગથિયું ઊંચા પણ ચઢીશું. જાણવું કે તે જીવનથી પરિચિત થઈ ગયો છે. મૃત્યુ વેળા (૧૦) મનને વિશાળ રાખવું, તેને અર્થ એ નથી કે પ્રત્યેક જ જાણી શકાય છે કે માણસ જીવનને જાણતો હતો કે નહીં? • વાતને વગર વિચાર્યું માની લેવી. તેને અર્થ એવો છે કે પિતાનામાં જેવું: જો ત્યાં મૃત્યુને ભય હોય તો સમજવું પ્રત્યેક વાતમાં સત્યને, શુભને અને વાસ્તવિક યથાર્થને કે હજી જીવનને જાણવાનું બાકી છે. નથી.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy