SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ 'પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૮૨. સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ - શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ [] . રમણલાલ ચી. શાહ કે સામાજિક નવલકથાઓ પણ તેમણે લખી છે. તેમનું એક મહત્ત્વનું મુંબઈ જેન યુવક સંઘની કાર્યવાહક સમિતિના ભૂતપૂર્વ કાર્ય તે “વિમલ પ્રબંધ' અંગે તેમણે કરેલું સંશોધન છે. એ માટે કાર્ય તે “વિમલ પ્રબંધ' અંગે તેમણે સભ્ય અને ‘પ્રબુદ્ધ જીવનના ભૂતપૂર્વ મંત્રી અને સુવિદિત સાહિત્ય ગુજરાત યુનિવર્સિટી તરફથી એમને પીએચ. ડી.ની ડિગ્રી પણ કાર શ્રી ધીરજલાલ ધનજી ભાઈ શાહનું થોડા દિવસ પહેલાં મુંબઈથી પ્રાપ્ત થયેલ. . અમદાવાદ જતા તા. ૧૬-૧૨-૮૧નાં રોજ વહેલી સવારે મણિનગરનું મુરબ્બી ધીરુ ભાઈ સાથે મારો સંબંધ લાંબા સમયને હતો. સ્ટેશન આવ્યું ત્યારે ટ્રેનમાં અચાનક અવસાન થયું છે. તેમને હૃદય મારા સસરા સ્વ. દીપચંદભાઈ ત્રિવનદાસ શાહના તેઓ પરમ રોગની બીમારી કેટલાક સમયથી ચાલુ થઈ હતી. એમના અવસાનથી મિત્ર હતા. દીપચંદભાઈ જૈન યુવક સંઘમાં મંત્રી હતા ત્યારે ધીરેશ્રી મુંબઈ જૈન યુવક સંઘે પોતાના એક ભૂતપૂર્વ સહકાર્યક્ટ ભાઈ કાર્યવાહક સમિતિના સભ્ય હતા. તેઓ દીપચંદભાઈને મળવા ગુમાવ્યા છે. અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે ચર્ચાવિચારણા કરવા માટે આવતા. શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહને બેએક મહિના પહેલાં હું આ નિમિત્તે મને પણ એમના નિકટના સંપર્કમાં આવવાની તક અમદાવાદના એમના નિવાસસ્થાને મળ્યા હતા ત્યારે એમની તબી મળી હતી. ઈ. સ. ૧૯૫૫-૫૬માં એક વર્ષ માટે મારે રમાવાદમાં થત સ્વસ્થ નહોતી. ઊભા થતાં તેમને ચક્ર આવતાં. તે ધીમે રહેવાનું થયેલાં ત્યારે ધીરુભાઈને મળવા માટે હું નિયમિત એમના ધીમે ચાલતા. પરંતુ એમના અવાજમાં, એમની વાત કરવાની ઢામાં; ઘરે જતો. તે વખતે તેઓ માદલપુરમાં રહેતા. એમની સ્મૃતિમાં કે નવાં નવાં કાર્યો કરવાના તેમના ઉત્સાહમાં અસ્વ થોડા સમય પહેલાં જ ધીરુભાઈ અને કમળાબહેનને મળવા સ્થતા નહોતી. માટે મુંબઈમાં સહકાર નિવાસમાં એમના નિવાસ્થાને હું અને - ધીરુભાઈ એટલે સતત ઉદ્યમશીલ વ્યકિત. રહીશ અમદાવાદના મારાં પત્ની ગયાં હતાં. તે વખતે કેળવણી અને સાહિત્ય જગતના પરંતુ મુંબઈ અને અમદાવાદ બને એમનાં સરખાં કાર્યક્ષેત્ર હતાં. એમના વિવિધ અનુભવની ઘણી નવી નવી વાતો ધીરુભાઈ પાસેથી મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સન્ડિકેટના તેઓ સતત સાંભળવા મળી હતી. ધીરુભાઈને અમારા પ્રત્યે અપાર પ્રેમ હતો. ત્રણ દાયકાથી વધુ સમય માટે, જીવનપર્યત ! સભ્ય રહ્યા. એટલે એમના અવસાનથી અમને એક વત્સલ વડીલની ખોટ પડી છે. દર મહિને એની મીટિંગ માટે અમદાવાદથી ઓછામાં ઓછું એક. વાર અને ક્યારેક તે બે કે ત્રણ વાર મુંબઈ આવવાનું થતું. એને લીધે કેટલાય વર્ષ સુધી ધીરુભાઈ પંદર દિવસ મુંબઈમાં રહે અને . ડો. રમણલાલ ચી. શાહ પંદર દિવસ અમદાવાદમાં રહે. એટલા માટે એમણે ઘર પણ બને ગ્યાએ રાખેલાં. મુંબઈમાં એમણે વરચે થોડોક સમય વેપાર પણ શ્રી રાજય મહાતીર્થની તળેટીમાં આવેલા શ્રી સિદ્ધક્ષેત્ર ચાલ કરેલા' પરંત જીવ વેપારીને નહિ, સાહિત્ય અને સામાજિક જેન બાલાશ્રમની અમૃત મહોત્સવ તા. ૨ જી જાન્યુઆરીએ કાર્યક્ષેત્રને એટલે એમણે વેપાર પાછો સમેટી લીધેલું. સાહિત્ય પાલીતાણામાં ઉજવાઇ ગયે. અને શિક્ષણ એ એમનાં મહત્ત્વનાં કાર્યક્ષેત્રે ગુજરાત સાહિત્ય સભા સંસ્થાઓ ઘણી સ્થપાય છે, પરંતુ જે લોકોપયોગી કાર્યો (અમદાવાદ)ને તેઓ પોતાના અંતિમ દિવસ સુધી મંત્રી તરીકે સતત કરતી રહે છે તે જ લાંબુ આયુષ્ય ભોગવે છે. સંસ્થાનાવીરહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ તેમણે કેટલાક વટમાં લોકશાહી પદ્ધતિ હોય અને સંસ્થાનાં કાર્યો માટે સંનિષ્ઠ વખત કામ કરેલું. મુંબઈમાં સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના મંત્રી તરીકે અને દીર્ઘદષ્ટિવાળા કાર્યકર્તાઓ હોય તો તે સંસ્થા ક લેકાવે છે. પણ ઘણા વર્ષો સુધી સેવા આપી. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની કેટલીક વખત મહત્ત્વાકાંક્ષી માણસ પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા વિવિધ સમિતિઓમાં પણ તેઓ સક્રિય કાર્ય કરતા રહ્યા હતા. માટે સંસ્થાઓને ઉપયોગ કરે છે, તો કેટલીક વખત પ્રામાણિક, મુંબઈમાં સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના આદ્ય સ્થાપકોમાંના એક નિ:સ્વાર્થ અને લોકહિતની દાઝવાળા કાર્યકર્તાઓ પિતાનાં શકિત સ્વ. મણિલાલ મેકમચંદ શાહના સંપર્કમાં આવ્યા પછી તેઓ શ્રી અને સમયને ભેગ સંસ્થાના વિકાસ અર્થે આપે છે. ભારત જેવા મુંબઈ જૈન યુવક સંઘમાં પણ સકીય કાર્ય કરવા લાગ્યા હતા. તે આથિક દષ્ટિએ પછાત અને વિકાસશીલ દેશમાં કલ્યાણનાં કેટસમયે “પ્રબુદ્ધ જીવન” (પ્રબુદ્ધ જૈન)ના તંત્રી મણિલાલ મોકમચંદ કેટલાં કાર્યોની જવાબદારી સામાજિક કે શૈક્ષણિક સંસ્થાઓએ ઉપાડી શાહ હતા. તેઓ નેત્રી તરીકે નિવૃત્ત થયા ત્યારે તે સ્થાન ધીરજ-, લેવાની હોય છે. એ માટે સરકાર સામે મીટ માંડીને બેસી રહેવામાં લાલભાઈને સોંપાયું. કેટલાક સમય માટે ધીરૂભાઈએ તે જવાબદારી ' કેટલીયે પેઢીઓ વીતી જાય છે.' ઉપાડી. ત્યાર પછી કેટલાક સંજોગે બદલાતાં અને ખાસ કરીને ગયા સૈકામાં વિદ્યાર્થીઓને ધાર્મિક અને સાંસ્કારિક કેળવણી ગુજરાતનું જ રાજ્ય થતાં અને ગુજરાતી સાહિત્ય પરિષદનું આપવાની સાથે સાથે વ્યાવહારિક કેળવણી આપવા માટે તે સમયના મથક મુંબઈથી અમદાવાદ ખસેડાતાં, ધીરુભાઈની પ્રવૃત્તિનું વહેણ, સામાજિક આગેવાનોએ દીદદષ્ટિથી વિચાર્યું. એના પરિણામે મધ્યમ બદલાયું. ગુજરાતમાં સહકારી મંડળીઓના ક્ષેત્રમાં તેમણે ત્યાર પછી અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને, આર્થિક બેજો હળવો થાય તે ઘણું જ મહત્ત્વનું કાર્ય કર્યું. સહકારી મંડળીના વિષયમાં એને રીતે, એક જ સ્થળે રહી વિદ્યાભ્યાસ કરવાની તક મળે તે માટે લગતા કાયદાઓની બાબતમાં તેઓ નિષ્ણાત જેવા હતા. એમનું ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં રહીને માર્ગદર્શન મૂલ્યવાન ગણાતું. એ વિશે એમણે કેટલું ક લેખનકાર્ય અભ્યાસ કર્યો હશે એવા સેંકડો નહિ બલ્ક હજારો વિદ્યાર્થીઓ હશે પણ . કે જે સગર્વ એમ કહી શકતા હશે કે પોતે જીવનમાં જે કંઇ પ્રગતિ 1 સ્વ. ધીરજલાલ ભાઈએ સાહિત્યના ક્ષેત્રે પણ મહત્ત્વનું કાર્ય કરી છે તે પોતાની માતૃસંસ્થાને આભારી છે. આવી સંસ્થાઓનાં કર્યું છે. “લાટને દંડનાયક, “ભાઈબીજ જેવી કેટલીક ઐતિહાસિક (અનુસંધાન પાના નં. ૧૭૮ ઉપર)
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy