________________
તા. ૧૬-૧-૮૨
બુદ્ધ જીવન
= ==== = = == દસ્તાવસ્કી: એક અસ્વસ્થ આત્માએ સર્જેલું કાલાતીત સાહિત્ય
[] મનુભાઈ મહેતા ૧૮૮૧ના જાન્યુઆરીની ૧૮મી તારીખ હતી. રશિયાના દોસ્તોસ્કીની કૃતિઓમાંથી વાચકને “અસ્વસ્થતાને આનંદ મહાન સાહિત્યકાર ફિયોદોર દોસ્તોયેવકી છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા. મળે છે એમ એક સમીક્ષકે કહ્યું છે. તે વળી બીજા એક સમીક્ષકે ખ્રિસ્તી ધર્મમાં એમને અખૂટ શ્રદ્ધા એટલે એમણે પોતાની પથારી એમની કૃતિઓને “ઈસેન્સ ઓફ ટ્રેજેડી”–જીવનની કરુણતાના પાસે બેઠેલી પત્નીને કહ્યું: “મને બાઇબલમાંથી કાંઇ વાંચી સંભળાવ”
થી કઈ વાંચી સંભળાવ”
સત્વ તરીકે વર્ણવી છે. વળી એક ત્રીજા સમીક્ષક, દોસ્તોયેષ્ઠીની
સત્વ તરીકે વર્ણવી છે. ૧૧ પત્નીએ બાઇબલમાંથી મેલ્યુનું પ્રકરણ ખેલ્યું અને વાંચવા માંડયું: કૃતિઓનાં દુ:ખગ્રસ્ત, વ્યાધિગ્રસ્ત પાત્રોને લક્ષમાં લઈને એમને
સમા લઈને એમને
“પાગલખાનાના શેકસપિયર”ની ઉપમા આપી છે. દોસ્તો સ્કીનું જેન ઇસુને રોકવા મંડયો ત્યારે ઇસુએ કહ્યું: મને હવે
૬૦ વર્ષનું સમગ્ર જીવન દુ:ખ અને યાતનામાં વીત્યું હતું રોક નહિ.”
અને આ દુ:ખ તથા યાતનાની ઘેરી છાયા એમનાં બધાં પાત્રો પર અને તરત જ દોસ્તોયેવસ્કી બેલ્યા: “બસ, હવે મને રોક નહિ.”
છવાઈ રહેલી જણાય છે. કાળની અવધિ જેને નડતી નથી એવું - અને થોડા જ કલાકોમાં એમણે ૬૦ વર્ષની વયે દેહ છોડે.
અમર સાહિત્ય સર્જનાર આ સાહિત્યસ્વામીની દુ:ખ અને યાતનાથી દોસ્તોયેવકી દિવસે સુધી મરણોન્મુખ રહ્યા હતા એટલે એક ભરેલી જિંદગી પર આપણે જ્યારે નજર નાખીએ છીએ ત્યારે ૨ખત તો એમની પત્નીએ એમને કહ્યું પણ હતું કે “અમે તમારી આપણું મન ગ્લાનિથી ભરાઈ જાય છે. ભડથ મશાનયાત્રા કાઢીશું.” અને દોસ્તોસ્કીની જે સ્મશાનયાત્રા
દે યેસ્કીનું જીવન એક શોકકથા જેવું જ હતું. નાનપણમાં નીકળી હતી તે ખરેખર ભવ્ય હતી. દોસ્તોયેવકીનું સાહિત્ય,
જ એમને ફેફરાંને રોગ લાગુ પડયો હતો અને લાંબા કાળ સુધી પ્રજમાં એવે પ્રભાવ પાડી ગયું હતું કે એમના મરણના સમાચાર
તેઓ આ રોગથી પીડાતા રહ્યા હતા. એમનાં બે વારનાં લગ્ન પ્રસંગે હેલાતાં જ હજારો માણસે એમના ઘર આગળ ભેગાં થયાં હતાં અને
લગ્નનને દિવસે જ દેવળમાં તેમને ફેફરોને હુમલો આવ્યો હતે. " ત્રીસ હજાર માણસો તે એમની સ્મશાનયાત્રામાં જોડાયાં હતાં !
ગમે ત્યારે આ હુમલો આવે એવું હોવાથી નાનપણથી જ દેરતોયેવકી જુદાં જુદાં સ્થળેના પંદર જેટલાં ભજન મંડળે સ્મશાનયાત્રાની
ઘરકુકડી બની ગયા હતા, કોઇની સાથે રમવા કરવા પણ જતા આગળ ભજન ગાતાં ગાતાં ચાલતાં હતાં. રશિયાભરની ૭૫
નહોતા. પણ ઘરમાં બેઠાં બેઠાં તેમણે અમ્રાટ વાચન કર્યું હતું. માતા તે સંસ્થાઓએ, દોસ્તોયેસ્કીના શબ પર પુષ્પમાળા ચઢાવી હતી
નાનપણમાં જ મરી ગયેલા અને પિતા ભયંકર ક્રોધી અને કંજૂસ. અને દરેકે દરેક રશિયન નાગરિકને પિતાનું કોઈ સ્વજન ગુજરી
એની સામે બેસવાની પણ હિંમત ચાલે નહિ. આવા વાતાવરણમાં ગયું હોય એવો આઘાત લાગ્યો હતો.
વાંચન જ એમનો એક આશરો હતો. પરિણામે તેમની મન:સ્થિતિ આવા મહાન સાહિત્યકાર દોસ્તકીના નિધનને 'વર્ષ પૂરાં એવી થઈ ગઈ હતી કે માતાના મૃત્યુ સમયે જ, રશિયાના બીજા થયાં એ નિમિત્તે ૧૯૮૧ના જાન્યુઆરીની ૧૮મીથી ૧૯૮૨ના સમર્થ સાહિત્યિક પુશ્કીનનું મૃત્યુ થયું એનો શેક એમને વધારે જાન્યુઆરીની ૧૮મી સુધીનું વર્ષ ‘દોસ્તયેકી વર્ષ” તરીકે ઉજવ- ઘેરી અસર કરી ગયો હતો. વાની ઘોષણા સંયુકત રાષ્ટ્ર સંસ્થાની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃ
વય વધતાં, દોસ્તોયેષ્ઠીને લશ્કરી વિદ્યાલયમાં દાખલ કરવામાં તિક બાબતો અંગેની પેટા સંસ્થા “ધનેસ્કોએ કરી હતી. સ્તાલિને
આવ્યા. આ વિદ્યાલયમાં ભણતાં ભણતાં તેમને જયારે પૈસાની તેમની નવલક્થાઓ ઉપર રશિયામાં પ્રતિબંધ મૂક હતા તેમની
તંગી પડતી ત્યારે તેઓ એવી તો અદ્ભુત ભાષામાં પિતાને પૈસા આજે રશિયામાં પુન: પ્રતિષ્ઠા થયેલી હોવાથી રશિયન સરકારે પણ
માટે વિનંતી કરતા પત્રો લખતા કે કંજૂસ પિતા પણ દ્રવી જઈને આ ઉજવણીના એક ભાગ તરીકે દોસ્તો સ્કીના જુદા જુદા તે ત્રીસ
એમને પૈસા મોક્લતાં. થેની એક શ્રેણી પ્રગટ કરી હતી. સ્તાલિનના અંધારયુગને બાદ કરીએ તો બધી જ રશિયન સરકારોએ દોસ્તોયેવકીના ગ્રોને
પણ આ કોપી પિતાનું કોઈ સંબંધીએ ખૂન કરી નાખ્યું અને સર્વોચ્ચ કક્ષાના ગણીને એ ગ્રંથની આજ સુધીમાં ત્રણ કરોડ દસ
આ ઘટનાનો આઘાત દોસ્તોકીના મન પરથી જીવનના અંત લાખ નકલો પ્રસિદ્ધ કરી છે. આ ઉપરાંત એમની નવલક્થાઓનું
સુધી ભૂંસાય ન હતું. એના પિતાના જીવનની કેટલી યે લૂક દુનિયાની અનેક ભાષામાં ભાષાન્તર થયું છે. (ગુજરાતીમાં પણ)
દોસતોસ્કીના સાહિત્યમાં મૂર્તિમંત થઈ છે. બ્રધર્સ રામાવ” અને એ ભાષાનતરિત નવલક્થાઓનું જે વેચાણ થયું હશે તે તે
નામની એમની જે વિખ્યાત નવલક્યા છે તેમાં તેમણે પિતા-પુત્રના જુદું ! રશિયાએ જે તેત્રીસ ગ્ર શેની શ્રેણી પ્રગટ કરી છે તેમાં નવલ- સંબંધને અનુલક્ષીને જ એક વિલક્ષણ ઘટનાચક આલેખ્યું છે. કથા, નવલિકાઓ, પત્રો, નિબંધો અને દોસ્તોયેવકીની નોંધપોથી
દોસ્તોકીના જીવનનું એક અપલક્ષણ એ હતું કે એને સહિતની સમગ્ર રચનાઓને સમાવેશ થાય છે..
જુગારને ખૂબ જ શોખ હતો અને એમાં એ ખુવાર થઇ ગયા હતા. દોસ્તોસ્કી, પોતાના પાત્રોની એવી માનસશાસ્ત્રીય માવજત રશિયા છોડીને તેઓ યુરોપમાં જે ચાર વર્ષ રહ્યા હતા તે દરમિયાન કરતા કે આ ક્ષેત્રે તેમને “ઇલ બ્લેઇઝર’- નવી કેડી કંડારનાર પણ તેમણે જુગારખાનાંઓમાં જેટલું મેળવ્યું હતું તેના કરતાં ઘણું તરીકે ઓળખાવવામાં આવે છે. રશિયાએ જે શ્રેણી પ્રગટ કરી છે વધારે ગુમાવ્યું હતું. પરિણામે તેઓ કરજના બોજ હેઠળ હમેશાં તેમ દોસ્તોએવસ્કીની ઘણી અધૂરી હર તપ્રસ્તોનો પણ સમાવેશ થાય છે. દબાયેલા રહેતા. ઘણીવાર તેમને ઘરમાંની વસ્તુઓ ગિરો મૂક્વાના દોસ્તોયેવકી આજે કેવળ રશિયાના જ સાહિત્ય સ્વામી રહ્યા
પ્રસંગો આવતા. “ક્રાઇમ એન્ડ પનીશમેન્ટ' નામની એમની બીજી નથી, સમગ્ર દુનિયાના સાહિત્યમાં તેમનું સ્થાન અગ્ર હરોળમાં છે.
વિશ્વવિખ્યાત નવલકથાનો કરજના બોજ હેઠળ કચડાયે, એથી જ “યુનેસ્કો' એ એમના નિધનના સેવને વિશિષ્ટ રીતે યાદ ગિરવી રાખનારાઓની લોભવૃતિથી ત્રાસેલ નાયક, એક શાહુકાર કર્યા છે. આજના લેખમાં અને એ પછીના લેખમાં આ અજોડ વૃદ્ધાનું ખૂને કરે છે એ પ્રસંગ આવે છે. આ શાહુકારોના ત્રાસનું સાહિત્યના સ્વામીની કલાની, એના જીવનની અને એ જીવનની જે આબાદ ચિત્રણ તેમણે ઉકત નવલક્થામાં કર્યું છે તેમાં એમને કરુણતાની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
જાત-અનુભવનું જ સંપૂર્ણ પ્રતિબિંબ છે.