________________
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૯-૮૨; પિતાની સામાજીક જવાબદારીના ભાનથી દાન આપે અથવા ભાઈ સૂર્યકાન્તને છેલ્લે પ્રશ્ન છે કે ઘન લેતા આ ધન કેટલેક દરજે સમાજમાં પિતાનું સારું લાગે, કીતિ મળે એવા
કયાંથી આવ્યું તેને વિચાર કરે. આ નાજુક પ્રશ્ન છે. હેતુથી પણ દાન આપે. મોટા ઉદ્યોગપતિઓ કરડે કે લાખે
વધારે પડતી મિલ્કત જેની પાસે છે તે બધી સર્વક
પ્રામાણિક માગે જ મેળવી છે એવું કહી શકાય તેમ રૂપિયાના રટ કે ફાઉન્ડેશન કરે છે. ખરી રીતે, દાન એ પરિગ્રહના પાપનું પ્રાયશ્ચિત છે. આદર્શ સ્થિતિ એ છે કે
નથી. મારું વલણ એવું છે કે તેના મૂળિયાં શોધવા
ન જવું. દાતાનું વધારે પડતું ગૌરવ ન કરીયે પણ તેણે ધન સમાજમાં દાનની જરૂરિયાત ન રહે તેમજ દાન આપી શકે તેટલે
કયાંથી અને કેવી રીતે મેળવ્યું તે શોધવાનું કામ દાન લેનારનું પરિગ્રહ ન હોય. દાન, શરીર માટે વા જેવું છે. રોગ હોય તે
નથી. અત્યારે સમાજમાં એવું બને છે કે કેટલીક વ્યકિતઓએ વાની જરૂરત પડે. સમાજમાં અસમાનતા અને વિષમતા હોય ત્યાં
અનીતિને માગે ધન મેળવ્યું છે. એવી બહુ જાહેર જાણ હોવા દાનની જરૂર પડે. પણ આવી આદર્શ સ્થિતિ કોઈ કાળે હતી નહિ
છતાં, તે વ્યકિત થોડું દાન આપે ત્યારે તેનું વધારે પડતું અને થવાની નથી. એટલે દાનની સદા જરૂર રહેવાની. સામ્યવાદી
સન્માન થાય છે તે થવું ન જોઈએ. આવી વ્યકિત ચારિત્રહીન દેશે એવી સમાજરચના કરવા ઇચ્છે છે કે જેમાં દાનની
હોય તે દાન આપે છે તે લઈએ પણ તેથી તેને વધારે પડતી જરૂર ન રહે અને દાન આપી શકે એટલે પરિગ્રહ કઈ પાસે
પ્રતિષ્ઠા ન આપીયે. દાન આપે છે તેટલી માનવતા તેનામાં છે ન હોય. પણ આવી સમાજવ્યવસ્થા બળજબરીથી ઉત્પન્ન
તે આવકારીયે. પાપી માણસમાં પણ કાંઈક સદ્ભાવના હોય છે. કરેલી અને બળજબરીથી ટકાવી રાખવાની હોવાથી અનેક
તેને ઉત્તેજન આપીયે. અનિષ્ટ પેદા કર્યા છે. તેથી જ ગાંધીજીએ ટ્રસ્ટીશીપની ભાવના બતાવી કે જેમાં વ્યકિત સ્વેચ્છાએ પિતાની જરૂરીયાત કરતા
અતે ભાઈ સૂર્યકાંતે કહ્યું છે કે સમાજમાં અપરિગ્રહવતને
પાળીને જીવનારા સંસારી લોકોને શોધીને તેમનું બહુમાન પર્વના વધારે હોય તેટલી મીલ્કતને પિતાની જાતને સમાજ માટે ટ્રરટી
દિવસમાં કરવું જોઈએ. આ વિષે બેમત હોવાને સંભવ માને અને તે રીતે તેને વહીવટ અને ઉપયોગ કરે.
નથી ચારિત્રશીલ વ્યકિતઓનું સન્માન સમાજ કરે તેમાં ભાઈ સૂર્યકાન્ત બે પ્રશ્નો રજૂ કર્યા છે. ધનનું એટલે કે
સમાજનું કલ્યાણ છે અને સમાજમાં એ થાય છે પણ દાતાનું વધારે પડતું ગૌરવ થાય છે અને દાનમાં મળતું ધત ખરું. રવિશંકર મહારાજ જેવી વ્યકિતઓ સમાજને પૂરો કેવી રીતે અને કયાંથી મેળવ્યું છે તેને આપણે વિચાર આદર મેળવે છે. પર્યુષણ પર્વમાં તપસ્વીઓનું પશુકરતા નથી. બન્ને પ્રશ્નો પ્રસ્તુત છે અને વિચારવા જેવા છે.
સન્માન થાય છે. ૫૦ વર્ષના મારા જાહેર જીવનમાં મેં લાખો રૂપીયાનાં દાન
ભાઈ સૂર્યકાન્ત રજુ કરેલ પ્રશ્નો ઘણુના મનમાં ધૂળતા મેળવ્યા છે. મારે એવો અનુભવ છે કે સમાજમાં – ખાસ કરી
હશે એટલે તે વિષેના મારા વિચારો પ્રબુદ્ધ જીવનમાં રજુ કર્યા છે. જૈન સમાજમાં અને ગુજરાતીમાં-દાનની ભાવના વધી છે. મેટી
૮-૯-૮૨ રકમના દાને સરળતાથી મળ્યા છે. કાર્યકર્તાઓ પ્રતિષ્ઠિત અને
અભ્યાસવર્તુળના ઉપક્રમે પ્રામાણિક હોય અને દાનને સદુપયોગ થશે એવી દાતાને ખાત્રી હોય
શ્રી અશ્વિન કાપડિયાનું પ્રવચન તે દાન આપવાની ઉત્સુક્તા મેં જોઈ છે. યુવાન પેઢીમાં આ ઉત્સુકતા સારા પ્રમાણમાં છે. એક જાતની તંદુરસ્ત હરિફાઈને અનુભવ થાય છે, કાણુ વધારે દાન આપે છે એવી ભાવના જોઉં છું. સામાજિક
ગયા વર્ષે ઓકટોબર માસમાં ત્રણ દિવસ ભાન-Social consciousness વધ્યું છે. દાન આપનારની
માટે “સાવિત્રી” એ વિષય ઉપર શ્રી અશ્વીન ચોગ્ય કદર કરવી એ દાન લેનારની ફરજ છે. તેમાં અતિશયતા કાપડિયાનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, થવી ન જોઈએ. એવા દાતાઓ હું જાણું છું કે
ત્યારે શ્રોતાઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. જેઓ પિતાના દાનની વધારે પડતી જાહેરાત કે પિતાનું વધારે
આગામી તા. ૭-૮-૯ ઓકટોબરના રોજ પડતું સન્માન ઈચ્છતા નથી. પણ એગ્ય જાહેરાત કે સન્માન થાય તેવી ઈચ્છી રહે છે અને તે રવાભાવિક છે. તેથી બીજાને પણ
શ્રી અરવિંદનું જીવનદશન” એ વિષય ઉપર, પ્રોત્સાહન મળે છે.
પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તેમનું વ્યાખ્યાન દાન લેવામાં લાચારી ન ભોગવવી. યોગ્ય રજુઆત કરી જવામાં આવ્યું છે. દાતાની ઈચ્છા થાય તેમ કરવું. કેટલીકવખત વધારે પડતું
બીજું, સંઘના પેટ્રને, આજીવન સભ્ય, સન્માન કે જાહેરાત થાય છે. સમાજમાં એટલી જાગ્રતિ છે કે
સભ્યો બધા મળીને બે હજાર લગભગની લાકને આવી અતિશયતા ગમતી નથી અને દાતાઓ પણ તે
સંખ્યા થતી હેઈ, બધાને કાર્ડ મેકવાનું શકય જાણે છે. દાન આપનાર જેટલા સન્માનને પાત્ર છે તેટલું જ દાન લેનાર અને તેને સદુપયોગ કરી બતાવનાર પણ સન્માનને
રહ્યું નથી, માટે આવા વ્યાખ્યામાં હાજર પાત્ર છે. બલ્ક દાન આપનાર દાન આપી છૂટી જાય છે. તેની રહેવા ખાસ ઉત્સુક હોય એવી વ્યકિતફરજ પૂરી થઈ, લેનારની શરૂ થાય છે અને જીવનભર રહે છે. એને વિનંતિ કરવામાં આવે છે કે પિતાના ગમે તેમ કરી દાન મેળવવાની ઈતેજારી રાખવી નહિ અથવા
નામ-સરનામાં કાર્યાલય પર સત્વર મોકલી આપે. અયોગ્ય શરતો હોય તે પણ નહિ. ધનની બોલબાલા ન થાય.
જેથી નવા મેઈલીંગ લીસ્ટમાં તેમના નામે 1. સર્વેTri; નમાઝત્તે એમ નથી જ. પણ તે સાથે
લખીને તેમને કાડૅ. મેકલવાની વ્યવસ્થા સર્વે સુfor: #iવનમાયત્તે તેમ માનવાની પણ જરૂર
કરી શકાય. '' નથી, યોગ્ય પણ નથી. દાન લેનાર અને આપનાર બન્નેનું ગૌરવ
* : : ' " . સુબોધભાઈ એમ. શાહ | સચવાય તે ઘન લેવાની સાચી રીત છે. બંને પક્ષે
A . . . . . ' કન્વીનર અભ્યાસવતુંલ 'T પ્રમાણભાન જાળવવું. : - . : : : : : : :