SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૨ પ્રબુદ્ધ જીવન જ છે કરી જ ઝિ પશ્ચિમનું સંસારદર્શન T કાન્તિ ભટ્ટ હોય અને સરકારના ટીકા-મક લેખો ન હોય તે જ બેંઈલી લીપીમાં ૦ વર પેટલીકરે “પાટીદાર” નામના માસિકપત્રનું નામ છપાય છે. આને કારણે જગતનાં અંધજનોને માત્ર એક તરફી વિચારો જ બદલીને પછી “સંસાર” નામનું માસિક ચલાવીને બંધ કરી જાણવા મળે છે. સમાજવાદના વિચારે કે બીજા ક્રાંતિકારી વિચારોનાખ્યું તે પછી આપણા સમાજ કે સંસારનું દર્શન કરાવે તેવું કોઈ વાળા મેગેઝિને તેમને વાંચવા મળતાં નથી એટલે બ્રિટનની એક માસિકપત્ર ગુજરાતીમાં પ્રગટ થતું નથી. લાંડનથી “સોસાયટી”. સંસ્થાએ ક્રાંતિકારી વિચારો કે સમાચારો હોય તેવા મેગેઝીનમાંથી નામનું માસિક નહિં, પણ સાપ્તાહિક પ્રગટ થાય છે. પ્રબુદ્ધ જીવન બ્રેઈલ લીપીમાં લેખ તૈયાર કરવા માંડયા છે. તેને “ઓલ્ટરનેટીવ જેવી સાદાઈથી તે છપાય છે અને તેના સવાલાખ જેટલા લવાજમ ટોકિંગ ન્યુઝપેપર કલેકલીવ” નામની સંસ્થા પ્રગટ કરે છે. આ નવી ભરાતાં હતાં તે હમણાં ઓછાં થયા છે. આ ‘ન્યૂ સોસાયટી'માં કેટલાક જાતના વિચારોવાળું ઈંઈલી લીપી. મેગેઝિન વર્ષે રૂ. ૬૮ ના ઉપયોગી સર્વે પણ કરાય છે. તેના કેટલાક નમૂના: લવાજમથી અંધજનોને મળે છે. . (૧) બ્રિટનમાં જોવામાં આવ્યું છે કે ગૃહિણીઓ કરતા કામે (૪) ન્યુ સોસાયટીના ઓગસ્ટ ૧૯૮૧ના અંકમાં રાતપાળીનું જનારી મહિલાઓ ઓછી બીમાર પડે છે. ૧૨૭૯૭ જેટલી ૪ થી કામ કરનારા કે રાતને સમય ગાળનારા લેકોની વાત આપવામાં ૬૪ વર્ષની વયની મહિલાઓનું સર્વેક્ષણ કરવામાં આવેલું તેમાં આવી છે. આ પ્રકારના રાત્રિજીવનની બુદ્ધિધમતોને ગમે તેવી અમેરિકન મહિલાઓ પણ હતી. ઘરે બેસી રહેતી અપરિણીત સ્ત્રીઓ વાત ભાગ્યે જ કયાય પ્રગટ થઈ હશે; શ્રી ગુરે મેલબીને લખેલા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ પણ વધુ બીમાર રહેતી હતી જયારે આ લેખને સાર: ગમે તેવી સામાજિક કઠણાઈ આવી પડી હોય છતાં નેકરીએ જનારી “જગતમાં પહેલાં આપણે દિવસના સમયમાં જ કામ કરનારા શ્રીઓ ઓછી બિમાર પડતી હતી. આ સર્વેક્ષણ કરનારી સમાજ જીવો હતે. વહેલી પરોઢિયે શરૂ કરી સાંજ સુધી કામ કરતા હતા. સેવિકા શ્રીમતી કોન્સન્ટસે તારણ કાઢયું છે કે બહારનું કામ કરવાથી ગામડાંના ખેડૂતે ૭ વાગે વાળુ કરીને સૂઈ જતા. જયારે પુરાણા સ્ત્રીને કશીક સિદ્ધિ મેળવ્યાનો અનુભવ થાય છે. તેના સામાજિક માનવીએ અન શોધ્યું ત્યારે તેને ઉપયોગ રાંધવામાં અને પછી સંપર્કો વધે છે. પાડોશીઓની એકની એક કુલીઓથી તે દૂર રહે ભેગા મળીને તાપવામાં કર્યો. એ પછી મિલીટરીના કેમ્પમાં અગ્નિનો છે. નોકરી કરનારી સ્ત્રીનું સ્વમાન વધે છે. આ બધી ચીજો સ્વાથ્યને ઉપયોગ થતો, દેવળામાં પણ ઉપયોગ થતો હતો. મોડી રાત્રે કોઈ સાર રાખવામાં કામ કરે છે. જયારે ગૃહકામ કરતી સ્ત્રી સામાજિક મુસાને માર્ગદર્શન આપવા જૂની વીશીઓ પણ અગ્નિ પટાવતી રીતે એકલી પડી જાય છે. તેના ઘરકામમાં કુશળ હોય તે સિદ્ધિની હતી. ૧લી સદીમાં રેમમાં પૈડાંના વાહનોને માત્ર રાત્રે જ લાવવાની બહુ ગણના થતી નથી, પરંતુ એવું જોવામાં આવ્યું છે કે જે સ્ત્રી : છૂટ હતી જેથી દિવસના ભાગમાં ગીરદી ન થાય.” માત્ર ગૃહિણી તરીકે જ કામ કરતી હોય પણ પતિની ઘણી બધી જવાબદારી સ્વીકારતી હોય તે બીજી સ્ત્રીઓ કરતાં વધુ તંદુરસ્ત ....પણ ૧૯મી સદીમાં જે વટે વશળના એન્જિન ધ્યા. રહે છે. તેમને બીમાર પડવાની ફુરસદ જ હોતી નથી. પછી મેડી રાત સુધી જાગવાના પગરણ થયાં. પ્રથમવાર ૧૮૦૩માં ગેસ વડે દીવા પ્રગટાવવાનું વિલિયમ સુર કે શરૂ કર્યું. એ પછી ધીરે - (૨) “ન્યુ સોસાયટી”માં માત્ર બ્રિટનના રસમાજની જ વાત ધીરે લંડનની શેરીઓમાં ગેસના દીવા મૂકાયા. રાત્રે દીવાઓ આવ્યા નથી હોતી. દા.ત. મેકસીકોના કેનન ગામે ૨૨ જેટલા ગરીબ અને પછી ધીરે ધીરે રાતના મનોરંજનના ઉદ્યોગ ખીલ્યા.” તવંગર દેશની શિખર પરિષદ ભરાઈ ગઈ તેમાં પશ્ચિમ જર્મનીના “ગેસના દીવા અને ઔદ્યોગિકરણને કારણે ફેક્ટરીમાં પણ ભૂતપૂર્વ વડા પ્રધાન વીલી બ્રાન્ચે તૈયાર કરેલ અહેવાલ શર્શાવાને હતો. આ અહેવાલની વિગતે કોઈ ભારતીય વર્તમાનપત્રોએ પૂરેપૂરી રાતપાળી આવી. ૧૮૮૭માં કાર્લ માકર્સે જાહેર કર્યું કે- “રાતપાળી પ્રગટ કરી નહોતી. ન સોસાયટીએ તે ગરીબ દેશની હાલત અંગેના એ માનવીનું શોષણ કરવાની એક નવી રીત છે.” એ પછી ૧૮૮૨માં અહેવાલની ચર્ચા છે. ૭મી મે ૧૯૮૧ના રોજ એક લેખ દ્વારા કરી થોમસ એડીસને ઇનકેસન્ટ લેપની શોધ કરી અને રાતપાળી હતી. આ અહેવાલની નકલે બ્રિટનમાં રૂા. ૪૦ના ભાવે ખપતી માટે વીજળીના દીવા મળતા થયા. ૧૮૮૯માં ઓસ્ટ્રિયાના કાર્ડ હતી. બ્રિટનના લોકોએ ગરીબ દેશોની હાલત જાણવા ૧.૧૬ લાખ વિલ્સબશ નામના કારીગરે આ દીવા માટે ધાતુના ફિલામેન્ટ તાર નકલો વેચાતી લીધી હતી અને તેમાંથી ૧૫૦૦૦ જેટલી ઝેરોકસ તૈયાર કર્યા એટલે રાત્રીને ઉજાળવાની વ્યવસથી જડબેસલાખ થઈ ગઈ. કોપીએ પણ તૈયાર થઈ હતી. વીલી બ્રાન્ડની એક દરખાસ્ત બહુ જ રએ પછી રાત્રે કામ કરવાની વૃત્તિ વધવા માંડી અને જગન ભરમાં સુંદર હતી, દરેક સમૃદ્ધ દેશે તેના સંરક્ષણ ખર્ચ ઉપર અમુક ૨૪ કલાક કામ ચાલુ રહે તેવી ટેકનોલોજીની પ્રગતિ થઈ.” વૈરિછક કર નાખવે, આ કરની રકમ એકઠી થાય તે ગરીબ દેશોને “મોટા ભાગની ફેકટરીઓમાં ત્રણ પાળી હોય છે. કન્ટીન્યુસ સહાયરૂપે આપવો. આ સહાય એ રીતે આપવી કે ગરીબ દેશે સેસવાળા રિફાઈનિંગ ટે પણ ઊભા થયા છે. જગતના ધનિક પૈસાવાળા દેશોને જે કાચા માલે મોકલે છે તે કાચી ચીજોના દેશોમાં ૨૪ કલાક કામ કરતી પોસ્ટ ઓફિસે, રેડીમોગુહા, હોટલ, ભાવ ટકાવી રાખવા માટે તે રકમને ઉપયોગ થઈ શકે. આમ હોસ્પિટલ અને ૨૪ કલાક ખુલ્લી રહેતી દુકાને પણ ઊભી થઈ છે થવાથી ગરીબ દેશની હૂંડિયામણની સ્થિતિ હાલકડોલક રહેવાને બસ, એરલાઈનના વિમાને, ટેડની સર્વિસ પણ ઘણા દેશમાં ૨૪ બદલે સ્થિર રહી શકે. કલાક મળે છે. વીજળી તે ૨૪ કલાક મળે છે. પોલીસ પેટ્રોકિંગ (૩) જગતમાં અંધજને માટે બ્રેઈલી લીપીમાં અમુક છાપાઓ રાત્રે ચાલે છે. ટેમિફેન અને કોમ્યુટર ડેટા પ્રોસેસિંગ પણ રાતભર ચાલે છે. અમેરિકામાં બેન્કો પણ રાત્રે ચાલે છે.” કે મેગેઝિને પ્રગટ થાય છે. પણ મોટે ભાગે સરકારે કે સરકારને આશરે રહેતી ચેરીટીની સંસ્થાએ આ મેગેઝીનને બ્રેઈલીપીમ “ અમેરિકામાં ઈમરજન્સી અને રિપેર માટેની સેવાઓ ૨૪ બ્રગટ કરતી હોઈને જે મેગેઝિનમાં રૂઢિગત વિચારોવાળા લેખે કલાક મળે છે. એ ૨૪ કલાકની સેવામાં તાળા રિપેર કરનારા
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy