________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૨
-
-
ગાલીબની ફૂલપાંખડી
' D હરીન્દ્ર દવે [૨]
પ્રતીક્ષા છે. કોઈક આવવાનું છે. દરવાજા પર જ ઊભા રહેવાનું - દર રહેને કો કહા ઔર કહેકે ઐસા ફિર ગયા,
નિર્માણ છે. પણ દરવાજા પર સતત ઊભા રહેવાને કારણે પોતે ૪
પોતાના ઘરને દરવાન હોય એવી સ્થિતિ થઈ ગઈ છે. એટલે જિતને અરસે મેં મેરા લિપટા હુઆ બિસ્તર ખુલા,
પ્રિયતમાને ઠપકો આપે છે. વન કેટલું ક્ષણભંગુર છે એ વાત કવિને કહેવી છે, પણ કવિ આ જ ઠપકો પ્રભુને આપ્યું હોય એ રીતે આ શેરને વાંગી નિવેદનથી કામ નથી લેતા. સૂચનથી પણ કામ નથી લેતો. એ તે જુએ. પ્રભુના સાક્ષાત્કારની આશામાં દેહની તમામ પ્રકારની કોઈક અલગારી વાત કહી દે છે અને પછી જાણે આપણને કહે છે: અશુદ્ધિઓ સામે ચોકી કરતે ભકત આ ચિત્કાર કરે, ત્યારે પણ તમે સમજી લ્ય, મારે જે કહેવું છે એ.
કેઈક અર્થ અવશ્ય નીકળે છે. કવિ અહીં કહે છે: મને તમે તમારા દરવાજા પર રહેવાની
જી હૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાતદિન અનુમતિ આપી. પણ તરત જ તમે નો વચનમાંથી ચલિત થયા;
બેઠે રહે તસવ્વરે જાનાં કિયે હુએ. કહ્યું હતું એમાંથી ફરી ગયા. હજી મેં લપેટેલે બિસ્તર છે, ત્યાં
તન્ન સરળ શેર છે, પણ એમાં એક શબ્દએવો છે જેના પર તો તમે તમારી અનુમતિ પાછી ખેંચી લીધી.
આખા યે શેરની કવિતા ટકી રહી છે. “ફિર' શબ્દ એમાંથી કાઢે, બિછાનાને પાથરવા જેટલો સમય થાય, એટલા જ સમયની અને આખા | શેરની ગહનતા ચાલી જશે. જિંદગી છે.માણસને દુનિયામાં આવવા કહેવાય છે. એ હજી પિતાને
પ્રેમની મુગ્ધતાને એક જમાનો હોય છે ત્યારે માણસને એટલી પથરાટ પૂરો પણ ન કરે, ત્યાં તો એને દુનિયામાંથી વિદાય લેવાને
નિરાંત હોય છે અથવા માણસ આટલી નિરતિ મેળવી લે છે કે સમય આવી પહોંચે છે, એ બિછાના પર આરામ લેવાનો મોકો તે
રાત દિવસ પ્રિયતમાની કલ્પનામાં કયાં વીતે એની જ ખબર પડતી તેને મળતો જ નથી. જન્મ અને મૃત્યુ: આ બે બિંદુઓ વચ્ચે પથ
નથી! પ્રિયતમાની કલ્પનામાં જ એ બેસી રહે છે. રાનું જીવન તો ઝાકળની માફક હજી પ્રગટે તેવું જ ઊડી જાય છે. શાહિદે હસ્તિ-એ-મુતલક કી કમર હે આલમ,
આ મુગ્ધ દિવસે વધુ રહેતા નથી. પ્રેમની નિર્દોષતા કાયમ રહેતી લોગ કહેતે હૈ, કિ હૈ: પર હમે મંજૂર નહીં
નથી હૃદયની દુનિયા પર બુદ્ધિના પહેરેગીરો ઝાઝે સમય ગાફેલા
રહેતા નથી. પછી પણ પ્રેમ હોય છે. પણ પ્રેમની એ મુગ્ધતા ગાલિબની ગહનતા આસ્વાદ્ય હોય છે. એમાં પણ એ સરળતાના
કયાં રહી? ભવભૂતિના રામની માફક આપણે પણ નિ:શ્વાસ મૂકી વાઘા ઢીને આવે, ત્યારે એની સંકુલતા એર દિલચશ્ય બની જાય
છીએ: ‘તે હિ ને દિવસે ગતા”—રો દિવસે હવે ગયા. છે. એક સરળ અતિશયોકિતને આધાર લઈ કવિ અહીં વાત કરે છે. આ દુનિયા પરમ પુરુષની કમર છે. લોકો કહે છે કે એ છે, પણ
દુનિયાદારીની ભીડ પ્રેમની મુગ્ધતાને ટકવા દેતી નથી, ત્યારે મને એ મંજૂર નથી
ફરી એકવાર એ મુગ્ધતા માટેની જ હૃદયમાં કોક ઊંડાણમાંથી - કવિએ અતિશયોકિતમાં પ્રિયતમાની નાજુક કમરને જાણે કમર
અરંભાયા વિના રહેતી નથી. આ ફરી’ શબ્દને મહિમા ન સમાય અસ્તિત્વ જ ન હોય એવી બનાવી દે છે.
તે તમે સ ભાગી છો: હજી પ્રેમના મુગ્ધ દિવસેમ છો, સમજાય તો
આ નિસાસે તમારા હૃદયમાંથી કવિએ સવાસો વરરા પહેલાં ગાલિબ અહીં પૃથ્વીની આ આલમની વાત કરે છે. આ આખીયે
ખેંચ્યો હતો. આલમ જાણે કે કોઈ પરમ તત્વની, પરમ શકિતની કમર છે. લોકો એ છે એમ માને છે, પણ ખરેખર તો જાણે એ છે જ નહીં!
દિવસે ઉઠા લુન્હ એ જહવા એ ભ'આની, 'લોકેને મન આ દુનિયા છે: પણ મર્મરી બરાબર જાણે છે કે
-એ-ગુલ આઈના એ બહાર ના હૈ. આ દુનિયા જેવી કોઈ જ હસ્તી નથી. આ બધું જ એ પરમ પુરુષની લીલારૂપ છે.
હૃદયમાંથી અર્થના ચહેરાઓને આનંદ પ્રગટ થઈ રહ્યો છે:
વસંતનું દર્પણ ફૂલ વિના બીજો કોઈ અર્થ નથી. વાદા અનેકી વફા કીજે, યહ કયા અંદાજ હય? તુમને કર્યો સેપી હૈ મેરે ઘરકી દરબાની મુગે?
માત્ર આટલે અર્થ વાંચ્યા પછી–માત્ર આ ભાવને મનમાં
આત્મસાત કર્યા પછી બીજું કશું કહેવાનું મન થતું નથી. આ શેર વાંચી તમે હસશો કે રડશે?
કવિ અર્મના ચહેરાઓ જે શબ્દ વાપરે છે. કવિતા વાંચે કવિ એક વિદપૂર્ણ ઉપમાથી વાત કરે છે. પણ જે કહે છે
ત્યારે તમે ઠંડાગાર શબ્દો નથી વાચતા, ચહેરાઓ વાંચતા હો છો, એ કરૂણતમ છે.
સંવેદના વાંચતા હો છે. વસંતનું દર્પણ ફલ એમ કહીને કવિતાનું એ પ્રિયતમાને કહે છે: ‘તમે મિલનને કૅલ આપ્યો છે, તે દર્પણ મન એમ તો કવિ સૂચવે છે, પણ મને વિવિધ અને પ્રતિ પૂરો કરો. આ તમારી કેવી રીત છે! તમે મારા ઘરની ચોકીદારી બિબિત કરતા ફ લોને સમાવી શકે એવું ઉદ્યાન હોવું જોઈએ. કરવાનું કામ મને શા માટે સેપી રાખે છે?
પાલિક; શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: સી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ-૪૦૦૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦૦૦૧.