________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૬: અંક: ૩
પ્રબુદ્ધ જીવન
મુંબઈ ૧ જૂન ૧૯૮૨, મંગળવાર
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાફિક વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિગ ૬૦
છૂટક નકલ રૂા. ૧-૦૦ ૨ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ ને ચાર રાજ્યો માં ચુંટણી -
[] ચીમનલાલ ચકુભાઈ
શરાજ - પશ્ચિમ બંગાળ, કેરળ, હરિયાણા અને હિમાચલ નથી. એટલું જ નહિ પણ ક્યાંય રાત્તા પર આવે એ પણ સંભવ
' પ્રદેશ - માં ધારાસભાની ચૂંટણી થઈ. તે સાથે દર ગાતા નથી. બલ્ક, કેન્દ્ર અને રાજ્યોમાં જુદા જુદા પક્ષમાં રસ્તા પર રાજ્યમાં ૧૫ વિધાનસભા અને ૭ લોકસભાની પેટાચૂંટાળીરો થઈ. હોય તેવી પરિસ્થિતિ વધતી જાય છે. તામિલનાડુ અને કાશમીર, પરિણામે અણધાર્યા નથી તેમ નિરાશાજનક પણ નથી.
ત્રિપુરા અને મણિપુરમાં અન્ય પક્ષો સત્તા પર છે. આસામ હાલકપશ્ચિમ બંગાળમાં સામ્યવાદી મરચાને ૨૯૮માંથી ૨૩૮
ડોલક છે. પૂર્વાચલના રાજ્યોમાં અરિશરતા છે. બેઠક મળી. કોંગ્રેસ અને તેના સાથીઓને ૫૪, અન્ય ૨. પશ્ચિમ
કેરળમાં કોંગ્રેસની આગેવાની નીચેના મરચાને બહુમતી મળી બંગાળના ચૂંટણી પ્રવાસ દરમિયાન સામ્યવાદી પક્ષ ઉપર પ્રહારો
છે એટલે તે મેર સત્તા પર આવશે. ૧૪૦માંથી ૭૭ બેઠક આ કરવામાં ઇન્દિરા ગાંધીએ બાકી રાખી ન હતી. સામ્યવાદી પક્ષનરી
મરચાને મળી છે. સામ્યવાદી પક્ષની આગેવાની નીચેના ડાબેરી મોરજાય એવી તો કોઈ શક્યતા જ ન હતી, પણ ૩/૪ બહુમતી મળશે
ચાને ૫૯ બેઠક મળી છે. ચાર અપક્ષે છે. કોંગ્રેસને મેર ૧૧ પાને એવું સામ્યવાદી પક્ષે પણ ધાર્યું નહિ હોય. પશ્ચિમ બંગાળમાં શંભુમેળે છે. તેમાં કોંગ્રેસને ર૦ બેઠક જ છે. દરેક પક્ષ પોતાની સામ્યવાદના મૂળ હવે એટલા ઊંડા ગયા માનવા જોઈએ કે ત્યાં | કિંમત માંગશે. કિંમત ન મળતા પક્ષાન્તર કરે. કેરળની અસ્થિરતા સામ્યવાદી પક્ષનું શાસન લાંબે સમય રહે એ હકીકત સ્વીકારવી જાણીતી છે. ત્યાં રસામ્યવાદી પા પણ, બંગાળ પેઠે બહુમતી મેળવી જોઈએ. ચૂંટણી મારફત સામ્યવાદી રાત્તા પર આવે તે નવો શકર્યો નથી. કેરળનું દુર્ભાગ્ય છે કે ત્યાં વધુમાં વધુ- લગભગ ૧૬. - પ્રયોગ છે. આપણે ત્યાં લોકશાહી છે તેથી જ શકાય છે. એક રાજકીય પક્ષે છે. કેરળમાં રથી વધારે શિક્ષણ છે. કેથલિક ચર્ચ અને રીતે આવકારદાયક છે. બીજા દેશમાં સામ્યવાદી પક્ષના શાસન સાથે મુસલમાનોનું ઠીક જોર છે. ૧૯૫૮ માં સામ્યવાદી પક્ષને ઈન્દિરા સરમુખત્યારી અને વિરોધીઓનું દમન તથા તેમના ઉપર અત્યા- ગાંધીએ તે વખતના કોંગ્રેસ પ્રમુખ તરીકે ઉથલાવ્યો ત્યારથી કેરળમાં ચારોનો અનુભવ છે. અલબત્ત, બંગાળમાં સામ્યવાદી પક્ષે આપના અસ્થિરતા રહી છે. એ અસ્થિરતા ચાલુ રહેશે એમ જણાય
છે. આવા શંભુમેળાને મારી કોઈ સ્થિર કે અસરકારક તંત્ર આપી બંધારણના માળખામાં રહી, શાસન કરવાનું છે. આપણા બંધારણમાં
શકે તેવી શકયતા નથી. રાજ્યની સત્તા મર્યાદિત છે, કેન્દ્રને વિશાળ સત્તા છે. છતાં, પિતાની મર્યાદામાં રહી, બંગાળનું સામ્યવાદી શાસન, સામ્યવાદી
હરિયાણામાં, આ લખું છું ત્યારે ૯૦ માંથી ૮૯ બેઠકોના પરિનીતિને વધુમાં વધુ અમલમાં લાવવા પ્રયત્ન કરી શકે અને કેન્દ્ર
ણામ જાહેર થયાં છે. કેંગ્રેસને ૩૬, લેકદળને ૩૨, ભાજપને અને રાજ્યના સંબંધે રાતન તંગ અને સંઘર્ષવાળા રહે, જ્યોતિ
પાંચ અને અપક્ષેને ૧૬. એમ લાગે છે કે ભાજ૫ અને અપબસુ હવે, શાસન કરશે. આ પ્રયોગ જોવા જેવો થશે.
ક્ષામાંથી કેટલાક લોકદળને ટેકો આપશે અને કદળ સત્તા પર '
આવશે, હરિયાણા, આયારામ - યારામ માટે પ્રખ્યાત છે. હરિયાઇન્દિરા ગાંધીના ઘૂંટાણી પ્રચારને એક મુખ્ય મુદ્દો એ હતો કે
કાના ત્રણ લાલો- ભજનલાલ, દેવીલાલ અને બંસીલાલ. - કાવાકેન્દ્રમાં જે પક્ષનું શાસન હોય તે જ પક્ષનું શાસન રાજ્યોમાં પણ
દાવામાં એકબીજાથી ઊતરે એવા નથી. ભ્રષ્ટાચારની સીમા નથી, હોય તે પ્રજાના હિતમાં છે. આ મુદા પાછળ એક છૂપી ધમકી રહેલી છે કે રાજ્યમાં અન્ય પક્ષનું શાસન હશે? તે કેન્દ્રની પૂરી સહા
ત્યાં હજી ચરણસિહનું વરસ છે. પણ ચરણસિહ અને દેવીલાલ
કયાં સુધી સાથે રહેશે તે વિષે શંકા છે. દેવીલાલને લોકદળમાંથી નુભૂતિ અને સહકાર નહિ રહે. આવી માનસિક સ્થિતિ સ્વી માવિક
ચૂરણસિંહે બરતરફ કર્યા હતા. વળી પાછા લીધા અને દેવીલાલ પાછા છે. વિરોધ પક્ષને નંગ કરવા, કેન્દ્રને શાસક પક્ષ બધા પ્રયત્ન કરે.
આવ્યા, જાન્યુઆરી ૧૯૮૦ માં ઈંદિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં સમવાયતંત્રમાં આવી શકયતા કપેલી છે, પણ અંતે સરળ શાસનને આધાર રાજ્ય અને કેન્દ્ર વ૨ોના સહકાર ઉપર નિર્ભર છે. કેટલાય :--
... ત્યારે જનતા પક્ષ વતી ભજનલાલ સત્તા પર હતા. સાગમટે પક્ષાવિષયો એવા છે કે જેમાં કેન્દ્ર અને રાજ્યને કાયદા કરવાની સમાન
+ાર કરી, કેગ્રેિસમાં જોડાયા. દેવીલાલ તેવું નહિ કરે તેની ખાતરી
જારી કરી, રાત્તા છે. Concurrent list નાણાકીય પરિસ્થિતિ એટલી
નહિ, તેને કોંગ્રેસનું નેતાપદ આપે અને મુખ્ય મંત્રી થવા દે તે બધી સંકળાયેલી છે કે ડગલેને પગલે મતભેદ કે સંઘર્ષ જાગે.
તેમ કરતાં ખચકાય નહિ. જો કે અત્યારે તેમ કરવાની દેવીલાલને
જરૂર નથી. પણ ૧૬ અપક્ષો કયાં ઢળ અને તે કારણે શું ખટપટ છતાં, આ ચાર રાજ્યોની ચૂંટણી બતાવે છે કે કેન્દ્ર અને થશે તે કહેવાય નહિ. . . . રાજ્યમાં એક જ પક્ષ સત્તા પર હોય તે સારું એ મુદ્દાના પ્રશ્ન હિમાચલ પ્રદેશમાં, આ લખું છું ત્યારે, ૬૮ માંથી ૬૦ અસ્વીકાર કર્યો છે. ચારમાંથી કોઈ રાજ્યમાં કોંગ્રેસને બહુમતી મળી બેઠકનાં પરિણામ જાહેર થયાં છે. કોંગ્રેસ અને ભાજ૫ દરેકને ૨૯,
Rા ૧ી.