SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Regd No- MH. By/South 54---ળો:-) Licence No.: 37 . . . . . It - પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ:૪૬ અંક: ૧૨, મુંબઈ ૧૬-૧૦–૮૨ એકબર, ૧૯૮૨, શનિવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦: પરદેશ માટે શિલિંગ ૬૦ - મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક છૂટક નકલ રૂ. ૧-૦૦ - તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, સહતંત્રી રમણલાલ ચી. શાહ મારી કસોટી , , * ચીમનલાલ ચકુભાઈ શાહ દુઃખમાં અથવા સંકટમાં માણસની પરીક્ષા થાય છે, ખાસ દેહમાંથી ચેતન ઊડી જાય એટલે દેહને બાળી નાખવાનો જ કરી તેની શ્રદ્ધાની અને તેના ધયની. સદભાગ્યે અત્યાર સુધી રહે. ચેતનના સ્વરૂપનું અને ગતિનું જ્ઞાન નથી. પણ એ ચેતન જિંદગીમાં મને એવું દુઃખ નથી પડયું કે જેને કાળજે ઘા અમર અને અવિનાશી છે. શ્રીમદ રાજચન્ટે કહ્યું છે. તેમ વાગે. પણ હવે ૨૩ વર્ષ પછી ગંભીર માંદગી આવી છે, તેમાં ચેતન પામે નાશ તો કેમ ભળે તપાસ.” ચેતન, ચેતનમાં જ મારી કસોટી થશે એમ લાગે છે. સત્તર દિવસથી હોસ્પિટલમાં ભળે-વિશ્વમૈતન્યમાં—અને એ જ એનું અંતિમ ધ્યેય અને છું. નિષ્ણાત ડોકટરો, શાન્તિલાલ મહેતા, શિરીષ ભણસાલી, લક્ષ્ય છે. એ જ મેક્ષ છે. આ જીવનું, આત્મા તરીકે જુ 'કેલાબાવાળા, અર. જે. શાહ, આર. એચ. મહેતા, અસ્તિત્વ કાયમ રહે એને હું મેક્ષ નથી માનતા. પણ ડિ. સાંગાણી વગેરેએ પૂરી તપાસ કરી અને એ મહાસાગરમાં નદી વિલીન થઈ જાય તેમ વિશ્વમૈતન્યનો આ નિર્ણય પર અગ્યા છે કે એપરેશન કરવું પડશે. પેટમાં કંઈ અંશ, બ્રહ્માંડમાં વિલસી રહેલા ચૈતન્ય મહાસાગરમાં વિલીન ગાંઠ છે, તેને ઓપરેશન સિવાય બીજો ઉપાય નથી. મારી ૮૧ થઈ જાય એ જ એને મોક્ષ છે, તેમ થવા વર્ષની ઉંમર અને નબળા શારીરિક સ્થિતિ જોતાં મને સંકોચ માટે ચૈતન્ય શુદ્ધ થવું જોઈએ અને એ શુદ્ધ કરવું એ હતો, પણ છેવટ ઓપરેશન માટે મેં સંમતિ આપી છે. જીવનની સાધના છે. આટલું અલ્પમતિથી સમજો છું. આવતી કાલે ગુરૂવાર તા. ૭મી ઓકટોબરે સવારે ૮ વાગે જીવનના રહસ્યને તાગ પામી શકાતો નથી અને અન્ત ગીતામાં કહ્યું છે તે સ્વીકારવું એ જ માર્ગ છે. ઓપરેશન થશે. મનમાં લેશ પણ ચિન્તા કે ભય નથી. ઇશ્વરઃ સર્વ ભૂતાનામ, હૃદયે અજુન તિષ્ઠતિ સંપૂર્ણ શાંતિથી અને પ્રસન્ન ચિતે ઓપરેશન કરાવીશ. ઈશ્વરની ઇચ્છા હશે એમ થશે. ડોક્ટરને ખાત્રી છે ભામયન સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયા કે કઈ જોખમ નથી. હોસ્પિટલ-જૈન કિલનિક-એક રીતે મારી વસીને સર્વ ભૂતોનાં હૃદયે પરમેશ્વર, પોતાની હોસ્પિટલ છે, જ્યાં સંપૂર્ણ કાળજી અને સારવાર માયાથી ફેરવે સહુને, જાણે યંત્ર પરે ધર્યા. થાય છે. આથી વિશેષ કેઈ અપેક્ષા ન હોય. હવે એમ લાગે છે કે સારું થશે તે ઠીક છે અને કંઈ જે અનુભવ અટલાં વર્ષોથી થતો આવ્યો છે તે અનુભવ વિપરીત થાય તે પણ લેશ ચિન્તા કે ભય નથી, મારી આ માંદગી દરમ્યાન ધણે વ્યાપક રીતે અને સુખદ અનુભવ પ્રાર્થના સદા રહી છે: થયે. હજારો લોકોને પ્રેમ, સદભાવ, શુભેચ્છાઓ છે અને પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ, એ જ મારા જીવનની મેટી મૂડી છે. આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર, આવા પ્રસંગે મન અંતર્મુખ થાય એ સ્વાભાવિક છે. આપબળે મારગ જોઇને ચાલવો, હામ ધરી મૂઢ બાળ, દીર્ધકાળના જીવન ઉપર દ્રષ્ટિપાત કરું છું, ત્યારે જોઉં છું કે હવે માંગુ તુજ આધાર, ઘણી ભૂલ થઈ છે, ખલન થયા છે; કેટલાક ગંભીર પણ. તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમભેર, છતાં એને કોઈ બેજે કે ભાર મારા મન ઉપર નથી. આરસ નિ મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર, ઉપરથી પાણી સરી જાય એમ એ બધુ સરી ગયું છે અને દાખવી પ્રેમળ જ્યોતિની સેર.” ‘જીવનવિકાસ અવિરતપણે ચાલુ રહ્યો છે. બાર વર્ષથી “પ્રબુદ્ધ જીવન'ના હજારો વાચકો સાથે ગાઢ વિત્યાં વર્ષો ને લેપ સ્મરણુથી, અમીયતાને સંબંધ થયા છે. મારા જીવનને એ પરમ આનંદ ખલન થયા તે સર્વ છે. ઈશ્વરની ઇચ્છા હશે તે એ સંબંધ ફરીથી ચાલુ રહેશે મારે આજ થકી નવું પર્વ. અને ત્યાં સુધી સહુને પ્રેમપૂર્વક પ્રણામ કરું છું. એ જ ભાવ સદા મનમાં રહ્યો છે. બુધવાર તા. ૬-૧૦-૧૯૮૨, રાત્રે ૯-૩૦ વાગે. - એમ કહેવાય છે કે દદીને પ્રબળ જિજીવિષા હોય તે તા. ક, દર્દ છતાં, જીવન ટકી રહે. મારામાં એવી જિજીવિષા નથી. પૂ. ચીમનભાઈના આ લખાણ પછી બીજે દિવસે સવારે જૈન ધર્મમાં કહ્યું છે કે જીવવાની ઇચ્છી ન કરવી, મરવાની તેમનું ઓપરેશન સુખરૂપ પતી ગયું છે. નબળાઈ ઘણી છે, ઈચછા પણ ન કરવી; કેમ બંધ પ્રમાણે આયુષ્ય રહે. - પરંતુ કમશઃ તેઓ તંદુરસ્તી પ્રાપ્ત કરીને આપણી વચ્ચે ' 'તાત્ત્વિક દૃષ્ટિએ વિચારું છું તે દેહ અને આત્મા ભિન્ન જલદી આવી જાય એવી કે ઈશ્વરને આપણું સૌની પ્રાર્થના છે એવી પ્રતીતિ છે. મૃત્યુ એનું મોટું પ્રમાણ છે. આ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ અને સંધને પરિવાર,
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy