________________
તા. ૧-૩-૮૨ બુદ્ધ જીવન
૨૦૭. મારી હાજરીમાં ખેંરયો. તેણે મને કહયું - નર્કમાંથી અમને
ટા ભાગની મહિલા માનસચિકિત્સકો અમેરિકાથી ચાવી સ્વર્ગમાં લાવવામાં આવ્યા. અહીં મરીને અમે ઈશ્વર પાસે હતી અને તેઓ “એકસ્પીરીઅન્સ’ ના સ્વાનુભવો કહેવાનું ચૂકતી જઈશું.”
નહિ. ટ્રાન્સપર્સનલ કોન્ફરન્સના પ્રમુખ ડો. સ્ટેનીફ થ્રોફ સાવમધર ટેરેસા આટલી ઉંમરે પણ બાળકો પાસેથી કંઈક શીખે કીએટ્રીના વિષય સાથે એમ. ડી. થયેલા છે. તેમના પત્ની ક્રસ્ટીના છે. અમેરિકાના પૈસાપાત્ર કુટુંબમાં અપંગ બાળક જન્મે. તે ફ હઠગ શીખવે છે. તેમણે સ્વામી મુકતાનંદની હાજરીમાં અમેરિકને મધર ટેરેસાના આશ્રામ માટે જગ્યા આપી, આ અપંગ - જે “અનુભવ” કર્યો તેનું વર્ણન કર્યું હતું. કેટલાક શ્રોતાઓ કહેતા બાળકના માતાપિતાએ મધર ટેરેસાને કહે, “અમારા પુત્રે એમને હતા કે, “આપણી પોતાની જ વાત આ લેક નવી ઢબે કહે છે.” પ્રેમ કરતાં શીખવ્યું. એટલે અમે તેને પ્રોફેસર ઓફ લવ મારા પિતા હીરાના વેપારી હતા. અમારે ત્યાં કોઈ યુરોપિયન કહીએ છીએ.' મધર ટેરેસાએ અપંગ બાળકના માબાપને કહj, ઇરાક જમવા આવે ત્યારે ખૂબ જ ચાહત સાથે છાશ પીવે ત્યારે
પ્રેમ હું ઈસુ પાસેથી શીખી પણ કોઈએ અપંગ હાલતમાં પણ અમને છાશમાં કંઈક નવું અર્થ ભાસતો અને તે પછી અમે છાશ હસતાં રહેવાનું શીખવ્યું હોય તે આ બાળકે શીખવ્યું છે.” પીએ ત્યારે છાશ નહિ પણ કંઈક વિશેષ પીએ છીએ તેમ લાગતું.
મધર ટેરેસાની હાજરીમાં પત્રકારો ભાવતરબળ થતા ક્રિસ્ટીના ગ્રાફ જેવી જાજરમાન યુવતી પલાંઠી વાળીને હોય તેવું લાગ્યું. રાજકારણીની સભામાં શ્રોતા તાળી પાડે પણ ધ્યાનમાં બેસે અને તેને એકસ્પીરીઅન્સ” થાય તે એકસ્પીરીઅન્સ પત્રકારે તાળી પાડતા નથી. અહીં બધા અંતરની તાળી પાડતા હોય તે પરિક્રમણમાં બેસતી વખતે કે અઠ્ઠાઈ કરતી વખતે મને થયો તેવું લાગ્યું. મધર ટેરેસા કહેતા હતા: ‘પવિત્રતા એ થોડાક મુઠ્ઠીભર હશે પણ તેનું મૂલ્ય કંઈ સમજાતું નથી. માણસ માટેની લકઝરી નથી. આપણે બધા પવિત્ર બની શકીએ. વિજ્ઞાનીઓ અને માનચિકીત્સકો આવા “અનુભવ” ની વાત આપણે બાળકો પ્રત્યે બહુ જ બેદરકાર છીએ. સ્કૂલેથી પાછા કરે અને રૂા. ૧૦૦૦ ખર્ચને ઘણા આ ટ્રાન્સપર્સનલ કોન્ફરન્સમાં ફેલા બાળકનું સ્વાગત કરવા ઘરે કોઈ ન હોય તેના જેવું દુ:ખ ‘શ્રોતાઓ તરીકે જાય ત્યારે તેનું મૂલ્ય વધુ સમજાય છે. ગુફામાં બાળકને એક પણ નથી. બાળકને આપેલો પ્રેમ વ્યાજ સહીત પાછો કે સમુદ્રને કાંઠે જે “અનુભવ” સહજ થાય તે અનુભવ કરવા હવે મળે છે.
તે ફાઈવ સ્ટાર હોટલમાં જ જવું પડે. મધર ટેરેસા જાણે ટ્રાન્સપીનલ કોસના કોઈ શ્રોતાને
એક બહુ જ મહત્વનું ભાષણ લગભગ બધા જ વર્તમાન સાંભળી ગયા હોય તે રીતે બાળકોનાં પ્રેમની ભૂખની વાત કરતા
પ ચૂકી ગયા છે. એ છે શ્રીમતી કફથર્સની વાત. શ્રીમતી કફથર્સ હતા. ટ્રાન્સપનલ કોન્ફરન્સમાં જોસેફ ચિલ્ટન પીઅર્સ નામના
અમેરિકાની એક કેન્સરની હોસ્પિટલમાં સાયકોથેરપીટ . ચોમની વિદ્વાન લેખકને સાંભળવાનું અનેરે લહાવો હતેમાનવતાવાદને
હોસ્પિટલમાં ફેફસાના કેન્સરવાળી એક ૫૦ વર્ષની સ્ત્રી આવી હતી. પ્રચાર કરનારા શ્રી પીઅર્સે “મેજીકલ ચાઇલ્ડ “એકટીંગ ધી આ બાઈ કેન્સરના દર્દથી એટલી બધી પીડાતી હતી અને તેના ફેક ઈન ધી કેમિક એગ” અને “ધી બેન્ડ ઓફ પાવર” જ્યથી એટલી ગભરાતી હતી કે તેનું દર્દ અનેક એલોપેથીક ઉપચારો જેવા પુસ્તકો લખ્યા છે. પીઅર્સને સાંભળવાને મેક ગુમાવ્યું હોય
અને માનસપચારની પશ્ચિમી ટેકનિક છતાં વધતું જતું હતું. આખરે
શ્રીમતી કેથર્સે ટ્રાન્સપર્સનલ ટેકનીક અજમાવી. આ સ્ત્રીને મૃત્યુ તો આ ત્રણ પુસ્તકો જરૂર વસાવવા જેવા છે. અત્યારે શ્રી પીઅર્સ
સાથે જ વાત કરવાનું કહો. તેને ધ્યાન અને યોગની ક્રિયા શીખવર્જિનિયામાં રહે છે. આ કોન્ફરન્સ ન થઈ હોત તો ભાગ્યે જ
વવામાં આવી. કેસરવાળું ફેફરું એકદમ સરસ થઈ રહ્યું છે તેવી તે ભારત આવ્યા હોત. શ્રી પીઅર્સે અમેરિકામાં બાળજન્મની ભાવના કરવાનું કહેવામાં આવ્યું. આ આધ્યાત્મિક ટિકિત્સાથી ચા પદ્ધતિમાં અને બાળકના ઉછેરમાં ક્રાંતિ આણી હતી. તેની વાતોનાં
બાઈને દાણો ફાયદો થયો. ઈ. એમ. જી. ચત્ર ઉપર તેના મગજની તાણ પુસ્તક જ ભરાય. પણ તેણે બાળક વિશે કહેલી મૂલ્યવાન વાત
ઓછી દેખાઈ. છેવટે ‘બડી સ્કેનર” નામના યંત્રમાં તેના ફેફની
હાલત જોવામાં આવી તે ફેફસાનું કેન્સર ‘કલીઅર” થઈ ગયું હતું! આમ છે - “આ જગત બાળકો માટેનું રમતનું મેદાન છે. એ
આ એક અદભૂત વાત છે. કોઈ ડોકટરો ને માને તેવી વાત છે. બાળકની રમતમાં કોઈએ કશી જ ખલેલકરવી ન જોઈએ. બાળકનો જો કે તે પછીની વાત આપણે માટે અમુક દષ્ટિએ કામની નથી. ધ છે. રમત. એ રમત આડે કેઈ આવે નહિ. જે બાળકને
છતાં હું માનું છું કે, ખૂબ કામની છે. ફેફસ્સાનું કેન્સર દૂર તો
થયું પણ તેને લીવરનું કેન્સર બોડી સ્કેનરમાં દેખાઈ આવ્યું! જે આ રીતે રમતો - ભમતો રાખે તે બાળક એક જિનીયસ બનશે
દવા ફેફસાના કેન્સરને મટાડવા કરાઈ હતી તે દવાએ જ લીવરનું અને સુખી જિનીયસ બનશે. એ પછી બાળક કંઈ પણ કેન્સર પેદા ક હતા! જ્ઞાન મેળવવા તાકાતવર બનશે.”
અજ્ઞાનનાં જાળાં એટલી બજ્યાં છે કે અમુક જાળાં એ પેદા ( શ્રી પીઅર્સ બહુ જ ઝડપથી અમેરિકન ઉરો કરે છે. તે કરેલા દુ :ખના ઈલાજ તરીકે પણ અનનનું જ ઓજાર વપરાય મગજમાં ઊતરે તો ઊતરે નહીંતર હૃદયથી ઉતારવા પડે. શ્રી હરીન્દ્ર છે. જ્યારે સાચું જ્ઞાન પ્રકાશ પાથરવા આવે છે. ત્યારે દવે આ ટ્રાન્સપર્સનલ કે ન્સમાં આવી શકયા નહતા તે પણ
અજ્ઞાનના ઓજારો ઘણું નુકસાન કરી ચૂકયા હોય છે. ટ્રાન્સપર્સનલ
કોન્ફરન્સ દાણા અજ્ઞાનનાં જાળાં દૂર કર્યા. ઘણા લોકો તેને લાભ કમનસીબી છે. તેમને માટે નવલકથાને મસાલે પુરો પાડે તેવા
લેવાનું ચૂકી ગયા છે. તેમણે હવે આવતે વર્ષે આઠમી પરિષદ શ્રી પીઅર્સનના ઉચ્ચારણો આવા હતા: “આ જગતમાં આપણે માટે સ્વીટઝરલેન્ડ જવું પડશે.” સૌ બાયોલોજીકલ | પ્રીન્ટ સાથે જન્મ્યા છીએ. આ લુ પ્રિન્ટ
સાભાર સ્વીકાર શું છે? આ _ પ્રીન્ટ આધ્યાત્મના ફાાન અને અનુભવની છે. આ જન્મ સમપને આલેખ ઘણો મજબૂત હોય છે અને આપણને ધર્મ અને વ્યવહાર:લેખક શ્રી ચમનલાલ મણીલાલ શાહ, પ્રકાબધાને એકસરખી દોરીએ બાંધી રાખે છે. આપણે પરસ્પર બંધાઈએ
શક: નવીનચંદ્ર ચમનલાલ શાહ, ૩૮, રાંદ્રપ્રકાશ સોસાયટી, વિ. ૩,
કાંકરિયા, અમદાવાદ-૨૨ કિંમત રૂા. ૨-૦૦. છીએ. એટલું જ નહિ પણ આ ભૌતિક વિશ્વ સાથે ઈકવરની સાથે પણ એકાકાર થઈએ છીએ.” યૌગિક ક્રિયા થતી હોય કે પ્રાણા
ધર્મને જીવનવ્યવહારમાં પરોવવા અંગેના આ લેખ “જૈન
પ્રકાશમાં પ્રગટ થઈ ચૂક્યા છે. તેને આ સંગ્રહ મનનીય વાચન યમ થતું હોય તે પ્રક્રિયા પ્રમાણે જ નાનું બાળક ઉછરે
પૂરું પાડે છે. આ લેખમાં વર્ણવવામાં આવેલા સિદ્ધાંતો અને વિધા છે તેવી વાત આપણને કોઈ ગળે ઉતારી શકે તે શ્રી જીવનમાં ઉતારવામાં આવે તે પરિણામ જરૂર ફળદાયી આવે એવો પીઅર્સ જ છે
લેખકનો દાવો સમર્થન માગી લ્ય છે,