________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૨
આંધળાને મદદ કરવાનું મન થયું? એવી તે અનેક ચીજો છે કે જેમાં તમને અને મને અને આપણામાંના બધાય ને એવી કંઇક ને કંઇક સારી વીજ કરવાનું મન થાય અને એવું આપણે કરી નાખીએ તો આપણને આનંદ પણ થાય,
એ જ રીતે, આપણને બધાને ઘણી વાર કંઇક ખૂટું કરવાનું પણ મન થતું હોય છે – ઈકને વહેમ ન પડે અપણી પ્રામાણિકતા ઉપર તે ગમે તેવું કરીને બે પૈસા વધારે કમાઇ લેવાનું, કોઈ વાર ખેટું બોલી લેવાનું કે બીજાઓને ખબર ન પડે તેમ હોય તો કંઈક બેટું આકારણ પણ કરી લેવાનું. તેમાં આપણે જે સફળ થઈએ તે તેમાં પણ આપણને આનંદ તે પડે જ છે; પણ વિચાર કરીએ કે કે તરત જ આપણને સમજાય છે કે આ આનંદ પેલા બીજા આનંદ કરતાં જુદા પ્રકારના હોય છે. પેલે આનંદ એવો હોય છે કે આપણને મળે અને બીજાઓને પણ આપણું કર્યું ગમે. આ આનંદ એ હોય છે કે એ આનંદ વિશે આપણે કોઈને વાત કરતાં પણ શરમાઈએ અને આપણે જે કરતાં હોઈએ એ બધાથી છુપાવવાને આપણે પ્રેરાઈએ. “ના, ના. એવું નહોતું હતું .”“મેં એવું નહોતું કર્યું છે.” “હું એમ વધારે પૈસા મારી લઉં કે આવું આડું અવળું કરી બેસે એવો નથી હોં.” એમ કહેવાનું આપણને મન થાય – જે આપણે પકડાઈએ તે.
એવું થાય ત્યારે ચારણી
એક વ્યકિતઓ
અને ન પકડાઈએ, અને કોઈને ખબર પણ ન પડે, તો પણ આપણને પોતાને પણ જરીક ન કરાય એવું કરાઈ ગયાને ભાવ, અને એવું ન કર્યું હોત તો સારું હતું એવી લાગણી, એ આનંદ આપણે માણતા હોઈએ, છતાં પણ, થાય. આ નથી આપણા બધાના અનુભવની વાત?
તે મારે તો એટલું જ કહેવું છે કે ઈશ્વર છે કે નહિ, અને - છે તે કેવો છે ને કે નથી, એની માથાકૂટ કર્યા કરવા કરતાં,
આપણને જેમાંથી પેલે નર્યો આનંદ જ મળે, અને જેથી જરી પણ શરમાવું કે અચકાવું ન પડે એવાં જ કામે આપણે શા માટે ન કરીએ? ને જે આનંદને અંગે આપણે શરમાવું પડે, અચકાવું પડે, ખેડું બેલિવું પડે અને જે મેળવવાથી આપણું અંતર પણ આપણને ડંખે એ આનંદ મેળવવાના પ્રયત્ન આપણે શા માટે કરીએ?
- g શીલા ભટ્ટ - મુંબઈમાં રહેવાના એક લાભ એ છે કે તમારે જગતને ચરણે જવું પડતું નથી. જગત તમારે ચરણે આવે છે. છેલ્લા ૧ મહિનામાં કૃષ્ણમૂતિ, . જી. કૃષ્ણમૂર્તિ, સ્વામી સત્યાનંદ, સ્વામી મુકતાનંદ અને મધર ટેરેસા જેવા મહાનુભાવે મુંબઈમાં આવી ગયા. થોડાક ગેરલાભ એ છે કે મુંબઈમાં ભકતો ઘણા છે. એટલે સગાબાબા અને હઈડાખાનવાલા બાબા જેવા બાબા પણ આવે છે અને સચ્ચાબાબા તો છાપામાં જાહેર ખબર આપીને સંસારના દુ:ખામાંથી મુકિત આપવાની ગેરંટી આપે છે. તમારે ચારણી લઈને બેસવું પડે. પણ ઘણી વખત એવું થાય કે વહાનુભાવોની મહાલ્હાણીમાં અમુક વ્યકિતઓને મળવાનું ચૂકી જવાય. મુંબઈમાં છ આરીના બીજા સપ્તાહમાં ટ્રાન્સપર્સનલ ઈન્ટરનેશનલ કોન્સ ભરાઈ તેને ખરેખર ઘણા પત્રકાર પણ ચૂકી ગયા છે અને અમુક , અમુક અખબારોએ તે જાણે ટ્રાન્સપર્સનલ કોન્ફરન્સ તેમની સમજનાં ગજા બહારની વાત હોય કે ગમે તેમ પણ તેણે આ વિજ્ઞાન અને અધ્યાત્મને સંગમ કરનારી પરિષદને બહિષ્કાર જ કર્યો હોય તે દેખાવ થયો.
જગતનાં ચાર ખંડમાંથી વિજ્ઞાનીઓ, તાંત્રિકે, માનસચિકિત્સક સમાજશાસ્ત્રીઓ, લામાઓ, રબીઓ, સૂફીએ,ફિલસૂફે વગેરે એટલા બધા આવ્યા હતા કે, તેમના બધાનાં વિદ્વતાભર્યા અને શ્રદ્ધાભર્યા પ્રવચનોને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાથી માંડીને ડેઈલી સુધીના દૈનિક ન્યાય આપી શકયા નહતા. માત્ર મધર ટેરેસા ૨૦ મી ફેબ્રુઆરીએ * આવ્યા ત્યારે મુંબઈનું પત્રકારગણ ઉમટયું હતું. ઈન્દિરા ગાંધીની પત્રકાર પરિષદમાં વડા પ્રધાનને ‘મિસીસ ગાંધી' તરીઠે સંબોધીને પ્રશ્ન પૂછનારા પત્રકારે મધર ટેરેસાને “મધર' તરીકે સંબોધતાં હતા અને પત્રકાર પરિષદને અંતે મધર ટેરેસાએ બધાને એક મિનિટ માટે પ્રાર્થના કરવા કહ્યું ત્યારે કેલિફોનિયા યુનિવર્સિટીના વિખ્યાત થીયેટીકલ ફીઝીસીસ્ટ ડે, ફીજોફ કાઝા પણ પત્રકારો સાથે એક મિનિટ પ્રાર્થનાની મુદ્રામાં ઊભા રહ્યા હતા. છે. કાપ્રાએ પરિષદમાં કહેલું કે, “વિજ્ઞાન કંઈ નવું કરી શકયું નથી. તમે લેક ૨૫૦૦ વર્ષ પહેલાં એ બધું કરી ચૂકયા છે. “સાયન્ટીફીક કેલેજ ઈઝ એપ્રેકસીમેઈટ બટ મીસ્ટીકલ નોલેજ ઈઝ થ' અર્થાત વિજ્ઞાનનું જ્ઞાન એ માત્ર એક અનુમાન છે ત્યારે આધ્યાત્મિક જ્ઞાન એ નવું સત્ય છે.”
આ પરિષદને અહેવાલ આપ એ અતિ કઠિન કામ છે. એક કમેટી છે. પરીક્ષાના પેપર આપતી વખતે સરળ સવાલનાં જવાબ સૌ પ્રથમ આપીને આત્મવિશ્વાસ મેળવવાની શિક્ષકે સલાહ આપે છે. તેને અમલ ટ્રાન્સપર્સનલ કોન્ફરન્સને ટૂંકો અહેવાલ લખવામાં હું કરું છું. મધર ટેરેસાએ જયારે કહ્યું કે વિજ્ઞાન એ તો ઈશ્વરની આપેલી ભેટ છે. ત્યારે ડો. કામ્રા જેવા સૂકા માણસની આંખે વિહવળ થઈ ગયેલી મેં જોઈ. “આ વિજ્ઞાનને ઉપયોગ એક બીજાની મદદ કરવામાં કરવો જોઈએ.” પ્રેમની વાત જાણે મધર ટેરેસાના માં જ શોભતી હોય તેવું લાગ્યું. “ઈસુએ મને કહ્યું છે કે, હું પ્રેમ છું. માનવો તમે એકબીજાને ખૂબ પ્રેમ કરો. હું તમને જે રીતે પ્રેમ કરું છું તે રીતે પ્રેમ કરે... આજે મુંબઈની ફુટપાથ ઉપરથી બે માણસને અમારા લોકો ઊંચકીને આશ્રમમાં લાવેલા, એક જણે છેલ્લા શ્વાસ
એ તો સાચું જ છે ને કે આપણને બધાને આ બંને વૃત્તિઓને અનુભવ તે હરહંમેશ થયા જ કરે છે? - તે શા માટે પહેલી વૃત્તિને આઝાય ન લે અને બીજી વૃત્તિને ન ત્યજવી?
એમ કરશે તે જે ઈવર હશે તે તમારા ઉપર ખુશ થશે, અને એ નહિ હોય તેયે તમે પોતે અને તમારી આસપાસના સહુ તે ખુશખુશાલ થઈ જશે જ.
એ કયાં એાછા લોભની વાત છે? |
ઉપયોગ એક વચન માંમાં જ
છે પ્રેમ છે' તેવું લાગ્યું.
છે. માનવ
ખબર નથી મને, બીજા બધા એને મારી આ વાત યોગ્ય લાગી કે નહિ, પણ મને સંતોષ એ વાતને થયે જગત અને સંસારના મૂળ કારણને શોધવાની મથામણમાં પડયા વિના પણ માણસ સુખી રહી શકે છે એ વાત, મને પેતાને, હતી તે કરતાં વિશેષ સ્પષ્ટ સ્વરૂપે આ પ્રશ્નોત્તર દ્વારા સમજાઈ.
એ અને કાન માં મારામાં
ખૂબ પ્રેમ કરે