________________
*
તપ : એક વિવેચન
-
' તા. ૧-૧૧-૮૨.
::* પ્રબુદ્ધ જીવન
સંતાપ છે. પરિતાપ ભગવાન મહાવીરની ધમ દશનામાં બાલ
તપ છે. કર્મ નિજારાને હેતુ નથી, કર્મ બંધનો હેતુ છે. - ડે, ઉમેદમલ મુનેત: એનું : ગુલાબ દેઢિયા બાલ તપને અર્થ છે-અજ્ઞાન તપ, અને અજ્ઞાન પિતે જ
મોટું પાપ છે. . . .
. આ તપ, જીવનને સૌમ્ય, સાત્વિક અને સર્વાગપુણું બનાવવાની
પ્રાચીન યુગમાં પણ અનેક ધમપરંપરાઓ બાહ્ય તપ દિવ્ય સાધના છે. તપ એક એવી સમાધિ છે જેના પરથી
ઉપર વિશેષ ભાર આપતી હતી. જેના પપાતિક સૂત્ર આધ્યાત્મિક પરિપૂર્ણતાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અંતમાં
અને વૈદિક પરંપરાના પુરાણું વગેરે. ગ્રંથોમાં અનેક કાર માનવ જન્મ, જરા અને મૃત્યુના ચક્રમાંથી મુકત થઈ પરમાત્મપદ
તપસ્વી સાધકનાં વર્ણન મળે છે. કોઈ માત્ર સૂકું ઘાસ, પાંદડાં એટલે કે મેક્ષને પ્રાપ્ત કરે છે.
ખાતા હતા, બીજું કાંઈ નહિ. કઈ પથ્થર પર સૂઈ રહેતા. પ્રત્યેક ધમપરંપરામાં તપનું સ્થાન
કઈ દિવસ–રાત ઊભાં જ રહેતા. કઈ શિયાળામાં પણ ભારતની પ્રત્યેક ધર્મપરંપરામાં ઓછેવત્તે અંશે તપનું આકંઠ ઠંડા પાણીમાં ઊભા રહેતા. ભગવાન પાર્શ્વનાથે જેને
બધ આ તે કમઠ આ કટિને તપસ્વી હતા. કોઈ પિતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. વૈદિક પરંપરામાં કહ્યું છે:
મેં સીવી નાખતા, કઈ પિતાની અને ફાડી નાખતા. આ તપ મૃત્યુ ઉપર વિજય મેળવવા મહામંત્ર છે. વૈદિક પરંપરામાં
સાધનાઓમાં ઘણી વાર વિવેકનો અભાવ જોવા મળે છે. સાધના તે ઈશ્વરને પણ સૃષ્ટિ નિર્માણ કરતાં પહેલાં તપ કરવાનું હોય
દેહ સામે નથી, વિકારો સામે છે, અંદરના દોષ સામે છે, છે. બીજા તે શું, સ્વયં બ્રહ્મા પણ તપથી પ્રતિષ્ઠિત છે. હજારો પુરાણમાં દુર્વાસા જેવા તપસ્વીઓનું વર્ણન છે, જૈન આગમમાં ઋષિ-મુનિઓ એવા છે, જેઓ કઠેર તપસાધના માટે ઇતિહાસમાં એવા તપસ્વીઓની વાત આવે છે, જે તેજલેશ્યાની સિદ્ધિથી પ્રસિદ્ધ છે. બૌદ્ધ ધર્મમાં પણ તપને મહિમા છે. તપને તે બીજાને બાળતા હતા. જો કે વ્યકિત એક માસભર તપ કરે - વગર પાણીનું સ્નાન કર્યું છે. “સમાધિ મગે' વગેરે. પણ જે એના જીવનમાં ક્ષમા અને શાંતિનો અભાવ હોય તે ગ્રન્થ આજે પણ તપશ્ચર્યાની સાક્ષી પૂરે છે.
તે તપ નિરર્થક છે. ખ્રિસ્તી અને યહૂદી ધર્મોમાં પણ ઉપવાસ અને અન્ય તપ
આજે ઘણા લાંબા તપ કયારેક તેજસ્વિતા ગુમાવી બેસે છે. સાધના પર ભાર મૂકવામાં આવ્યું છે. મુસ્લિમ સંપ્રદાયમાં
તેને સમત્વ યુગથી સંબંધ તૂટી જાય તે માત્ર હઠયોગ બની રમજાન વગેરેના દિવસમાં તપ કરવાનું અનિવાર્ય વિધાન
રહે. આજે એવું જોવા મળે છે કે, તપ પછી ભોજન વગેરે
મળવામાં થોડું બેડું થાય તો તપસ્વી ક્રોધ કરે છે. તપિત્સવની કરવામાં આવેલ છે. જેને પરંપરા તે તપસાધના માટે પ્રાચીન
પત્રિકા ન છપાય કે દર્શનાથીઓની ભીડ ન જામે તે પણ કાળથી સુપ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરને જૈન આગમોમાં “શ્રમ
ઓછું આવે છે. ભગવાન મહાવીરે કહ્યું છે–જે તપ આ વિશેષણથી ઓળખવામાં આવ્યા છે. શ્રમણ શબ્દ ‘શ્રમુ તપસિ
લેકની કઈ ઇચછા માટે કરવામાં આવે, સ્વર્ગ વગેરે પરલની ખેદે એ ધાતુમાંથી નિષ્પન્ન થયે છે. એનો અર્થ થાય છે–તપ લાલસા માટે કરવામાં આવે, તો તે તપ નથી. ત૫ માત્ર કમકરનાર સાધક. પ્રસ્તુત ઉલલેખેથી સ્પષ્ટ થાય છે કે ભારત અને નિર્જરા માટે, બંધનમુક્તિ માટે, સ્વ સ્વરૂપ ઉપલબ્ધિ માટે જ ભારત બહારની સર્વ ધર્મ પરંપરામાં તપનું મહત્વ બતાવવામાં કરવું જોઈએ. આવ્યું છે.
જૈન પરંપરામાં તપની પરિભાષા છે-ઇરછાને નિરોધ. અન્તરંગ તપનું શ્રેષ્ઠત્વ
મનુષ્ય ભોજનની ઈચછા કરે છે. ભૂખ લાગતાં ભોજન યાદ
આવે જ છે. અને ભૂખ લાગે ત્યારે ભોજન કરે એમાં પાપ જૈન પરંપરાએ તપના સંબંધમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
નથી. ઘર, દવા, કપડાં આ બધી વસ્તુઓ જીવનની અપનાવ્યું છે. ભગવાન મહાવીરે તપની સમીક્ષા કરતાં બે ભેદ
જરૂરિયાત છે. એ બધા વગર કયાં સુધી ચાલે? પાપ પાડયા છે–બહિરંગ તપ અને અન્તરંગ તપ. નવકારસી, પારસી, વિવેકપૂર્વક જરૂરિયાતની પૂર્તિ કરવામાં નથી, આસકિતમાં છે, ઉપવાસ, અઠ્ઠાઈ, પક્ષ, એક માસ કે છ મહિના સુધીના ઈચછામાં છે. જરૂરિયાત અને આસક્તિમાં ભેદ છે. નિરાહાર ઉપવાસ એ બહિરંગ તપ છે. ભૂખ હોય તેનાથી
મનુષ્ય જતને દાસ ન બની જાય, ભૂખ લાગત સમયઓછું ખાવું એ પણ બહિરંગ તપ છે. અવાદ વ્રતના રૂપમાં
કસમયને, ઉચિત-અનુચિત, ન્યાય-અન્યાયને, ભય-અભયને દૂધ, ઘી, મિષ્ટાન્ન વગેરે રસનો ત્યાગ કરે, ઠંડી-ગરમી સહન
વિવેક ન ભૂલી જાય એ માટે તપ દ્વારા સુધા-નિગ્રહને કરવી, નિજન વનમાં એકાન્ત વાસ કરવો વગેરે બાહ્ય તપ છે.
અભ્યાસ કરવામાં આવે છે. ભૂખ ન હોય પણ મનુષ્ય સ્વાદ બાહ્ય તપ તે અંતરંગ તપ માટે વાતાવરણ નિર્માણ કરે માટે ખાઈ લે છે, જરૂરતથી વધુ ખાઈ લે છે, બીજાઓ માટે છે. કલ્પના કરો-એક માણસ તરસ્યો છે. તે બાલદી લે છે,
કંઈ ન બચે એટલું ખાઈ લે છે. આ આસકિતની રીત છે. દોરડું લે છે, કૂવા પાસે જાય છે, પાણી સીંચે છે. આ બધા ઉપસવાનું તપ આના પર વિજય મેળવવા માટે છે. ભજન તરસ દૂર કરવાના ઉપાય છે, પણ એટલું જ કરવાથી તરસ છોડી દેવું બાહ્ય તપ છે, ભજનની ઇચ્છા અને આસક્તિ -નહિ છીએ, તરસ તે પાણી પીવાથી બુઝાશે. બાહ્ય તપ જળ છોડી દેવી અંતરંગ તપ છે. બાહરથી ઉપવાસ ચાલુ હોય પણ પ્રાપ્તિ જેવો પ્રયત્ન છે, અંતરંગ તપ જળ પીવા જેવું છે. મનમાં ભોજનની ઇચ્છા ચાલતી હોય, કલાકે ગણીને સમય એટલે કે અંતરંગ તપ જ મુકિતને મુખ્ય હેતુ છે. જે પસાર કરે એ તપ નથી. કેઈના દબાણથી, કોઈ પ્રકારની બાહય તપ બહાર જ રહી જાય, અંતરંગ ચેતનામાં આત્મ- શરમથી, કે અન્ય કે પ્રલોભન માટે કરવામાં આવેલ તપ એ ભાવની દિવ્ય જ્યોતિ ન પ્રગટે, વાસનાઓ અને આસક્તિઓમાંથી તપ નથી. ' મુકિત ન મળે છે તે તપ ન બનતાં માત્ર દેહદંડ બની રહે તપના મૂળમાં આચરણની સ્વચ્છતા, આંતરિક શુદ્ધિ અને છે. ધર્મસાધનાનું લક્ષ્ય દેહદમન નથી, વાસનાઓનું દમન નિષ્કામ ભાવના હોવાં જોઇએ. આ ત્રણેને સમન્વય થાય તે છે, શરીરને હેતુહીન કષ્ટ આપવું એ હિંસા છે, પરિતાપ છે, સર્વશ્રેષ્ઠ તપ છે. ' (“શ્રી અમર ભારતી'માંથી સાભાર)