________________
૧૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧ર-ર
can only wish it all success. If they cannot keep pace with it, they must come out of the Congress... The minority may not obstruct on any account. They must abstain when they cannot Co-operate". They "may come out, not in a spirit of ill will, but with the deliberate purpose of rendoring more effective service".
ત્રિપુરા કોંગ્રેસ પછી ગાંધીજી ઓ જ નીતિને વળગી રહ્યા. એ અધિવેશનમાં કોંગ્રેસે બહુમતીથી ઠરાવ કર્યો હતો કે સુભાષે નવી કારોબારી સમિતિના સભ્યોની નિમણુક ગાંધીજીની ઇચ્છા પ્રમાણે કરવી. સુભાષને એ ઠરાવ માન્ય નહોતું, પણ તેઓ તેને અમલ કરવા તૈયાર હતા. એટલે તેમણે ગાંધીજીને સમિતિના સભ્યોના નામ સૂચવવા લખ્યું. ગાંધીજીએ ઉત્તરમાં લખ્યું કે "... Where there are differences on fundamentals, ... a composite Committee would be harmful. Assuming, therefore, that your policy has the backing of the majority of the A. I. C. C., you should have a working Committee Composed purely of those who believe in your policy...So far as the
Gandhi-ites are concerned, they will not obstruct you. They will help you where they can, they will abstain where they cannot". બે દિવસ પછી વળી લખ્યું. "The views you express seem to me to be so diametrically opposed to those of the others and my own that I do not see any possibility of bridging them...you sbould at once form your own Cabinet fully representing your views, formulate your Programme definitely and put it before the forthcoming A. I. C. C. If the Committee accepts the Programme...you should be enabled to prosecute. it unhampered by the minority. If, on the other hand, your Programme is not accepted you should resign and let the Committee choose its President". “સુભાષબાબુએ મહાસમિતિ સમક્ષ પિતાને કાર્યક્રમ મૂક્યા, વિના રાજીનામું આપવાનું પસંદ કર્યું.
આ ઉપરથી જોઈ શકાશે કે ગાંધીજીએ સુભાષબાબુ પ્રત્યે અણગમાથી પ્રેરાઈ તેમને પ્રમુખપદેથી હટાવ્યા એમ માનવામાં. ગાંધીજીને અન્યાય થાય છે.
આનંદશંકરને સાહિત્યવિચાર અને ‘વસંતધામીનું વિદ્યામધુ
[ વ્યાખ્યાન ચેર્યું અને પાંચમું ]
કૃષ્ણવીર દીક્ષિત ડો. જયન્ત પાઠકે મુંબઈ યુનિવર્સિટી અજિત ઠકકર ઉપર રહ્યા છે ને કવિતાવિષયમાં એકંદરે સત્ય દર્શન પામી વસનજી માધવજી વ્યાખ્યાન શ્રેણીમાં આચાર્યથી આનન્દશંકર શકયા છે. ધ્રુવ વિશે આપેલાં પાંચ વ્યાખ્યાનમાંનાં ત્રણ સંક્ષેપ આ
આનંદશંકર અને પ્લેટ અગાઉ “પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આજે ચોથું અને પાંચમું એ બે વ્યાખ્યાને સંક્ષેપમાં રજુ કરવામાં આવે છે.
કવિતાકલાના ઉદ્દભવ અને સ્વરૂપ સંબંધમાં આનંદ
સંકર પ્લેટના “આઈડિયા” કે “આઈડીયઅલીના સિદ્ધાન્તનું આનંદશંકરને સાહિત્યવિચાર
સમર્થન કરે છે પણ તેના કાર્ય અને પરિણામ સંબંધમાં ડે. જયન્ત પાઠકે વ્યાખ્યાનને અારંભ કરતાં કહ્યું કે :
એમને મત પ્લેટથી જુદો ને ઉલટો રહ્યો સમજાય છે. નર્મદથી આરંભાયેલી આપણી સાહિત્યવિચારણુમાં
આનંદશંકર પ્લેટની જ તાવિક ભૂમિકા સ્વીકારીને જે કારણે કવિતા વિચાર અગ્રસ્થાને રહ્યો છે. નર્મદ, નવલરામ મણિલાલ પ્લેટે કવિતાને મિથ્યા ને વજર્ય ગણે છે તે જ કારણે તેને રમણભાઈ નરસિંહરાવ તેમ પ્લેટ એરિસ્ટોટલ ને લેઈન્માનસ, આવકાર્ય અને અનિવાર્ય ગણે છે. પ્લેટો કવિતાને સત્યથી ભરત આનન્દવર્ધન અને જગન્નાથ સૌ કાવ્યને લઈને જ વેગળી જતી હોવાથી અસત્યરૂપ બનેલી ગણે છે. જયારે આનંદ સાહિત્યની વિચારણા કરે છે. “કાવ્ય વિશે જે કંઈ જાણવા શંકર તેને આ પ્રતિબિંબરૂપ જગતમાં પ્રવર્તતી પણું જેવું છે તેના એંશી ટકા અનન્દશંકરના “કાવ્યતત્ત્વ વિચારના મૂળ બિંબની એટલે કે સત્યની ઝાંખી કરાવતી પૂર્વાધમાંથી મળી રહેશે” એવું સુન્દરમનું કથન વિશાળતામાં સકલ હઈ સત્યદર્શનનું એક સાધન ગણે છે. એટલું જ કાવ્યતત્ત્વ વિચાર પરત્વે પણ સાચું ઠરે એવું છે, બાકીના નહિ કવિના જગતને જ સત્ય જગત ને આપણા વ્યવહાર વીસ ટકામાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપે અને પ્રકારે પરત જગતને છેટું જગત ગણે છે. તેઓ કહે છે: “પ્લેટોએ કવિઓ જે વિશેષતા પ્રવર્તે છે તેના પ્રશ્નોની વિચારણાને સમાવેશ. ઉપર કરેલા આક્ષેપ ખેરે છે અને એને પ્રધાન સિદ્ધાન્ત કેથાય છે.
આઈડિયા’ એ જ ખરે પદાર્થ છે અને આ સ્થલ જગત તે - આનંદશંકર ૧૯૦૨માં લખાયેલો નિબંધ “કવિતા” “આઈડિયા’ની માત્ર છાયા છે એ જ ખરો સિદ્ધાન્ત છે અને એક રીતે એમના સકલ કાવ્યવિચાર પ્રસાદના પ્રવેશદ્વાર એ જ કાવ્યના તત્વને લાગુ પડે છે. કવિ કાદશી* છે એમ જે છે. એમાં કાવ્યવિશેની એમની ભાવના વિભાવના આનંદશંકર કહે છે ત્યાં દુકાદશી" એટલે જગતથી પર, એની અખિલાઈમાં વ્યકત થાય છે. કવિતાની વિચારણના આરંભ અલૌકિક જગતને જેનાર એ કહે છે. આનન્દશંકર માટે તેઓ ભવભૂતિની પ્રાર્થનાની એક પંકતિનું આલંબન શંકરદાન્તના “બ્રહ્મસત્ય જગત્મિધ્યાના તત્ત્વવિચારનું કવિતાના લે છે-“વિજેમ દેવતા વાચમમૃતામાત્મનઃ કલામ” તે મને સંદર્ભમાં શોધન કરે છે ને એમ કહીને કવિતાના મિબાપાનો સૂચક લાગે છે. આ પ્રાર્થનાશ્લેકાધ કવિતા અને સત્યને
પરિહાર કરે છે. સંબંધ બતાવવાને અવસર આપતા હોઈ અનુકૂળ સમજાય છે. અત્રે છે જયન્ત પાઠકે એક વિચારણીય મુદ્દો રજૂ કર્યો. બાશંકર એમની કવિતાવિચારમાં અહીં સંગીની ભૂમિકા હતે તે એ કે “આપણું જગત છેટું છે. એ વેદાન્ત દષ્ટિએ