________________
૧લ્સ 3
૧૭. ”
ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મૃતિ અંક
તા. ૧-૧-૮. ૩૭ સમાજને સાથે લઈને ચાલનાર એક સ્વતંત્ર વિચારક શ્રી ચીમનલાલ જે. શાહ
૧૯૧ ૩૮ કલ્યાણની શુભનિષ્ઠાથી સભર એવા સ્વ. ચીમનભાઈ શ્રી તુલસીદાસ વિશ્રામ
૧૯૨ ૩૯ અસ્વસ્થ દેહે સ્વસ્થ જીવન
છે. કાંતિલાલ એમ. સાંઘાણી ૪૦ સર્વતોમુખી પ્રતિભા
શ્રી કંચનલાલ તલસાણીયા
૧૫. ૪૧ વૈચારિક દષ્ટિએ સતત અપ્રમત્ત
શ્રી પન્નાલાલ આર. શાહ ૪ર ઈન્દ્રધનુષ અંબરમાં વિલીન થઈ ગયું.
શ્રી ચંદનમલ “ચાંદ ૪૩ અમરાં મરે ન કઈ દિ
શ્રી શાંતિલાલ ટી. શેઠ
૧૯૮ ૪૪ લેકશાહીના મંત્રી ચીમનભાઈ
ડે. ઉષાબહેન મહેતા
૧૯ ૪૫ મંગલમૂતિ ચીમનભાઈ
શ્રી સુબોધભાઈ એમ. શાહ
૨૦૨ ૪૬ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ: એક વિચાર પુરુષ શ્રી કૃષ્ણ વીર દીક્ષિત
૨૦ ૪૭ સ્વ. ચીમનલાલ ચકુભાઈને (કાવ્ય)
શ્રી ચંપકલાલ સંઘવી
૨૦૪ ૪૮ પત્રોમાંથી તારણ: (2) Rare Combination of Total Honesty and Unusual Ability.
Shri Nani Palkhiwala
૨ કપ (2) Tower of Strength
Shri Jashwant Thakker (a) Lively Interest in Social work
Justic M. H. Kania
૨૦ (૪) પ્રજાજીવનને ઉજાળવાને સાધુ પુરૂષાર્થ
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૫) મૃત્યુને કલગી
શ્રી ઝીણાભાઈ દેસાઈ, “રનેહરશ્મિ ૨૦ (૬) કુશાગ્રબુદ્ધિ અને કાયનિષ્ઠાને સુમેળ
ન્યાયમૂતિ શ્રીમતી સુજાતા મને હર ૨૦૬ (૭) સાધક અને શુર પુરુષની સ્વસ્થતા
શ્રી જયમલ પરમાર
૨૦૬ (૮) વ્યક્તિમાં રહેલાં આંતરતત્વની ઓળખ
શ્રી હરજીવન થાનકી
૨૦૬ ૯) “પ્રબુદ્ધ જીવન દ્વારા લેકશિક્ષણનું કામ
શ્રી સૂયકાન્ત પરીખ
२०६
२०५
૨૦૫
* સંઘ સમાચાર * શ્રી મુંબઈ જૈન યુવક સંધની કારોબારી સમિતિની તા. ૭-૧૨-૧૯૮૨ ના રોજ મળેલ સભામાં સંઘના પ્રમુખ, પ્રબુદ્ધ જીવનના તંત્રી, તેમજ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલયના એક ટરટી તરીકે છે. રમણલાલ ચી. શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
બુધવાર, તા. ૧૫–૧૨–૧૯૮૨ ના રોજ મળેલી સંધની કારોબારી સમિતિમાં નીચે મુજબ નિર્ણય લેવામાં આવ્યા.
(૧) સંધના ઉપક્રમે છેલ્લા ચૌદ વર્ષોથી યોજાતી વસંત વ્યાખ્યાનમાળા સાથે સંઘના પ્રમુખ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહનું નામ જોડવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યું. હવેથી આ વ્યાખ્યાનમાળા “ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા (Chimanlal Chakubhai Shah Memorial Spring Leture Series)' } ઓળખાશે.
(૨) સંઘના પ્રમુખ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના પુસ્તક “અવગાહન બાદ “પ્રબુદ્ધ જીવન માં પ્રગટ થયેલાં એમના લેખનું પુરતકરૂપે પ્રકાશન બને તેટલું જહદી સંઘે હાથ ધરવું એમ ઠરાવવામાં આવ્યું.
(૩) સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહની રકૃતિમાં એમની. અભિરુચિ પ્રમાણેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય એ માટે ઓછામાં ઓછા રૂપિયા ત્રણ લાખને “સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ મારક નિધિ કરવાને સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો. આ અંગેની વધુ વિગતો અન્યત્ર આપી છે.
(૪) કારોબારી સમિતિમાં નીચે મુજબ સભ્યોની પૂરવણકરવામાં આવી. (૧) ડે. ધનવંત ટી. શાહ (૨) શ્રી જેરમલ મંગળજી મહેતા (૩) શ્રી શૈલેશ હીંમતલાલ કોઠારી (૪) શ્રી અરવિંદ મેહનલાલ, ચોકસી
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ શ્રી મુંબઈ જેન યુવક સંઘ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત
' વિદ્યા સત્ર વિષયઃ
વ્યાખ્યાતા : કવિતા અને ધમસંવેદન 3, ભેળાભાઇ પટેલ દિવસ
વિષય સેમવાર તા. ૧૦-૧-૮૩ કબીર અને મીરાં મંગળવાર તા. ૧૧-૧-૮૩ રવીન્દ્રનાથ અને રિકે બુધવાર તા. ૧૨-૧-૮૩ ઉમાશંકર અને સુંદરમ્ સ્થળ : તાતા ઓડિટોરિયમ, બેખે હાઉસ, બ્રુસ ટ્રીટ, કેટ,
મુંબઈ-૧, સમય : દરરોજ સાંજના ૬-૦૦ કલાકે પ્રમુખસ્થાને છે. સુરેશ દલાલ બિરાજશે. સૌને સમયસર ઉપસ્થિત રહેવા પ્રેમભર્યું નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહુ
* કે, પી. શાહ : મંત્રીએ