________________
૧૦.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૨
-
ન્તને શરાણે જવું પડશે; મહાવીર સ્વામીની આ વિચારક્રાન્તિને
ભોજનવિધિ રામજીને તેને વ્યાવહારિક રૂપ આપવું પડશે. એમણે સમતા ધર્મની વાત કરી. જાતિ, કુળ અને સંપત્તિનું અભિમાન વિષમતાના કાંટા
0 વાચક ઋષભદાસજી પેદા કરે છે. વિષ્ઠ મનુષ્ય બીજાને તણખલા જેવા ગણે છે. જે વિાચક ક્ષભદાસ સત્તરમા સૈકામાં થઈ ગયેલા એક સમર્થ કવિ છે. બીજાને તિરસ્કાર કરે છે તે વિષમતાના સંસારમાં ભમ્યા કરે છે. તેઓ ખંભાતના વતની, બાર વૃતધારી શ્રાવક હતા. એમણે ઘણા ‘જો પરિભવઈ પર જણ, સંસારે પરિવાઈ મહે” (સૂત્રકૃતાંગ).
રાસ લખ્યા છે. એમાં “હિતશિક્ષા રાસ’ નામના રાસમાં ગૃહસ્થજીવન એ જ ગ્રંથમાં આગળ કહ્યું છે–
વિશે ઘણી ઉપયોગી સલાહ વિવિધ વિષય પરત્વે આપી છે. એમાંથી જે માહો ખનિય જાયએ વા, તહષ્ણુપુત્તે તહ લેચ્છઈ વા, નમૂનારૂપે અહીં ભેજનવિધિ વિશે આપવામાં આવે છે. ધાર્મિક, જે પāઈએ પરદત્તભાઈ, ગોણ જે ભઈ માણબદ્ધ,
નૈતિક, આચર, સંસ્કાર, આરોગ્ય, વિજ્ઞાન વગેરે વિવિધ દષ્ટિએ અર્થાત તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્રપુત્ર કે લિચ્છવિ ચાહે ગમે આપેલા નિયમે કેવા કેવા છે તેને ખ્યાલ આ વાંચવાથી આવશે.] તે જાતિ-કુળમાં જન્મ્યા છે પણ હવે સમતાના શાસનમાં પ્રવૃજિત
૧. દરેક મનુષ્ય જમવાને વખતે જે કોઈ ભિક્ષક વગેરે (દીક્ષિત) થઈ, અહિંસક થવાને કારણે પરદત્તભેજી (બીજનું આપેલું આવેલ હોય તેને આપીને પછી જ જમવું. ખાનાર) છો, પછી જાતિ-કુળનું આ અભિમાન કેવું? મહાવીર ૨. હૃદયમાં વિવેક ધારણ કરવું. ઘરમાં રહેલા સર્વ જીવોની સ્વામીની અનેકાન્ત-દષ્ટિ જાતિ-કુળના મદને દૂર કરી સમતાની ખબર લીધા પછી જ ઉત્તમ પુરુષે જમવું. ભાવના, જાતીય એકતા, ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવની
૩. જમવાના પ્રારંભમાં દેવગર વગેરે તથા પોતાના સ્વામીને સરિતા વહેતી કરી સર્વજનનું કલ્યાણ કરનાર છે. સામાજિક, ધાર્મિક,
નમસ્કાર કરીને પછી જમવું. તેઓ ભૂખ્યા હોય ત્યાં સુધી પોતે ન
જમવું. આર્થિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બધા પ્રકારના ભેદભાવને, વિષમ
૪. વળી માતા, પિતા, બાળક, સગર્ભા સ્ત્રી તેને જમાડીને તાને, સંઘર્ષને દૂર કરવાને ઉપાય અનેકાન્ત દષ્ટિમાં શોધી શકાય છે.
- જમવું; તેઓ ભૂખ્યાં હોય ત્યાં સુધી ગુણી–પુરુપે ન જમવું. અહીં સમન્વયવાદના દ્વાર ખૂલે છે. આપણે આપણા દષ્ટિકોણની
૫. રોગી, સજજન, વૃદ્ધ અને બાળક ભૂખ્યો હોય ત્યાં સાથે બીજાના દષ્ટિકોણને પણ ઉદારભાવે સમજી શકીએ છીએ. બધા સુધી કૃપાળુ મનુષ્ય ન જમવું. સંઘર્ષો અને યુદ્ધોના મૂળમાં દુરાગ્રહ, પિતાના દષ્ટિકોણને શ્રેષ્ઠ ૬. ઘરનાં દાસદાસી–કરચાકર તથા જાનવર એ સર્વની સમજી બીજાના દષ્ટિકોણને તુચ્છ સમજી અનાદર કરવાની વૃત્તિ ચિંતા કર્યા પછી–સર્વની ખબર લીધા પછી જ જમવું. . કામ કરતી હોય છે. આજે દુરાગ્રહી અને એકાંગી ન બનતાં વિચારોમાં
૭. જે માણસ ભૂખ લાગે ત્યારે જ જમે છે તેને શારીરિક
દુ:ખ પ્રાપ્ત થતું નથી. દિવસના પહેલા પહોરમાં જમવું નહીં નિષ્પક્ષપાતી અને ઉદાર બનવાની જરૂર છે.
અને બીજો પહોર વ્યતિત થવા દે નહીં. પહેલા પહોરમાં જે જમે. | વ્યાવહારિક રૂપમાં અનેકાન્તને સિદ્ધાંત વિશ્વશાંતિ માટે ત્રણ
{ તેને અગ્નિ મંદ હોવાથી રસવૃદ્ધિ થાય. બીજો પહોર વ્યતિત કરીને પ્રકારે સહાય કરી શકે છે.
જમે તેના બળને ક્ષય થાય. ' (૧) વૈચારિક સંઘર્ષોનું નિરાકરણ
૮. કુપા લાગી હોય ને જમે તો ગોળે ચડે. ટાટું અનાજ (૨) વૈચારિક સમન્વય-રાજ્ય-વિષે વ્યાપક દષ્કિોણ
જમે તો વાયુ થાય. (૩) વૈચારિક ઉદારતા.
૯. લઘુશંકા થઈ હોય ને તે ટાળ્યા સિવાય પાણી પીવે તો મનુષ્ય સ્વભાવે અહમવાદી છે, તે પિતાના વ્યકિતત્વ અને
તેને ભગંદરને વ્યાધિ થાય.
૧૦. અજીર્ણ થયા છતાં જમે તેને અન્ન વિષપણે પરિગમે. .. પિતાના વિચારોને જરા પણ ઠેર પહોંચવા નથી દેતો, એમને ઠેસ
૧૧. પરોઢીએ, સંધ્યાકાળે અથવા રાત્રે જમે તે બાળક અથવા લાગતાં તરત તે પોતાનો અલગ અખાડે કે સંપ્રદાય બનાવી લે છે. મુર્ખ કહેવાય. ઈર્યાદ્રપ, કીતિની લાલસા, મતાગ્રહ, વિચારભેદ, અપમાન વગેરેનાં ૧૨. ઉત્તમ પૂર પે હાથમાં અન્ન લઈને ખાવું નહીં, પાત્રમાં કારણે સંપ્રદાય રચાતા રહે છે. સામાજિક સ્તર પરમ, કૌટુંબિક સ્તર લઈને ખાવું. પર અનેક ઘર્ષણના મૂળમાં વિચારોને સંઘર્ષ રહેલો હોય છે.
૧૩. ડાબા પગ ઉપર હાથ રાખીને ખાવું નહીં. આર્થિક ક્ષેત્રમાં જેમ અપરિગ્રહ એક મહાન સિદ્ધાંત બની શકે
૧૪, તડકે, અગાસીમાં, અંધારામાં અને ઝાડ નીચે બેસીને છે તેમ અનેકાન્ત માનવ એકતાને મહાન સિદ્ધાંત બની શકે છે.
ખાવું નહીં. મહાકવિ દિનકરજીએ “સંસ્કૃતિ અને ચાર અધ્યાયમાં લખ્યું છે
. ૧૫. જમવામાં હાથની તર્જની આંગળી ટાળવી નહિ. '
૧૬મોઢે ને હાથ-પગ ધોઈને પછી જમવું. ‘એમાં કોઈ સંદેહ નથી કે અનેકાન્તનું અનુસંધાન ભારતની અહિંસા
૧૭. નાગા ન જમવું તથા મે વસ્ત્ર પહેરીને ન જમવું, સાધનાનું ચરમ ઉત્કર્ષ છે અને આખું જગત જેટલું જલદી એને કેમ કે નગ્ન જમનારના ને મેલાં વસ્ત્રો પહેરીને જમનારના ઘરમાં અપનાવશે, વિશ્વમાં શાંતિ એટલી જલદી સ્થપાશે.' બધાને સમાન , લક્ષ્મીને વાસે રહેતો નથી. રૂપથી જીવવાનો અધિકાર છે, આ સહ-અસ્તિત્વને સિદ્ધાંત છે..
૧૮. થાળી હાથમાં લઈને ખાવું નહીં. મહાવીર સ્વામીએ સ્પષ્ટ કહ્યું છે જેને તમે શત્રનું સમજે છે તેને
૧૯, ભીનું વસ્ત્ર માથા પર બાંધીને ખાવું નહીં. એક વસ્ત્ર પણ સહન કરે અને જેને તમે મિત્ર સમજો છો તેને પણ સહન કરો. ‘હું બધા જીવોને સહન કરે છે, તેઓ બધા મને સહન કરે.
આહાર ન કરવો, અર્થાત બીજું વસ્ત્ર ઓઢીને ભોજન કરવું. સૌ તરફ મારો મૈત્રીભાવ છે, કોઈ તરફ વેરભાવ નથી.’
૨૦. અપવિત્ર શરીરે આહાર ન કર. મહાવીર સ્વામીની અનેકાન્ત દષ્ટિ પ્રાસંગિક છે, વ્યાવહારિક
૨૧. લેલુ પીપણાથી, વેધ/પાડીને અને પગમાં પગરખાં પહેરીને છે, ઉપયોગી અને લાભદાયક છે. વિભિન્ન ધર્મો અને સંપ્રદાયની
ને જમવું, એ ત્રણ મેટાં અપલક્ષણ છે. ઉપસ્થિતિ અટલ અને જરૂરી છે, પરંતુ એમના પરસ્પરના દ્રપ
૨૨. કેવળ ભૂમિ પર બેસીને ન જમવું, પાટલા પર બેસીને ભાવને દૂર કરવો જોઈએ. ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે, 'સાચો
ભવું. અનેકાન્તવાદી કોઈ પણ દર્શનને દ્રપ નહીં કરે, તે સંપૂર્ણ દ્રષ્ટિ
૨૩. પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા સામે પાટલે નાખી તેના કોણથી, વાત્સલ્ય દષ્ટિએ એવી રીતે જુએ છે જે કોઈ પિતા પોતાના પર બેસીને જમવું. પુત્રને જેતે હોય. વાસ્તવમાં મધ્યસ્થભાવ શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય છે, ૨૪. જમતી વખતે થાળી મૂકી હોય તે પાટલા ઉપર પગ ન તે જ ધર્મવાદ છે. મધ્યસ્થભાવના રહેવાથી શાસ્ત્રની એક પદનું મૂકવે. જ્ઞાન પણ સફળ છે, અન્યથા હજારો શાસ્ત્રોનું જ્ઞાાન ફોગટ છે.’
૨૫. મેલાં, ભુંડા કે ભાંગેલા થાળ યા થાળીમાં ન જમવું, વિશાળ (તીર્થકરીમાંથી સાભાર) બુદ્ધિવાળાએ એ રીતે જમવાનું વર્જવું.