________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
\
'
']
.
* IT IS IT
| I
Iબુદ્ધજીવને
| !
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ:૪૪ : અંક: ૧૩
મુંબઈ ૧-૧૧-૮૨ નવેમ્બર, ૧૯૮૨, સોમવાર
મુંબઈ જેન યુવક સંધનું મુખપત્ર : પાક્ષિક વાર્ષિક લવાજમ શ. ૨૦ઃ પરદેશ માટે શિલિંગ ૬૦
છૂટક ન રૂા. ૧-૦૦ - - તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ
હોસ્પિટલના બિછાનેથી / 1 ચીમનલાલ ચકુભાઈ શાહ
હેય તે પણ મન, દેહને કેટલું પરવશ છે એને અનુભવ થાય છે. ગુરૂવાર ૭મી ઓકટોબરના રોજ સવારના મારું ઓપરેશન ઉત્કૃષ્ટ કોટિની સારવાર થાય છે. ડોકટરો, નર્સો, અને થયું. પિટની પેટીને પેન્ડોરાની બોકસ કહે છે, બહારથી ગમે
મારાં સંતાને–ખાસ કરીને મારે નાનો દીકરો સુધીર–ખડે એટલી તપાસ કરી હોય તે પણ એ ખેલે ત્યારે શું નીકળે પગે હાજર છે. બહારગામથી અને સ્થાનિક મિત્રે તેમ જ તે કોઈ નિશ્ચિત કહી શકે નહિ. મારું પેટ ખેલ્યું ત્યારે માલુમ શુભેચ્છાએ પ્રેમની વર્ષા વરસાવી છે, એ મેટું આશ્વાસન છે. પડયું કે હોજરીમાંથી પાઈલોરસમાં અને જાય છે ત્યાં રુકાવટ
મનને શાન્ત અને સ્થિર રાખવું તેમ જ બેટા છે. પાઇરસમાંથી ડીડીમમાં જાય છે, જે નાના આંતરડાનું વિચાર ન આવવા દેવા–એ સંજોગોમાં સમય કેમ પસાર મુખદ્વાર છે. ડોકટરે માટે બે વિકલ્પ હતા. પાયરસ અને કરવો એ માટે પ્રશ્ન છે. મારામાં એટલે ભક્તિભાવ નથી કે નડિયાડમ કાઢી નાંખવા તેમજ હાજરી અને નાના અતિરડાનું નિરંતર ભક્તિમાં રહું. છતાં, વખતોવખત સાચા હૃદયથી, સીધું જોડાણ કરવું. અથવા એ બન્નેને એક બાજુ રાખી પ્રભુનામસ્મરણ, નવકારમંત્રને જપ, ચત્તારી મંગલમ,” હોજરી અને નાના અતિરડાનું સીધું જોડાણ કરવું. ડો. વિગેરેનું રટણ કરું છું, પણ એ યાંત્રિક બની જાય ત્યારે શાન્તિભાઈ મહેતા, જેમણે ઓપરેશન કર્યું. તેમણે બીજે રેકી દઉં છું. ભક્તામર, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર માર્ગ લીધા. તેને બાયપાસ સર્જરી કહે છે.
અને શ્રીમદ્દના બીજા પદેનું રટણ કરું છું, પશુ, એ પણ પહેલાં છ દિવસ અલ પિડા રહી, નસ મારફત ગલુકોઝ
યાંત્રિક બને ત્યારે બંધ કરું છું. ઉપર રાખે. મોઢેથી કાંઈ લેવાતું નહોતું. બીજે દિવસે
મારા કરતાં પણું વધારે ગંભીર હાલતમાં હોય એવા અને
પુરી સારવારના અભાવે પિડાતા સેંકડો-હજારે દરદીઓ છે. રાત્રે ઉંધનું ઇંજેકશન આપ્યું. એની ઘણી વિપરીત
મારા વિષે આટલું એમ સમજીને લખાવું છું કે મિત્રો અને અસર થઈ. આખી રાત ચકકર અને માનસિક
શુભેચ્છકે મારી તબિયતની સ્થિતિ જાણવા ઈચ્છે છે. ભ્રમણએ રહી. ત્રીજે દિવસે સખત કફ થયે
- પાંચ અઠવાડિયાથી હોસ્પિટલના બિછાને પડ છું, ઘણું અને હાડકાપાંસળાં ખોખરા થઈ ગયા. એ દિવસ ચિન્તન-મનન થયું છે. જીવન વિષેની મારી મુખ્ય માન્યતાઓ પ્રમાણમાં ઠીક હતું. ત્યાર પછીના બે દિવસ બહુ ઝાડા થયા. વધારે દઢ થઈ છે. એવી પ્રતિતિ થઈ છે કે માણુસને અંતિમ સાતમે દિવસે મેઢથી પ્રવાહી આપવા પ્રયત્ન કર્યો, પણ આશ્રય ઇશ્વર સિવાય બીજો કોઈ નથી. એની દયા અસીમ લેશમાત્ર રૂચિ ન હતી. સાધારણ રીતે સાતમે આઠમે દિવસે છે, પણ એ પ્રાપ્ત કરવી સહેલી નથી. પૂરી કર્સટી કરે, ધાના ટાંકા તેડે છે, પણ મારી શારીરિક નિર્બળતા લક્ષ્યમાં અગ્નિપરીક્ષા કરે, એવી અગ્નિપરીક્ષા મારી થઈ રહી છે. લઈ દસમે દિવસે અડધા ટાંકા તેડયા અને બાકીના ચૌદમે ભગવાનની દયા હશે તો તેમાંથી પાર ઉતરીશ, અન્યથા મનને દિવસે તોડયા અને ઘરે જવાની રજા આપી. પણ, ઘા રૂઝાની
લેશ પણ વ્યથા નથી. સૌને પ્રેમપૂર્વક મારા પ્રણામ કરું છું. કુદરતી મારી શકિત એટલી ક્ષીણ હતી તેની પૂરી કલ્પના
(૨૫-૧૦–૮૨ બપોરે ૪ વાગે.) ન હતી. થોડા સમયમાં પિડા ઉપડી અને ધા તૂટતો હોય
પંડિત બેચરદાસ દેશી વિશેષાંક તેમ લાગ્યું. તાત્કાલિક ઓપરેશન માટે મને લઈ ગયા. ડોકટરે આવી પહોંચ્યા અને ફરીથી પિટ ખોલીને નાયલોનના ખૂબ
તાજેતરમાં પંડિત - બેચરદાસ જીવરાજ દોશીનું મજબૂત ટાંકા લીધા. લગભગ બીજુ ઓપરેશન થઈ ગયું. એની અવસાન થયું એથી વિદ જગતને મોટી ખોટ પડી. પિડા આજે સાત દિવસથી બહુ ભારે છે. હજી બીજા દસ તેના અનુસંધાનમાં પ્રબુદ્ધ જીવનને તા. ૧-૧૨-૮૨ને દિવસ આવા કાઢવા પડશે.
અંક વિશેષાંક તરીકે પ્રગટ કરે એ નિર્ણય કરવામાં - સરજરીમાં ઘણી પ્રગતિ થઈ છે, અને ઘા રૂઝાવવાના ઘણું આવ્યું છે. સાધને પર્યાપ્ત છે, છતાં, જીવતા દેહ ઉપર કાપ મૂકવાનો છે.
વિઠદવને આથી વિનંતિ છે કે પંડિત | અને ખાસ કરીને પેટનું હોય ત્યારે ઉંમરલાયક અને નબળા બેચરદાસ દેશી વિષે લખાણ શકય તેટલું જલ્દી સંધના ! સ્થિતિના માણસે ઓપરેશન કરાવતાં ખૂબ વિચાર કરે. માનસિક
કાર્યાલય પર મોકલી આપે. ' . શાતિ અને સ્વસ્થતા સારા પ્રમાણમાં છે. કોઈ આડાઅવળા
' ' ' ' . .
.:- * * * * તત્રી, પ્રબુદ્ધ જીવન છે ! વિચાર મનમાં આંવવા દેતા નથી. મનની સ્થિરતા ગમે તેટલી
.
હા.