________________
(1)
૧૨૪ -
૪. મ મ મ મ મw.wો મકકમ મમમમ, ૧, ૧w #f"ને
જન્મ 1 = + + +
+ + +--- ......
ગ
-
પ્રબુદ્ધ જીવન.
મ
ન
ઇ મ મ મ મ મ ક મારા મન મે મારા નામ અને
સ
રનામા
તા.૧૬-૧૦૨૨
, આહારના ચાર પ્રકાર છે" અશન, પાન, ખાદિમ અને મનવગર, ન સ્ટેકે માણસ પચ્ચકખાણ લે તો તેમાં ભાવશુદ્ધિ - સ્વાદિમ. વળી દિવસના ૫ણુ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં
રહેતી નથી. અને તેથી તેવા પચ્ચકખાણનું ઝાઝું ફળ મળતું વિભાજન કરી નિશ્ચિત સમય માટે નિશ્ચિત આહારને ત્યાગ નથી. દ્રવ્ય અને ભાવ ઉભય દષ્ટિએ પચ્ચકખાણ શુદ્ધ હોવું કરવારૂપે પચ્ચકખાણ રોજેરોજ લેવાનું જૈનમાં સુપ્રચલિત જોઈએ. પચ્ચકખાણ ત્રણે પ્રકારનાં શલ્ય-મિથ્યાત્વશલ્ય, માયા છે. આહારની જેમ ધનસંપત્તિ તથા ચીજવસ્તુઓના પંરિગ્રહની શલ્ય અને નિયાણુશલ્ય–થી રહિત હોવું જોઈએ. મદદ તથા ગમનાગમન માટે દિશા, અંતર તથા વાહનની મર્યાદા પચ્ચકખાણ માટે શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની શુદ્ધિ પણુ કેટલાંક લેકે રોજેરોજ કરતા હોય છે. હિંસા, અસત્ય, દર્શાવી છે. ભાવની દૃષ્ટિએ પચ્ચકખાણમાં છ પ્રકારની શુ ચેરી, મૈથુન, પરિગ્રહ વગેરે કેટલાક મોટા પાપમાંથી બચવા હોવી જોઈએ :
': , '; , માટે તથા ક્રોધ, માન, માયા, લેભ, નિંદા, ચાડી વગેરે (૧)રપતિ (વિધિપૂર્વક ઉચિત કાળે લેવું) દૂષણને યથાશકિત ત્યાગ કરવા માટે આરાધા વિવિધ પ્રકારના (૨) પાલિત ( વારંવાર સંભારીને સારી રીતે , પાલન પચ્ચકખાણુ શકિત અનુસાર નિશ્ચિત સમય માટે સ્વીકારતા
કરવું.) (૩) શાધિત (શુદ્ધ રીતે કરવું ) (૪) તીરિત હોય છે. કેટલીક બાબતમાં તે કેટલીક વસ્તુના ત્યાગના
(સમયમર્યાદા પૂરી થાય તેથી પણ થોડાં અધિક કાળ માટે પચ્ચકખાણ માવજીવન માણસે લેતા હોય છે.
કરવું) (૫) કીર્તિત (સારી રીતે પૂરું થયા પછી ફરીથી તેને પચ્ચકખાણ શકય તેટલી શુદ્ધ રીતે લેવા અને તેનું સંભારવું) અને (૬) રાધિત (પહેલી પાંચે શુદ્ધિ સાથે પાલન કરવા પ્રયત્ન કરવા જોઈએ. કેટલાક માણસો આવેગમાં સંપૂર્ણ રીતે આનંદ અને ઉલાસપૂર્વક પાર પાડવું) વળી, આવી જઈ, ક્રોધાવશ બની કઈક વસ્તુને ત્યાગ કરવાની
(૧) શ્રદ્ધાશુદ્ધિ (૨) જ્ઞાનશુદ્ધિ (૩) વિનયશુદ્ધિ (૪) અનુભાષણ તરત પ્રતિજ્ઞા જાહેર કરી દે છે. કયારેક અભિમાનથી, શુદ્ધિ (૫) અનુપાલન શુદ્ધિ અને (૬) ભાવશુદ્ધિ એમ છે ક્યારેક લુચ્ચાઈથી, કયારેક કપટ કરવાના આશયથી,
પ્રકારની શુદ્ધિ પણ પચ્ચકખાણુની ગણાવવામાં આવે છે. ક્યારેક લેભલાલચને વશ થઈ માણસ પચ્ચકખાણું લે
મનુષ્યના મનના વ્યાપારોનું અને એની બાહ્ય ક્રિયાનું છે. કયારેક દુઃખ અને કલેશને કારણે, કયારેક રાગ અને
કેટલું ઝીણવટપૂર્વક, સૂક્ષ્મ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે તે શને કારણે, તે કયારેક વેરભાવ અને વટને કારણે માણસ પચ્ચકખાણની વિવિધ પ્રકારની શુદ્ધિ ઉપર જે ભાર મૂકવામાં પચ્ચકખાણ લે છે. આવા પચ્ચકખાણ શુદ્ધ નથી. ભાવશુદ્ધિ એ
આવ્યા છે તે પરથી જોઈ શકાય છે. પચ્ચકખાણુની પ્રથમ આવશ્યકતા છે. પરાણે, કેઈકના કહેવાથી,
(પચ્ચકખાણના પ્રકારો વિશે હવે પછીના અંકમાં) ' ગુજરાતના મહાપુરુષ સ્વ. બબલભાઈ મહેતા
છે. શાન્તિલાલ ટી. શેઠ સ્વ. બબલભાઈ મહેતાના અવસાનને એક વર્ષ પૂરું થયું. એક બીજા ગાંધી થઈ ગયા ? અને આપણે એનાથી સાવ તા. ૨૮-૨૯ સપ્ટેમ્બરના રોજ થામણ ગામમાં ગુજરાત
અજ્ઞાત રહ્યા? તેના સાચા દર્શન માટે તેમના પુસ્તકે અવશ્ય સર્વોદય સંમેલન, બેલાવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર
વાંચવા જોઈએ. જો કે તેમનું કાર્યક્ષેત્ર સીમિત હતું. ગુજરાતમાંથી સર્વોદય કાર્યકરો તેમજ ગાંધીવિચાર ધરાવતા
છેલ્લા ૪૫ વર્ષથી તેમણે “થામણ’ ગામને પિતાનું કાર્યક્ષેત્ર કાર્યકરોની ઉપસ્થિતિને પણ લાભ મળે એ આશયથી સ્વ.
બનાવ્યું હતું. પોતાના જીવનદ્વારા સર્વોદયની કલ્પના તેમણે બબલભાઈ મહેતાનું પુરતક “મારી જીવનયાત્રા” નું પ્રકાશન
ચરિતાર્થ કરી બતાવી. ગુજરાતના ગામડે ગામડે, ગામડાંના તેમની પ્રથમ પુણ્યતિથિ તા. ૨૭–૯-૮૨નાં દિવસે રાખવામાં
ઘેર ઘેર, ઘરની વ્યક્તિએ વ્યકિતના દિલમાં તેમણે ઊંડું સ્થાન આવ્યું હતું. એ પ્રસંગે શ્રી મુંબઈ જૈન યુવક સંધના
જમાવ્યું હતું. વિવિધ વક્તાઓના વક્તવ્ય દ્વારા આવું દર્શન પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાની મને તક મળી હતી.
થયું અને “થામણુ” ગામના દર્શનથી જ તેની પ્રતીતિ પણ થતી માત્ર પાંચ હજારની વસ્તી ધરાવતા થામણા ગામમાં જાણે
હતી. ત્યાંના માણુ જ નહિ પરંતુ રસ્તાઓ અને દીવાલમાં ગાધી મેળા’ ભરાયો હોય એવું દૃશ્ય ખડું થયું હતું. સમગ્ર
પણ જાણે બબલભાઈનાં દર્શન થાય. ગુજરાતના ખાદીધારી અગ્રણી કાર્યકરોના સમૂહની ઉપસ્થિતિના
- ગાંધીજી પણ સામાન્ય માણસમાંથી મહાત્મા બન્યા હતા,
એવી જ રીતે બબલભાઈએ પિતાના જીવન દ્વારા આવા બીજે કારણે ગ્રામજનોને ઉત્સાહ સમાને નહોતે. સમગ્ર દૃશ્ય આઝાદીના અદિલનનાં દિવસેની સ્મૃતિ તાજી કરાવતું હતું.
દાખલો પૂરો પાડો. ઘણુ બધા વકતાઓએ તેમતા વકતવ્ય
દ્વારા સ્વ. બબલભાઈનું તાદશ જીવનદર્શન કરાવ્યું, તેમાંના એક આ પ્રસંગે અગ્રણીઓમાં હાજર હતા. શ્રી વિમલા તાઈ, શ્રી પ્રભુદાસભાઈ પટવારી, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી મનુભાઈ
શ્રી વિમલા ઠકારે ખેલતા કહ્યું કે, “આજે જેમ પૂજ્ય રવિશંકર
દાદા છે, તેવા આધુનિક યુગના થોડાક તપાવીએમાંના પંચળી (દર્શક) શ્રી નારાયણ દેસાઈ, શ્રી યશવંત શુકલ,
બબલભાઈ એક હતા. તેઓ ઋજુતાની મૂર્તિને અવતાર હતા, શ્રી ચુનીભાઈ વૈદ્ય તથા બીજા અનેક મહાનુભાવે
તેમની બાર વર્ષની નાની ઉમરે ગ્રંથા વાંચીને જીવનનું તેમ જ કાર્યકરે.
તારતમ્ય કાઢયું અને તેમાંથી જે જે જાણ્યું તે પ્રમાણે જીવવાને પ્રાર્થના બાદ, પુસ્તકની પ્રકાશનવિધિ કરવામાં આવી ત્યારે,
સતત પ્રયત્ન કર્યો અને એ રીતે આચરી બતાવ્યું, જીવી પ્રકાશક શ્રી મગનભાઈ જે. પટેલનું સન્માન કરવામાં આવ્યું બતાવ્યું, તેમણે પંડિત બનવાને પ્રયત્ન ન કર્યો ! સ્નેહ અને અને પૂજ્ય રવિશંકર દાદાએ મેકલેલ ખાદીની શાલ, શ્રી મૈત્રી મારફત તેમણે અન્યમાં સંસ્કારોનું સિંચન કર્યું. જેમ વિમલાતાઈ દ્વારા તેમને ઓઢાડવામાં આવી. ત્યારબાદ સ્વ. વરસાદના બુંદે ગણી શકાતા નથી, તેમ અવિા તપસ્વીઓના બબલભાઈના જીવનદર્શન અંગે પ્રવચન થયા. એની છાપ સેવાકાર્યની ગણતરી થઈ શકતી નથી. તેમના જીવનદ્વારા એવી પડી અને મને મન પ્રશ્ન થાય કે સ્વ. બબલભાઈ શું અસંખ્ય માનવીઓના જીવનમાં સંસ્કારસિંચન થતું હોય છે. ખરેખર મનુષ્ય હશે કે દેવ ? તેમના કાર્યોની વિગતે સાંભળતાં એટલે, તેમના કાર્યને અનુસરવું એ જ તેમના માટે મેટામાં સનંદાશ્ચર્ય થાય અને પ્રશ્ન ઉદ્ભવે કે શું આવા નાના ક્ષેત્રમાં મેટી અંજલિ ગણશે એમ તેમણે કહ્યું. . : - માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર પી. પી. રોડ
મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧.