________________
- 70
૧૪૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૨ ક પંથ નહિ, દેશ ખતરામાં છે . * અકાલીઓ, પંજાબમાં ૧૯૭૭ થી ૧૯૭૬ દરમિયાન સત્તા અને એબહાર હરિયાણાને સોંપવા રાજી નથી. અકાલીઓ, ઉપર હતા ત્યારે તેમણે આનંદપુર સાહિબના ઠરાવના અમલની ડેલ હાઉસી (ગુરદાસપુર જિલ્લે), પિંજર, કાલકા, અંબાલા, માગણી કરી ન હતી. કેન્દ્રમાં જનતા પક્ષ સાથે તેઓ સત્તામાં ઉના તાલુકે, ગુહલા તાલુકા (કરનાળ જિલ્લે), રાટિયા તાલુકો હિસ્સેદાર હતા. શિરોમણી અકાલી દળની કારોબારી સમિતિએ (હિરસાર જિલ્લો), તેહાના અને સિરસા તાલુકે હરિયાણા ૧૯૭રમાં કાર્યક્રમ ઘડવા એક પેટા સમિતિ નીમી હતી. તેના પાસેથી અને રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના છ તાલુકા અહેવાલને ૧૯૭૩ની ૧૭મી ઓકટોબરે રબારી સમિતિએ માગે છે. આનંદપુર ઠરાવની ૩૫ માગણીઓને કેન્દ્રો એકઝાટકે શ્રી આનંદપુરા સાહિબ ખાતે એક સર્વાનુમત ઠરાવ દ્વારા અસ્વીકાર્ય કર્યો છે. મંજૂરી આપી અને અકાલી દળની સામેની સભાએ અમૃત
- પંજાબમાં, ૧૯૪૭ના ભાગલાની યાદ આપે એવી રીતે સરમાં ૧૯૭૭ ની ૨૮મી ઓગસ્ટે અનેઅખિલ ભારત
હિંદુઓ અને શીખો વચ્ચે તંગદિલી જાગી છે. હિંદુ તંત્રીની અકાલી પરિકે ૧૯૭૮ ની ૨૮મી ઓકટોબરે બહાલી આપી હત્યા, નિરંકારી બાબાનું ખૂન, વિમાનોનાં અપહરણે, ખાલીહતી. અકાલી દળ ૧૯૭૭માં સંસદની અને વિધાનસભાની
સ્તાનના પાસપોર્ટ, હત્યામાં સંડોવાયેલા કહેવાતા જરનલસિંહ ચૂંટણીઓ આનંદપુર ઠરાવને આધારે લડયું હતું, પરંતુ સત્તા ભિંદરાણુવાલે દ્વારા સુવર્ણ મંદિરમાં ઉશ્કેરણી, સાઠીના સંત ઉપર હોવાથી તેઓ ખુશ હતા. ૧૯૮૦માં કેન્દ્રમાં શ્રીમતી
ફત્તેહસિંહ અને માસ્તર તારાસિંહ લગાવતા એવા સ્વતંત્ર ગાંધી સત્તા ઉપર આવ્યા અને પંજાબમાં અકાલીઓએ સત્તા રાજયના નારા : શીખો અન્યાયના બહાને બેકાબૂ બની રહ્યા ગુમાવી તે પછી અકાલીઓએ તેફાને શરૂ કર્યા.
છે. પંજાબમાં ૪૮ ટકા હિંદુઓ છે. શ્રીમતી ગાંધી રાજ્યસભામાં શુક્રવારે ગૃહપ્રધાન પ્રકાશચન્દ્ર સેડીએ કહ્યું શીખની માગણીઓ કબૂલ કરે તે કાશ્મીર અને છે કે કેન્દ્ર અકાલીઓની ધાર્મિક માગણીઓ સ્વીકારી છે, દિલ્હીની આગામી ચૂંટણીમાં કોંગી હિંદુ મતે ગુમાવે. પરંતુ (આનંદપુર ઠરાવનું ફેડ પાડીને નામ લીધા વિના) દેશની અકાલીઓ ધર્મને નામે ખૂનામરકી કરી રહ્યા છે ત્યારે એક્તાને પડકારે એવી કોઈ માગણી સ્વીકારશે નહિ. કેન્દ્ર લાલ આંખ કરવી જોઈએ. ખુશવંતસિહે પણ સ્વીકાર્યુ છે કે આનંદપુર ઠરાવનો મુસદ્દો | (તા. ૬-૧૧-૮૨ ના જન્મભૂમિ-પ્રવાસીને અગ્રલેખ-સાભાર) અકાલીઓએ બદલવો પડશે. આનંદપુર ઠરાવ માન્ય રાખવામાં આવે તે પંજાબને કાશ્મીર કરતાં પણુ વધારે ખાસ
સાભાર સ્વીકાર દરજજો મળે (કાશ્મીરને બંધારણની ૩૭૦ મી કલમે વિશિષ્ટ નચિકેતા: (કઠોપનિષદ્રને સ્વાધ્યાય) લે. ડે. ઉપેન્દ્રરાય દરજજો બક્ષે છે.) એક તબકકે શ્રીમતી ગાંધી, અકાલીઓને જ, સાંડેસરા પ્રકાઃ રાજેન્દ્ર લાલભાઈ ધિયા, એ ૧, પૂર્ણિમા (મીર કાસીમે કાશ્મીરમાં કર્યું હતું તેમ) પંજાબ સરકારમાં પાર્ક સોસાયટી, સરખેજ રોડ, અમદાવાદ–૭. કિ. રૂ. ૧૦. સહભાગી બતાવવા તૈયાર હતાં, પણ અકાલીઓએ અકકડ વલણ
- ચમત્કારનું વિજ્ઞાન: લે. ભોગીલાલ ગાંધી પ્રકાઃ - દાખવી તેથી સીમની જેમ અદેલનને સમયની કરવત વડે
વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ જયુપીટર એપાર્ટમેન્ટસ, -વરી નાખવાનું તેમણે નકકી કર્યું છે.
વડોદરા-૫ કિ રૂા. ૨૭ અકાલીઓ, ભાકરા-જંગલ મેનેજમેન્ટ બેડ, કેન્દ્ર પાસેથી આંચકી લઈ પંજાબ સરકારને સાંપવા માગે છે. આ
HT-2513 વઘf
differ જિદ, , બંધનું પાણી અન્ય રાજ્યોને મળે તે અકાલીઓને
લો. થનાર, #anti (f) રુચતું નથી. અમૃતસરના સુવર્ણ મંદિરની ૨૦૦ મીટરની ત્રિજયામાં સીગારેટ, દારૂ તથા માંસમછી વેચવાની મનાઈ છે, પણ અકાલીઓ આખા શહેર માટે આવી માંગણી કરે છે. પવિત્ર ગ્રંથમાંથી ગુરુબાની પ્રસારિત કરવા તેઓ સુવર્ણ મંદિરમાં ટ્રાન્સમીટર ગોઠવવા માગે છે (નવી દિલહીને આ હરગિજ રવીકાર્ય નથી.) અકાલીઓ જે અખિલ ભારતીય ગુરુદ્વારા કાયદો માગે છે તેનો ઉદ્દેશ દેશની તમામ ગુરુકારાઓ ઉપર અકાલીઓની રાજકીય પકડ જમાવવાને છે (ગુરુદ્વારામાં વાર્ષિક બે અબજ રૂપિયા ભાવિકેદ્વારા આવે છે.) ફલાઇંગ મેલનું નામકરણ, ગોલ્ડન રેમ્પલ એકસપ્રેસ કરવું એવી અકાલીઓની માગણી છે. સરકારે
૧૯૮ ૦માં બહાર પાડેલા હુકમ મુજબ દરેક રાજ્યના લોકોની . સૈન્યભરતી વસતિના પ્રમાણમાં થશે. પંજાબને હવે દેઢ ટકા પ્રતિનિધિત્વ મળશે, જયારે હાલ સૈન્યમાં શીખે ૧૫ ટકાથી
મુરબ્બી શ્રી ચીમનભાઈની નરમ તબિયતને વધારે છે. અકાલીઓ, સૈન્યની વર્તમાન ટકાવારીમાં જૈસે થે અનુલક્ષીને પૂજ્ય વિનોબાજીએ આશિર્વાદ મોકલ્યા છે રાખવા માગે છે. ચંડીગઢ તેમને ખપે છે, પણ તેઓ ફઝલક જે ઉપર પ્રગટ કરવામાં આવેલ છે. ' . માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ
મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧.
જા જા જિનો) ની ! ૨૪ ૦.૨ામ જાતના
( રામ હર,