SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૨ : "શુદ્ધ અને - સૂરતનું જ્ઞાનસત્ર, | | કણ્વીર દીક્ષિત ' હોવાનું સમજતો હોવા છતાં માણસે એવું સમાધાન મેંળવી લીધુ કે વ્યવહાર એવો છે કે બધામાં ડું મિશ્રણ કરવું પડે. વિચાર તા. ૫ - ૬ ડિસેમ્બર, ૧૯૮૧ એ બે દિવસ સૂરતમાં કરવો એના જેવું કષ્ટભર્યું બીજું એકેય નથી. ફરી પાછા સોક્રેટિસને શ્રી શત્રુંજ્ય વિહાર ધર્મશાળા ટ્રસ્ટને ઉપક્રમે યોજાઈ ગયેલા દાખલો આપતાં વકતાએ કહ્યું: “સોક્રેટિસે માણસને એની જ્ઞાનસત્રની પ્રથમ બે બેઠકની કાર્યવાહીને વાલે “પ્રબુદ્ધ જીવનના અજ્ઞાનતાનું ભાન કરાવ્યું. શા માટે એણે એમ કહ્યું? ઓરેક્લ ઓફ તા. ૧૬-૧૨-૧૯૮૧ના અંકમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. અહીં ડેલ્ફીએ આથેન્સમાં ડાહ્યામાં ડાહ્યો માણસ કોઈ હોય તો તે સેક્રેટિસ તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે મળેલી જ્ઞાનસત્રની ત્રીજી તથા ચોથી બેઠકને છે એમ કહ્યું હોવાનું સોક્રેટિસને કોઈકે કહ્યું. તે એણે કહ્યું “આ હેવાલ રજૂ કરવામાં આવે છે. સાચું નથી.” સેક્રેટિસને ઊલટું પિતાના અજ્ઞાનનું ભાન થયું. પિતાના અજ્ઞાનનું ભાન થવું એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. . જ્ઞાનસત્રની ત્રીજી બેઠકના વકતા હતા જાણીતા તત્ત્વચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, પ્રમુખપદે હતા ગુજરાતના માજી ' અહીં વકતાએ સત્યનું મુખ હિરણયમય પાત્રથી ઢંકાયેલું શિક્ષણપ્રધાન શ્રી ગોરધનદાસ શેખાવાળા. છે એ ઉપનિષદ્વાણીને યાદ કરી અને કહ્યું: “હિરણ્મય પાત્ર તે આ જગતની માયા છે. આ જગતની માયાથી સત્ય ઢંકાયેલું ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ સંઘવીએ વકતાને છે. સત્યને કોઈ જીરવી શકતું નથી, પણ ખરી વાત તે માણસે તથા અધ્યક્ષનો પરિચય કરાવ્યા બાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ પિતે અંતરથી વિચારવું જોઈએ એ છે. પોતે જે કંઈ કર્મ કરે છે શાહે, “ભારતીય જીવનદષ્ટિ’ એ વિશેના પિતાના પ્રવચનને આરંભ તેના ઉદ્દે શની સભાનતા એનામાં હોવી જોઈએ. માણસે માનસિક જીવનદષ્ટિનું મહત્ત્વ દઢાવતાં કર્યો હતો. તેમણે કહ્યું, “કીટક, શાંતિ પણ પોતે જાતે જ મેળવવાની છે. કોઈકનો ઉપદેશ કે ગ્રન્થપશુ, પંખી, આ સક્લ જીવસૃષ્ટિ સહજવૃત્તિથી વ્યવહારે છે એ, વાચન માર્ગદર્શક બની શકે, પરંતુ અંતે તો માણસને પિતાને સર્વની અપેક્ષાએ માણસ વિચારવંત પ્રાણી છે. માણસ જ વિચાર પુરુષાર્થ જ શાંતિ આપી શકે.”. • કરી શકે છે. મનુષ્યને તેનું બાહ્યજીવન છે. મહદ્અંશે એ બહિર્દષ્ટિ રાખીને જીવે છે, પણ કયારેક પોતાની જાતને વિચાર કરે છે માણસમાં પડેલાં દ્વંદ્વોની વાત કરતાં વકતાએ કહ્યું: ત્યારે માણસ અંતર્મુખ પણ થાય છે, પણ અંતર્મુખ સ્થિતિમાં એ માનવમનના મહાસાગરમાં મગરમચ્છા છે તે રત્ન પણ છે. ઝાઝો સમય ટકી શકતો નથી અને ત્યારે બીજાઓએ જે કહ્યું એ કષાયોથી ભરપુર છે તે સાથે એમાં આદર્શો પણ છે. દરેક હોય છે તે એ સ્વીકારી લે છે. ક્ષમા અને અહિંસા એ ધર્મ છે માણસમાં બે માણસ છે. એક જિજ્ઞાસા દ્વારા ઉત્થાન તરફ પ્રેરનારો એમ ભગવાન મહાવીરે કહ્યું એટલે માણસે તે સ્વીકારી લીધું. પણ એ અને બીજો નિમ્ન કક્ષાએ ઊતરનારે. માણસના મનમાં સંગ્રામ ધર્મ કેટલે દરજજે પિતાના આચારમાં ઊતર્યો તે એ વિચારતા નથી. ચાલ્યા જ કરે છે. જીવન સ્વત: એક સાધના છે. સાધના માણસ એ છે જે પ્રતિક્ષણ જાગ્રત છે, જે વિચારપૂર્વક જીવે છે. જિન્દગીભર પ્રતિક્ષણ : ચાલુ રહેવી જોઈએ. એટલું જ નહિ વિવેકપૂર્વક વિચારે છે અને તે મુજબ જ વ્યવહરે છે.” “ટલેસ સાધના ભવભવની છે તે કષ્ટમય છે તો યે તે કરવી જ જોઈએ. લાઈફ ઇઝ નેટ વર્થ લિવિંગ એટ અલ” એમ કહેનાર સોક્રેટિસને પિતાના વ્યાખ્યાનને પૂર્વાર્ધ અહીં સમાપ્ત કરતાં શ્રી આ સંદર્ભે દાખલો આપ્યા પછી શ્રી ચીમનભાઈએ કહ્યું: “દરેક - ચીમનભાઈએ વિષયના ઉત્તરાર્ધમાં પ્રવેશતાં કહ્યું: “દરેક પ્રજાને માણસને જીવનદષ્ટિ તે હોય છે, તે વારસામાં મળેલી હોય અને એની સંસ્કૃતિ પ્રમાણે જીવનદષ્ટિ હોય છે. ભારતીય સંસ્કૃતિ વગર વિચાર્યું એણે સ્વીકારી લીધી હોય.” આ સંબંધમાં વકતાએ ૫000 વર્ષ જૂની છે. ચીનને બાદ કરતાં ભારતીય સંસ્કૃતિ સહુથી બુદ્ધને સંભાર્યા. બુદ્ધ સહુને કહેતા “હું જે કહું છું કે હું બુદ્ધ છું વધુ જૂની છે. એ સંસ્કૃતિ ભારતે આજ સુધી સાચવી રાખી છે. માટે સ્વીકારી ન લેશે. તમારા હૃદયને સ્વીકાર્ય હોય તો જ રવીકારશે.” “વોટ ઈઝ ઈન્યિન એપ્રેચ ટુ લાઈફ?” આ પ્રશ્ન અત્યંત વિશાળ બાહ્ય સૃષ્ટિ અગાધ છે એટલી જ માણસની આંતરિક સૃષ્ટિ હોવાનું કહીને શ્રી ચીમનભાઈએ કહ્યું: “પ્રશ્ન વિચારતાં બે પાસાં પણ અગાધ છે અને તે એટલી બધી રહસ્યમય છે કે માણસ પોતાની વરતાય છે. એક જ્ઞાનનું બીજું આચરનું. આ જગત શું છે? " જાતને સમજી શક્યો નથી. એમ કહીને વકતાએ આ જ વસ્તુ એને કોઈ કર્તા છે? કે નથી? આ જ્ઞાન પાસું થયું. એથિકલ પરત્વે કૃષ્ણમૂર્તિ અને સર રાધાકૃષ્ણને કરેલાં વિધાન અવતારતાં કોન્ડકટ-નૈતિક જીવન–એ આચાર પામ્યું છે. નૈતિક જીવનના સિદ્ધાંતો કહીં, મહત્વ તમે વિચારો છો કે નહિ, એન છે.” 'જ્યાં સુધી કયા કયા? આ સંબંધમાં મહાવીરને અહિંસાને, બુદ્ધને કરણાને તમારું પોતાનું સત્ય બની રહેતું નથી ત્યાં સુધી તે આચારસ્થ થતું અને ક્રાઈસ્ટને પ્રેમનો આ ત્રણ પાયાના સિદ્ધાંતે આપણને મળે નથી. એક આ વસ્તુ પણ છે જેને સત્ય માનું ય અથવા જે છે. જ્ઞાનના વિષયમાં ભારતીય દર્શને અને ભારતીય સંસ્કૃતિ સત્ય લાગતું હોય છતાં માણસના અંતરમાં એવું કંઈક છે જે એને બીજાં બધાં કરતાં જુદાં પડે છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન આ ત્રણે આચરતાં રોકે છે. “સત્યાન્નાસ્તિ પર ધર્મ: સત્ય એ જ ધર્મ છે ધર્મો માને છે કે આત્મા છે, આત્મા અમર છે, આત્મા પુનર્જન્મ એમ આપણે ખરેખર માનતા હોઈએ તે પણ વ્યવહારમાં તે ઉતારવ . પામે છે. પુનર્જન્મના ચક્રમાંથી છૂટવાને માર્ગ તે ધર્માચરણને છે. શક્ય લાગતું નથી. વ્યવહાર અને સત્યના આપણે ભેદ પાડયા. મારા શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષપ્રાપ્તિ માટે ધર્માચરણને મહિમા કર્યો છે. રેલવેના બે પાટાની જેમ આપણે વ્યવહાર અને સત્યને સમાંતરે શ્રી ચીમનભાઈએ તે. પછી ગાંધીજી અને ટોય વચ્ચેના રાખ્યા, પરિણામે, એ બંનેનું મિલન થતું નથી. વ્યવહારમાં તે પત્રવ્યવહારનો નિર્દેશ કર્યો હતો. ગાંધીજી પુનર્જન્મમાં માનતા ' ચાલતું હોય એમ જ ચાલે એવું સમાધાન આપણે મેળવી લીધું એને પણ તેમણે ઉલ્લેખ કર્યો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આ જગતને 'છે. માણસમાં જાતને છેતરવાની શક્તિ છે એટલી કોઈની નથી. મોટામાં મોટો મિરેકલ” તે દેહ અને આત્માનો સંગ છે. જડ એટલે જ અહિંસા, ક્ષમા, સત્ય એ બધું સારું હોવાનું, આચરણીય ચેતનના અર્થાત આત્માને સંયોગ અહીં થયો છે. જૈન ધર્મ કીડી
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy