________________
૧૬૯
તા. ૧૧-૮૨
પ્રબુદ્ધ જીવન આજે તે નથી દેખાતી. માથાં ગઠ્ઠાની રીતમાં ભ્રષ્ટાચાર અને મુશ્કેલ છે તે કહ્યું : માણસ આ સંસારમાંથી વિદાય લે છે ત્યારે ગુંડાગીરી દાખલ થાય ત્યારે લોકશાહી રહેતી નથી. સારા માણસો બીજું કોઈ નહિ પણ ધર્મ તેની સાથે આવે છે, પણ વસનું જીવન પિતાની ફરજ અદા ન કરે તે નબળા માણસે તેમના ઉપર રાજ આખું ધર્મપ્રણીત હોય તે જ શકય છે એમ કહીને પોતાનું વ્યાખ્યાન કરે. આજે સારા માણસે ભાગી ગયા છે. આપણે કેવા હોવા જોઇએ સમાપ્ત કર્યું હતું. તે ગાંધીજીએ કહ્યું હતું. આપણે તે ભૂલી ગયા. એટલે જેવી પ્રજા
કાનસત્રનું છેલ્લું વ્યાખ્યાન પ્રાધ્યાપક તારાબહેન શાહે તેવા રાજા!
આપ્યું હતું. તેમનાં વ્યાખ્યાનો વિષય હતો અનેકાનાવાદ. તેમણે આજે પરિસ્થિતિ વ્યાપકપણે વણસી છે.
અનેકાન્તવાદ તત્ત્વત: શું છે તે પુરાણ કથાના દષ્ટાંતથી જ - અતુલે પ્રકરણનો ઇન્દિરા કોંગ્રેસ જે રીતે બચાવ કરે છે તે સમજાવ્યું. ' આઘાતજનક છે. આ હદ થાય છે; પરન્તુ આમાં દોષ કોને
તેમણે કહ્યું: “કોઇ પણ વસ્તુને અનેક અંતથી જેવી, કાઢવો? દુર્ભાગ્યની વાત એ છે કે આજે આપણે ત્યાં લીડરશિપ
તપાસવી અને પૂર્ણ જાગ્રત મનથી વિચારી તેને તેલ બાંધવો તે નથી. માણસ આગેવાન થાય ત્યારે એણે પેતાની આજબાજ
અનેકાન્તવાદી દષ્ટિ છે. વસ્તુનું એકાન્ત દર્શન એ ખંડન દર્શન છે. કેવા માણસો ઊભા કરવા જોઇએ? ઇન્દિરાને અનુલ, ભજનલાલ
ખંડ દર્શન વસ્તુને પૂર્ણતયા પામવામાં સહાયક નથી નીવડતું. કે ગંડુરાજ જ મળે.
અનેકાનાવાદી દ્રષ્ટિથી જોઈએ તો વસ્તુને પૂરેપૂરી પામી શકાય. આજે સમૃદ્ધિ અને ગરીબી વચ્ચેનું અંતર વધતું જાય છે.
એ પછી વકતાએ સ્યાદ્વાદનો નિર્દેશ કરતાં કહ્યું: “કેટલુંક આજે છે તેટલું અંતર કંઇ દેશમાં નહિ હેય. આપણે આજે કંઈ
જાણવા મળ્યું છે, હજી ઘણું જાણવાનું બાકી છે, તેમ જે પરિકરી શકતા નથી. આસપાસ જે સ્થાપિત હિત છે તેના ઉપર સીધું
સ્થિતિ જોઈ તે એક જ સાચી નથી, બીજી પરિસ્થિતિ સંભવિત આક્રમણ એ જ આજે એક માત્ર માર્ગ છે. એ કમણ આજે
હોઈ શકે છે. આ દષ્ટિ આ અભિગમ તે સ્વાદવાદ છે, ભગવાન ઠાઈ જ પો નથી કર્યું. વૉટ વી નીડ ટુ ડે ઇઝ ફૂટલ એટેક
મહાવીરે તમામ વાદોને સમન્વય કરીને પૂર્ણ દષ્ટિ ખીલવી. ઓન વેસ્ટેડ ઈન્ટરેસ્ટસ. આજે પ્રજા ઘણી જાગ્રત છે; પરંતુ તેને માર્ગદર્શન નથી મળતું.
ગુણધર્મી દષ્ટિ અને છિદ્રાન્ચેલી દષ્ટિ વિશે લાભાલાભની સરકારની આર્થિક નીતિ પાયામાંથી ખોટી છે. એ નીતિ ગરીબી દષ્ટિએ કહ્યા પછી પ્રાધ્યાપક તારાબહેને અનેકાન્તવાદની દષ્ટિએ ઓછી કરી શક્વાની નથી. એક રીતે જોઈએ તો આચિકનીતિ જેવું થતો વિચાર તે ધાર્મિક કરતાં વૈજ્ઞાનિક વિશેષ છે એમ જણાવીને કંઈ છે જ નહિ. સમગ્ર તંત્ર પડી ભાંગ્યું છે. મ્યુડિશિયલ બેક
વધુમાં કહ્યું કે પ્રમાણ અને નય વડે વસ્તુનું સ્વરૂપ પમાય છે. ડાઉન છે. ન્યાયતંત્રનું આજે કશું ગૌરવ રહ્યું નથી. આ પરિસ્થિતિ
પ્રમાણથી કોઈ પણ વસ્તુનું પૂર્ણ. દર્શન થતું નથી. નયથી પણ લાંબા સમય સુધી ચાલુ રહી શકે નહિ... કાં તો એકસપ્લોઝ ન થાય, પરંતુ આ દેશ ઊંચા આવવાને જ છે. નેતૃત્વ ઊભું થશે જ.
આંશિક દર્શન જ શક્ય છે. એક વસ્તુને યથાર્થ સમજવા માટે નિશ્ચય
નય અને વ્યવહાર નય બન્ને જરૂરી છે. નિશ્ય નય તે સૂક્ષ્મ આજે ઇન્દિરા ગાંધીની સજજડ પકડ છે કારણ બધા માટીપગા અને વામણા નીકળ્યા. એક મહાન પ્રયોગ એળે ગયો.
અનુભવ અને વ્યવહાર નય તે સ્થૂલ અનુભવને પ્રેરક છે. જે
કર્મ ચાલુ હોય અને પૂરું ન થયું હોય તે વ્યવહાર નય; જ્યારે બીજું ખરાબ એ થઇ રહ્યું છે કે અસામાજિક તત્ત્વોનું જોર વધતું જાય છે.
જેટલું કર્મ થયું છે તેટલું જ પૂરું ગણવું તે નિશ્ચય નય છે. વકતાએ પ્રમુખશાહી કે લોકશાહી બેમાંથી એકેય પદ્ધતિ કોઇને બચાવી
આ વસ્તુ દાખલો આપીને સમજાવ્યું કે નિય નય એ કર્મણિ શકવાની નથી. આ દેશ માટે પ્રમુખશાહી કોઇ પણ રીતે હિતાવહ એવ તવ અધિકાર, કર્મ કરવાના જ અધિકારનું મહત્ત્વ દઢાવે છે. નથી. આજે ખરી જરૂર નેશનલ ઇન્ટીરિટીની છે. રાંટણીની
આ સિદ્ધાંતમાં મહત્ત્વની માનસશાસ્ત્રીય દષ્ટિનું પ્રવર્તન છે અત્યારની પદ્ધતિમાં જે અનિષ્ટ. છે તે ઓછી કરવામાં આવે
એમ કહીને વકતાએ સપ્તભંગીની સમજણ આપી. તેમણે કહ્યું કે તો પરિસ્થિતિ સુધરે ખરી. ..
પરસ્પર વિરોધી અભિપ્રાયોમાંથી સંવાદ કેવી રીતે પ્રગટાવે તે બપારે શ્રી ચીમનલાલ ચકભાઇ શાહના અધ્યક્ષપદે મળેલી
અનેકાતવાદ શીખવે છે. સપ્તભંગી એ વસ્તુનું ન્યાયપૂર્ણ સાચું ચોથી બેઠકના આરંભ કુ. શૈલજા' રમણલાલ શાહે જૈન ધર્મનું
મૂલ્યાંકન કરવાની દષ્ટિ બક્ષે છે. સત્ય સિવાય બીજું કંઈ પણ શોધીએ મહત્વ અને મહાવીર સ્વામી વિશે શુદ્ધ અને સરલ સંસ્કૃતમાં
તે ધર્મ રહેતો નથી આથી મધ્યસ્થ ભાવ ધારણ કરીને બીજાના ટૂંકું વકતવ્ય રજૂ કર્યા પછી ડે: રમણલાલ શાહે નીતિ, ધર્મ અને
વિચાર પણ તપાસવા એ હિતાવહ છે આપણે આપણા વિરોધીઓના અધ્યાત્મ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે આ ત્રણેની વિભાવના
વિચારને પણ આદર કરવો જોઈએ એમ નથી થઈ શકતું તેનું કારણ તથા પ્રશ્નો એકબીજા સાથેનો સંબંધ દષ્ટાંતો આપીને કહ્યું હતું
આપણું અભિમાન છે. કે મનુષ્ય સમાજમાં રહે છે. તેનો સમાજ સાથે વ્યવહાર એવી
કોઈને પણ સર્વથા ખાટા કહેવા તે વૈચારિક હિંસા થઈ. હું રીતે ગોઠવાય કે જીવન સંવાદમય રહે તે નીતિ છે. તે નીતિનિય
કહું છું તે જ સાચું છે અને કાયમને માટે સારું છે એમ માનવું મેમાં ફેરફાર થતા રહે છે. કેટલાક નીતિનિયમે એકદેશીય હોય
તે વૈચારિક પરિગ્રહ થયો. પ્રાધ્યાપક તારાબહેને દખલાઓ છે. કેટલાક સર્વદેશીય હોય છે. સત્ય બોલવું, પ્રામાણિક રહેવું,
આપીને આ વસ્તુ સ્પષ્ટ કરી અને અનેકાન્તવાદ કેવી રીતે શાંતિ કર્તવ્ય અદા કરવું તે નિયમો સર્વકાલિન અને સર્વદેશીય છે.
સર્જે છે તે મહાભારતના એક પ્રસંગનું દાન્ત આપીને સમનીતિમાંથી સદાચાર પ્રગટે છે. નીતિને સમાવેશ ધર્મમાં થાય
જાવ્યું. તેમણે કહ્યું કે અનેકાન્તવાદ એ કામનો બોજો આનંદથી છે. નીતિ એ મૂળ છે. જ્યારે તત્ત્વને પરામર્શ કરી શકે એવી એક વ્યાપક આત્મશુદ્ધિ માટેનું સાધન તે ધર્મ છે. ધર્મનું પહેલું લક્ષણ
ઊંચકવાને અવકાશ સર્જે છે. સાચું મૂલ્યાંકન કરતાં શીખવે છે. દાન છે. વકતાએ બે ઇઝરાયલી ભાઇઓની ક્યા કહીને દાન એ. વિસંવાદમાંથી સંવાદ પ્રગટાવવાની કલાને બોધ કરે છે અને અંગત ધર્મનું પ્રથમ લક્ષણ કઇ રીતે છે તે દર્શાવ્યું છે. દાન, શીલ, તપ સુખ જેવા કરતાં સમદષ્ટિના સુખનો વિચાર કરવાને ઉરોજે છે. અને ભાવ એ ધર્મનાં ચાર દ્વાર ગણાવ્યા બાદ વકતાએ ધર્મનું ક્ષેત્ર
ધર્મ ક્ષેત્રે અનેક વાડા પ્રવર્તે છે કારણ કે અનેકાન્તવાદ આજે માત્ર પૂરેપૂર ગ્રાહ ન હોવાને કારણે એમાં તડાં પડતાં હોવાનું તથા તેમાંથી સંકુચિતતા ઉદભવતી હોવાનું જણાવ્યું. તેમણે વધુમાં
સિદ્ધાંત તરીકે ટકી રહ્યો છે, પરંતુ તે વ્યવહારમાં ઊતર્યો નથી. કહ્યું: “સંપ્રદાયમાં એકબીજા પ્રત્યે દ્વેષ, સ્વાર્થ સારું પક્ષાંતર " શ્રી ચીમનભાઈએ બંને વ્યાખ્યાનોને યોગ્ય ઉપસંહાર વગેરે અનિણે ફેલાય છે. સાચો ધર્મ તે જ્ઞાન યોગના લક્ષણવાળો કર્યો હતો. ધર્મ છે અને ધર્મમાંથી અધ્યાત્મ માર્ગ તરફ ગતિ થાય છે એમ કહીને બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા આ ત્રણ ધર્મનાં
શ્રી જગદીશભાઈ કચરાએ આભારદર્શન કર્યા પછી જ્ઞાનસ્વરૂપ હોવાનું જણાવ્યા બાદ અધ્યાત્મ માર્ગ તરફ જવાનું કેવું સત્રની પૂર્ણાહુતિ થઈ હતી.