________________
તા. ૧૬-૧૦પ્રબુદ્ધ જીવન
૧૪ આનંદશંકર ધમ વિચાર !
“વસંત' દ્વારા આનંદશંકરે અધી". સદી સુધી નિબંધે,
વ્યાખ્યાને અને વાતિક દ્વારા ધર્મભાવ અને ધર્મચિંતના * કવીર દીક્ષિત
દ્વારા આ૫ણું સાહિત્યને સમૃદ્ધ કર્યું. આનંદશંકર ધમને તેની ન [બીજું વ્યાખ્યાન
વિશાલતામાં, વ્યાપકતામાં એની બધી શાખા-પ્રશાખાઓમાં,
દર્શને, પુરાણ, તથા કવિતા આદિનું અવલેન પરિશીલન છે. જયન્ત પાઠકના બીજા દિવસના વ્યાખ્યાનને વિષય
કરીને વ્યવહાર તેમ વિચારની ભૂમિકાએ સમજાવ્યું છે અને હતાઃ “આનન્દશંકરને ધર્મવિચાર”
નીતિ, ધર્મ નથી તત્ત્વજ્ઞાન જેવાં તેનાં અંગોની ઊંડી મીમાંસા તેમણે મારું ઉત્તમ તે ધર્મવિષયક લખાણમાં છે'
કરી છે. એવા ખુદ આનંદશંકરના જ ઉદ્ગારથી પિતાના બીજા
નીતિ, ધર્મ અને તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનો આરંભ કરતાં કહ્યું હતું: “આપણું ધર્મ, દર્શન, સંસ્કૃતિને સામાન્ય પ્રજા હૃદયમાં જે આપણું સંતો, ભકતે વકતાએ તે પછી નીતિ, ધર્મ, અને તત્ત્વજ્ઞાન એમ કમશઃ અને કવિઓએ જીવંત રાખ્યાં છે તે વિચારશીલ
પ્રત્યેકને લઇને આનંદશંકરનું તત્ તત્ વિષયક દૃષ્ટિબિન્દુ પ્રજાના ચિત્તમાં તેમને જીવંત રાખવાનું કાર્ય આપણી સમજાવ્યું હતું. વિદ્વાનો દ્વારા થયું છે. આવા વિદ્વાનોમાં આનંદશંકર આનન્દશંકરની વેદાન્ત પ્રતિષ્ઠિત ધર્મભાવના અને શિખરસ્થાને છે. ધર્મવિચારણીમાં તટસ્થતા, અભિનિવેશ
નીતિ વચ્ચે પહેલી નજરે વિરોધ દેખાય છે. એક દલીલ એવી સમભાવ, વિદ્વત્તા, વ્યુત્પન્નતા, બહુશ્રુતતો ને સમન્વયલક્ષિતામાં
છે કે જગત મિથ્યા હોય તે પછી આપણે અને આપણા તેમ તેની નિરૂપણુ શૈલીના પ્રૌઢિ પ્રસાદ રમણીયતા આદિ સારામાઠાં કર્મો બધુ મિથ્યા છે. સારું અને બે સાહિત્ય ગુણોમાં આનંદશંકર અનન્ય ગણાય એવા છે. મારો પેલા મિથ્યાત્વમાં જ પ્રવર્તતું હોય તે તેની ઇચ્છતા અનિષ્ટતા એ ખ્યાલ છે કે આપણે ત્યાં આનંદશંકર પછી સાહિત્ય પણ મિથ્યા જ ગણાય. બીજી દલીલ એ છે કે માણસ અને ધમનું સાહિત્યકાર અને ધર્મચિંતકનું સાહચર્ય ક્રમશ : માણસ વચ્ચે દૈતભાવ ન હોય, ભેદ ન હોય, અભેદ હોય તે ઘટતું ચાલ્યું છે. ને ઉભય વિષયમાં એક સરખી હૃદયવૃત્તિ
એમની વચ્ચેના લૌકિક વ્યવહારો જ અશકય બની અને સજજતા ધરાવતી વ્યક્તિઓ ઓછી થતી ગઈ છે.
જાય. પછી પ્રેમ, મૈત્રી, દયા જેવી ઉદાત્ત લાગણીઓને આનંદશંકરની ધર્મવિષયક વિચારણના બે વિભાગો પડે.
તેમાંથી ઉત્પન્ન થતા વ્યવહારોનું કશું મૂલ્ય કે પ્રોજન જ
ન રહે. આ એકમાં એમની હિન્દુધર્મ અને અન્ય ધર્મોની સામાન્ય
દલીલમાં રહેલા દોષોનું અનિંદશંકરે
શાંકર વેદાન્તના બ્રહ્મસત્ય જગમિથ્યા' એ સૂત્રને ઊંડી અને વિચારણા આવે ને બીજામાં એમને જેમાં ઊંડી શ્રદ્ધા છે ને જે
વિશાળ બુદ્ધિથી સમજાવી નિવારણ કર્યું છે. તેઓ કહે છે; એમને સત્ય સમજાય છે તે અતિ વેદાન્તને પુરસ્કાર અને
પાપપુણ્યાદિ નીતિ વ્યવસ્થાને માયાવાદથી વિઘાત થાય છે પ્રતિપાદન કરતી વિચારણાને સમાવેશ થાય. આ
એ કહેવું તદ્દન ભૂલભરેલું છે.
છે તે સમન્વિત રીતે બંનેમાં એમણે જે કાર્ય કર્યું
અને એ ભૂલ “બ્રહ્મ સત્ય
જગમિથ્યા' એ શ્લોકાર્ધના પૂર્વ ખંડની અવગણના કરવાથી ધર્મનું મહત્ત્વ અને ધમને મહિમા સ્થાપે છે એટલું જ
થાય છે. માયાવાદ જગતને માત્ર નિષેધ કરીને અટકતા નથી. નહિ, એમાં રહેલી તટસ્થતા, સમભાવ, તર્કપૂતતા ને સમન્વય
પણ વિશેષમાં બ્રહ્મનું અદ્વિતીય અસ્તિત્વ પ્રતિપાદન કરે છે, વૃત્તિ જેવા ગુણોને લીધે એ ધર્મવૃત્તિવાળા સૌને વ્યાપક ધર્મ
“બ્રહ્મ સત્યમ' એટલું ઉમેરતાં નીતિને વિઘાત ન થતાં ભાવનામાં પ્રેરે છે. આ રીતે જોતાં આનંદશંકર ધર્મ
સ્વરૂપાન્તર થાય છે–અર્થાત નીતિ લૌકિક વ્યવરથા મી. વિચાર કેવળ ધર્મપરિચય કે ધમંપ્રતિપાદન ન રહેતાં ધમ–
અલૌકિક વ્યવહાર બને છે. માયાવાદથી નીતિનું શાધનનું પ્રબળ સાધન પણ બની રહે છે.
વ્યાવહારિકત્વ ટળે છે ને તેને પારમાર્થિક મળે છે. નીતિ, સદાચાર એ તે ઝેક જ્ઞાન તરફ
પેલા બ્રહ્મભાવની સીજ્યપ્રાપ્તિનું સાધન છે. નીતિ દ્વારા જે આનંદશંકરની ધર્મવિચારણા જેમ * નિબંધના
અભેદનો અનુભવ કરવાને ન હેત તે એવી નીતિ કેવળ માધ્યમ દ્વારા ચાલી છે તેમ સાથેસાથ “નીતિશિક્ષણ
વ્યાવહારિક રહેત, વંય રહેત. માણસ માણસ વચે કઈ હિન્દુધર્મની બાળપોથી, “ધર્મવર્ણન’ અને ‘હિન્દુધર્મ
અતિરસંબંધ ન હોત. એકાત્મતા કે અભેદ ન હોત તે તેમની જેવા ગ્રંથમાં પણ પ્રગટ થઈ છે. આ ગ્રન્થમાં તેમણે હિંદુ વચ્ચે સારાનરસ કેઇ વ્યવહાર જ શકય ન હત. ધમનાં ત સમજાવ્યાં છે, હિન્દુધર્મની વ્યાપક વ્યાખ્યા
પરમાત્મા અને જગતના સંબંધ પરત્વે આનન્દશંકર ત્રણ બાંધી છે. ધર્મવિચારણુમાં બુદ્ધિની અનિવાર્યતા
સિદ્ધાન્ત શકય માને છે. (૧) જગત અને પરમાત્મા એ ને મહત્ત્વ ઉપર ભાર મૂકે છે. બૌદ્ધ અને જૈન ધર્મને હિન્દુ
ભિન્ન અને ઉભય સત્ય પદાર્થો છે. (૨) ઈહ જગતથી પર ધર્મની શાખારૂપ ગણ્યા છે ને વેદથી માંડીને આપણે બધા પરમાત્મા એ પદાર્થ જ નથી. (૩) પરમાત્માથી અતિરિકત મહત્વના ધર્મગ્રંથ, પુરાણ, કાવ્યો, નીતિવાર્તાઓ, આદિન
કઈ છે જ નહિ. આમાંથી પહેલા સિદ્ધાન્ત સંબંધમાં નીતિપરિચય કરાવ્યો છે. ધર્મને સુગમ અને વ્યાપક અર્થ સમજા- વ્યવસ્થાને વિચાર કરતાં આચાર્યશ્રી કહે છે કે જગત અને વતાં તેઓ કહે છે કે ધર્મ એટલે ઉત્તમ આચાર-વિચાર, જે
પરમાત્મા બંને ને સત્ય માનતાં હિક નીતિવ્યવસ્થાને વડે વિશ્વનું ધારણ થઈ રહ્યું છે. ધર્મવિચારણામાં આનંદશંકરનો પરલોક સાથે સંબંધ બાંધતાં મુશ્કેલી અનુભવાય છે. કદાચ ઝોક જ્ઞાન તરફ રહ્યો છે. '
એમ કહેવામાં આવે કે ઈશ્વરની આજ્ઞા છે કે જગતમાં રહી “જ્ઞાનસુધા' અને “સુદર્શન' જેવાં સામયિકોમાં ધર્મ
સદાચાર પાળવે. પણ જગત અને ઈશ્વરને ભેદ વિષયક થતા વાદવિવાદ અને ઉગ્ર વાયુદ્ધો ખેલાયાં તે પછી માનનારને જગતને વ્યવહાર ત્યજીને ઇશ્વરને મેળવવાની ઇચ્છા