SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૮૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એ કયું છે શ ર [] નાબહેન સુધભાઈ શાહ દષ્ટિએ ઉત્તમ તેલ છે. તેમજ કપૂરની ગંધ તથા તેનાં જંતુનાશક અન્ય ગુણોને લીધે લાભદાયક છે. એક્યુપ્રેશરને સમગ્ર સંદર્ભ: રૂની મદદ વડે હાથનાં તેમજ પગનાં નખમાં આ તેલ, રોઈ પણ ઉપચાર પદ્ધતિમાં ઉપચાર ઉપરાંત દરદીની શ્રદ્ધા, પૂરવું તથા હાથ-પગના આંગળા પર, મૂળમાં અને પગનાં તળીયા તેનું માનસિક વલણ અને તેને પોતાને સહકાર મહત્ત્વને તેમજ એડીને ભાગ ઉપર-નીચે બધે તેલ ઘસવું. નખની માલીશ ભાગ ભજવે છે. આપણને સહુને ઈન્સ્ટન્ટ દરદ-મુકિત જોઈએ છે. કર્યા બાદ આ જ તેલ હથેળીની તેમજ પગની આંગળીઓ પણ તેને માટે જરૂરી પુરુષાર્થ કરવો નથી. ઉપચારની સાથે સૂચવાયેલી જોડતો પ્રદેશ– Webs પર માલીશ કરવું. બે આંગળીની વચ્ચેની ચામડીને જરા મસળીને ખેંચવી. બધી જ આંગળીઓને વારાફરતી આહાર-વિહારની મર્યાદા અથવા આસન-વ્યાયામ ઈત્યાદિનું યથોચિત હલાવવી તથા અંગુઠો ગોળગોળ ફેરવવો. હાથની બે આંગળીઓ પાલન અનિવાર્ય છે. એકયુપ્રેશરમાં પણ માત્ર દાબ-બિંદુઓ પર વડે કેલીપર જેવું બનાવીને બધી જ આંગળીઓ જરીક અંદર પૂથ દબાણ આપવાની જ વાત નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવા માટે કરી અને પછી ખેંચવી. ઘૂંટીની આજુબાજ પણ થોડાક પ્રેશર તેના સમગ્ર સંદર્ભને પણ વિચાર કરવાના છે. જેમ કે, આપણી સાથે ચાર આંગળીઓ ગળગળ ફેરવવી. બેસવા ઉઠવાની, સૂવાની, ચાલવાની અયોગ્ય રીતેને કારણે જ આ બધી ક્રિયાઓ કરતાં ખાસ સમય જ નથી છતાં કમરનાં કે સાંધાના કેટલાક દરદો થતાં હોય છે. એક્યુપ્રેશરની સાથે સામાન્ય રીતે સ્વસ્થ માણસને નિરોગી રહેવામાં આનાથી મદદ થાય છે. દશેક મિનિટ પેગનાં સરળ આરાને, દશેક મિનિટ ધ્યાન તથા પ્રાણાયામ મળી ત્રીસેક મિનિટને એક સંકલિત કાર્યક્રમ નાની ઉમરથી જ જો બાળકોને શીખવવામાં આવે અને તેને સતત અભ્યાસ રહે છે તેમાં ઉત્તરોત્તર વિકાસ થતાં સામાન્ય પ્રકારનાં દરદીથી પ્રા: કરીને આપોઆપ બચી શકાય. -અભ્યાસ વર્તુળ: - એકયુપ્રેશરની “ત્રયી’ * આગામી કાર્યક્રમ * પ્રસ્થાનત્રયી અને રત્નત્રયી માફક શ્રી ચીમનભાઈએ એકયુપ્રેશર પદ્ધતિના પાયારૂપ ત્રણ પ્ર વડે આવરી લઈને પ્રેશરને પ્રદેશ, વિષય:- “વિશ્વ-શાંતિ આંદોલન” પ્રકાર અને પ્રમાણ -એમ પ્રત્રયીને એકયુપ્રેશરનાં હાર્દ રૂપ ગણાવી વકતા: શ્રી નારાયણ દેસાઈ છે. પ્રેશરને પ્રદેશ એટલે ચેક્સ કઈ જગ્યાએ પ્રેશર આપવાનું તા. ૧૯-૮૨ શુકવાર સાંજે ૬ વાગે છે તે. પ્રેશરને પ્રકાર એટલે સ્ટેડીપ્રેશર, રોલીંગ પ્રેશર વગેરે ઘણી “ગાંધી દષ્ટિએ અશાંતિનાં મૂળ” જતનાં પ્રેશરમાંથી કયા પ્રકારનું પ્રેશર આપવાનું છે તે. પ્રેશરનું તા. ૧૧-૯-૮૨ શનિવાર સાંજે પ વાગે પ્રમાણ એટલે કેટલા પ્રમાણમાં પ્રેશર આપવું જરૂરી છે તેનું જ્ઞાન. “પશ્ચિમમાં શાંતિ આંદોલનને છેલ્લો તબક્કો ” આ “પ્ર-ત્રયી'ને લક્ષમાં લઈને પ્રેશર આપવાથી શરીરનાં તા. ૧૨-૯-૮૨ રવિવારે સવારે ૧૦ વાગે નિષ્ક્રિય બનેલા કોષે ફરી કામ કરતાં થાય છે. દાબ-બિન્દુ પર પ્રેશર “વિશ્વનાં કેટલાંક અસામાન્ય ગાંધી-જને.” દ્વારા રકતના પ્રવાહનું યોગ્ય અભિસરણ થવું અને કેની ફરી વખત જીવંત થવાની શકિત એ જ આ વિજ્ઞાનને પામે છે. પ્રેશરનાં પ્રકારો : વિષય:- “કૈલાસ માનસરોવર દર્શન” જાપાનની શિઆ સુ નામે ઓળખાતી દાબ-પદ્ધતિને પણ (સ્લાઈડ સાથે) આપણે સહયોગ કરતાં હોવાથી આ પ્રકારોમાં શિઆ સુનાં પ્રકારોને વકતા:- શ્રી શૈલેષભાઈ મહાદેવિયા પણ સમાવેશ કર્યો છે. પ્રેશરનાં મુખ્ય પ્રકારો નીચે મુજબ છે: તા. ૩૯-૮૨ ગુરૂવારે સાંજે ૬ થી ૮ (૧) સ્ટેડીપ્રેશર અથવા સ્ટાન્ડર્ડ-ફીકસ્ડ પ્રેશર. (૨) સરકયુલેટરી બન્નેનું: સ્થળ:- પરમાનંદ કાપડિયા સભાગૃહ વનિતા પ્રેશર અથવા રોટેટીંગ કે જાયરેટીંગ પ્રેશર, (૩) રેપીંગ પ્રેશર, (૪) માઉન્ટેડ પ્રેશર, (૫) પામ પ્રેશર, (૬) કેલીપર પ્રેશર, (૭) વાયબ્રેટરી વિશ્રામની સામે, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૪. પ્રેશર, (૮) હાવરીંગ પ્રેશર, ૯) વીસ્ટીંગ પ્રેશર, (૧૦) કલર્નીગ શ્રી નારાયણભાઈ દેસાઈ તાજેતરમાં જ વિશ્વશાંતિ પ્રેશર, (૧૧) પ્લેકીંગ પ્રેશર, (૧૨) સ્લાઈડીંગ પ્રેશર અથવા રબગ સેના [World peace Brigade] નાં ચાર પૈકી પ્રેશર, (૧૩) પુશ એન્ડ પુલ. એક ડાયરેકટર તરીકે હેલેન્ડમાં કાઉન્સિલની મિટીંગમાં 'આવા પ્રકારનાં પ્રેશરને લખાણ દ્વારા ખ્યાલ આપવાનું હાજરી આપીને તથા ઈટલી, ગ્રીસ અને ફ્રાન્સને પ્રવાસ સ્વાભાવિક રીતે જ મુશ્કેલ હોય છે માટે એને પ્રત્યક્ષ રીતે શીખી કરીને પાછા ફર્યા છે. કેટલીક શાંતિવાદી સંસ્થાઓની મુલાલેવાનું જરૂરી છે. આવા પ્રેશર જ દા જ દા પ્રમાણમાં આપવાનું હોય છે, પરંતુ સામાન્ય રીતે એક થી દશનાં કાઉન્ટ સુધી આપવાથી કાત પણ લીધી છે. વિશ્વભરમાં શાંતિ અંગે જે પ્રવાહ શરૂઆત કરીને પછી દાબ-બિન્દની ટેન્ડરનેરા તપાસીને થગ્ય નિર્ણય ચાલી રહ્યાં છે તેને તે વિસ્તૃત પરિચય આપશે. કરવું જોઈએ. - શ્રી શૈલેષભાઈ મહાદેવીયા, કૈલાસ-માનસરોવરની જનરલ ઓઈલ: G. 0. યાત્રા હમણાં જ કરી આવ્યાં છે. તેમના પ્રવાસની લગભગ શુદ્ધ ‘એકયુપ્રેશર’ને વિચાર કરીએ તો તેલ કે એવા કોઈ ૨૪૦/૨૫૦ સ્લાઈડ બતાવશે. તથા પ્રવાસનું વર્ણન કરશે. પદાર્થની તેમાં આવશ્યકતા નથી. પુસ્તકોમાં કોઈ જગાએ G. O. ને મિત્રોને સમયસર ઉપસ્થિત થવા પ્રેમભર્યું આમંત્રણ છે. ઉલ્લેખ થયો નથી; પરંતુ અનુભવે સમજાયું છે કે સરસવના તેલને ઉપયોગ ઘણો ફાયદો કરે છે. ૧૦૦ ગ્રામ સરસવના તેલમાં એક -સુબોધભાઈ એમ. શાહ માટી અથવા ચાર-પાંચ નાની કપુરની ગોટી નાંખીને ગરમ કર્યા કન્વીનર વિના બાટલીમાં ભરી લેવું. સાત-આઠ દિવસે કપુરની ગેાટી ઊમેરતાં અભ્યાસ વર્તુળ જવું જેથી કપુરની અરાર ચાલુ રહે. સરસવનું તેલ ગરમાટાની કરી:
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy