________________
૧૭૪
પ્રબુદ્ધ જીવન
* તા. ૧૬-૧-૮૨
' જ સરકાર અને ન્યાયતંત્ર અને
D ચીમનલાલ ચકુભાઈ શાહ - આ વિષય ઉપર થડા સમય પહેલાં મેં એક લેખ લખે તેમાં આશ્ચર્ય નથી. હશે. તેમાં ફરિયાદ કરી હતી કે વરિષ્ઠ અદાલતના ન્યાયમૂર્તિઓ ' બીજી આશ્ચર્યજનક ઘટના એ છે કે ચાર જજોને જ્યાં ઉપર અંક મૂકવા અથવા તેમને દબાણમાં રાખવા સરકાર કેટલીક અંતિમ નિર્ણય એક જ છે અને સામે ત્રણ જજે પણ એક છે
બ જ મુખ્ય ઈનાયા“ભૂતિઓની, છતાં દરેકે જુદાં જન્મેન્ટ લખ્યાં. દા.ત. જે ચાર જજ એકમત ફેરબદલી અને વધારાના ન્યાયમૂર્તિઓને, સામાન્ય નિયમ પ્રમાણે હતા તેમના વતી એક જજ અને જે ત્રણ એક્ષ્મત હતી તેમના વતી બનતું આવ્યું છે તેમ, કાયમ ન કરતાં, છૂટા કરે છે અથવા બહુ
૧મ ન કરતાં, છૂટી કર છ અથવા. બહુ ' એક જજ જજમેન્ટ લખી શકત. ચારે અથવા ત્રણે જોઈ જાય, ટૂંક સમય માટે છેલ્લી ઘડીએ મુદત વધારી સંશયમાં રાખે છે. એક
જરૂર લાગે ત્યાં સાથે મળી ભાષામાં કે રજૂઆતમાં ફેરફાર કરે, પણ ત્રીજા મુદ્દાને પણ ઉલ્લેખ કર્યો હતો. કાયદાપ્રધાન શ્રી શિવશંકરે
દરેક જજ જ્યારે પિતાના નિર્ણય માટે જુદા જુદા કારણે અપે એક પરિપત્ર મારફત, વધારાના ન્યાયમૂર્તિઓ પાસેથી લેખિત બાંયધરી
- ત્યારે છેવટે આ ચુકાદાનું તારતમ્ય કાવું લગભગ અશક્ય થઈ પડે માગી હતી કે તેમની ફેરબદલી કરવામાં આવે તો તેને સ્વીકાર કરશે. અને ભવિષ્યમાં વકીલેને ઠીક લાગે તેમ દરેક જજના ચુકાદામાંથી આ પરિપત્ર પાછળ એ આશય હોવાનો આરોપ હતો કે જે *
મનફાવતા ફકરા ટાંકે. આપણી કોર્ટ પૂર્વના ચુકાદાઓથી પ્રતિબદ્ધ વધારાના ન્યાયમૂર્તિઓ આવી બાંધણી ન આપે તેમની મુદત છે એટલે અમક અકાદાનો શું અર્થ છે તેના ગુંથણાં થાય. પૂરી થતાં છૂટા કરવામાં આવશે. આ બધા મુદ્દાઓથી સરકાર-ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર આક્રમણ કરે છે એવી સરકારની આક્રી
પણ સુપ્રીમ કોર્ટ માટે આ નવું નથી. પહેલા પણ અતિ ટી વકીલ મંડળે એ કરી હતી અને આ ત્રણે મુદ્દાઓને પડકારતી
અગત્યના સુકાદાઓ–ગોલકનાથ કે કેશવાનંદ ભારતીના કેસમાંરિટ અરજી નો આગેવાન વકીલેએ કરી હતી. આ રિટ અરજીઓની
વિભાજીત રહ્યા છે અને એક મતે બહુમતી ચુકાદો સ્વીકારવો પડયો સુનાવણી લગભગ ત્રણ મહિના સુધી ચાલી. મિ. સીરવાઈ અને
છે. કાયદાનું અર્થઘટન કરવામાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓમાં અન્ય વકીલોએ કાંઈ પણ ફી લીધા વિના આ કેસમાં પોતાની સેવા
પણ આવા તીવ્ર મતભેદ હોય તે કાં તે કાયદો સ્પષ્ટ નથી અથવા
આપણે સમજી શકતા નથી અથવા જશે પિતે એકબીજાને સમજાવી આપી. ૭ જજની બનેલી સુપ્રીમ કોર્ટની ખાસ બેન્ચના ચુકાદાની આતુરતાથી રાહ જોવાતી હતી. એવી આશા હતી કે ન્યાયતંત્રની
શકતા નથી અને દરેક પિતાના મતને વળગી રહે છે. ' સ્વતંત્રતાની બુલંદ અવાજે સુપ્રીમ કોર્ટ ઘેષણા કરશે અને એક ચુકાદાની રીત વિષે આટલું કહ્યા પછી હવે ચુકાદો શું છે તે ઐતિહાસિક ચુકાદો મળશે. આ ચુકાદો ૩૨મી ડિસેમ્બરે આવ્યો. જોઇએ. કોઈ જજની ફેરબદલી કરવામાં તે જજની સંમતિની જરૂર અસાધારણ ગણાય તેમ, સાતે જજોએ જુદાં જુદાં જજમેન્ટ નથી તેવો અભિપ્રાય આ પહેલાં સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. આપ્યાં. ૨૦ થી ૩૦૦ પાનાનાં એવા કુલ ૧૫૦૦ પાનાનું પણ
જજની ફેરબદલી તેને કોઇ વખત શિક્ષા કરવા જેવું થાય અને છેવટ એમ લાગ્યું કે ખેદ્યો ડુંગર અને કાઢા ઉંદર.
તેની લટકતી તલવારા માથા ઉપર હોય ત્યારે અજાણ્યે પણ સાવચેતી ' આ જજમેન્ટો હજી વાંમા નથી કારણ કે મળ્યાં નથી, પણ
ભર્યું વલણ અંગીકાર કરવાનું મન થાય. છતાં બંધારણને આવો અર્થ વર્તમાનપત્રમાં વિસ્તૃત અહેવાલ આવ્યા છે અને તેને સાર જાહેર
હોય તે અત્યારે સ્વીકારવો જ રહ્યો. જો કે તે વિશે સુપ્રીમ કોર્ટે
અને હાઈકોર્ટના જજો વચ્ચે તીવ્ર મતભેદ છે. ' થયો છે. એટલે તેને મૂલવતાં બહુ ભૂલ થવાનો સંભવ નથી. આ ત્રણે મુખ્ય મુદ્દાઓમાં અંતિમ ચુકાદો સરકારની તરફેણમાં '
પણ સિદ્ધાંતની વાત એક બાજુ રાખી, જે જજના કેસમાં રહ્યો છે. એટલે વર્તમાન સરકાર ન્યાયતંત્રની સ્વતંત્રતા છીનવી
આ મુદ્દો ઉપસ્થિત થયે તે જસ્ટિસ કુમારને કિસ્સે અને સુપ્રીમલેવા અથવા ન્યુન કરવા પ્રયત્ન કરે છે એવી ફરિયાદ સરકાર સામે કોર્ટના ચુકાદા, વિચાર કરતા કરી મૂકે તેવો છે. વધારાના જજ તરીકે - થઈ શકે તેમ નથી, કારણકે સર્વોચ્ચ અદાલતે જ સરકારના નિર્ણયને
તેમની નિમણૂંક કરી ત્યારે તેમની લાયકાત વિષે પૂરી તપાસ થઈ
તેમની નિમણૂક કરી ત્યાર બંધારણીપ હેવાનું જાહેર કર્યું છે. આટલું જ હોત તો કદાચ ચુકાદા
જ હશે. તેમના કાયમ કરવાના મુદ્દા ઉપર દિલ્હી હાઇકોર્ટના વિષે અસંતોષનું કારણ ન રહે અને એમ માનવું પડત કે સરકારના
ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વચ્ચે ઉગ્ર મતભેદ નિર્ણય બંધારણીય અને વાજબી છે. પણ દુર્ભાગ્યે આ દરેક મુદ્દા
હતો. સરકારે, કદાચ તે તેને ફાવતું હશે એટલે, દિલ્હી હાઈકોર્ટના .ઉપર સુપ્રીમ કોર્ટને ચુકાદો ૪ વિરુદ્ધ ૩ મતો રહ્યો છે. એટલે
ચીફ જસ્ટિસને મત સ્વીકાર્યો. આમ કરવામાં સુપ્રીમ કોર્ટના ચીફ એમ કહેવું પડે કે એક જ જજે આ ચુકાદો આપ્યો છે અને
જસ્ટિસની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડયો પણ આ હકીકત આ જજો વચ્ચે તીવ્ર મતભેદ છે. તેથી આ ચુકાદાની યોગ્યતા અથવા
કેસમાં જાહેર થઇ અને તેના ઉપર સુપ્રીમ કોર્ટે મહોર મારી અને કાયદેસરતા વિશે સંશય રહે. સામાન્ય માણસ મૂંઝવણમાં પડે કે સાચું
તેમાં પણ જસ્ટીસ ભગવતીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો અથવા ન્યાયી શું હશે અને સર્વોચ અદાવતમાં અગત્યને મુદ્દાઓ
અભિપ્રાય અંતિમ હોવો જોઇએ એવું કોઈ બંધન નથી, ત્યારે ઉપર આવા હાલ હોય ત્યારે ખેદ થાય. આ ચુકાદામાં બીજું એક નવીન
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસપદને કેટલું નીચું ઉતાર્યું. અધૂરામાં પૂરું, અને વિસ્મયકારક તત્વ જોવા મળે છે. સાત જજેમાં બે ભાગ પડી આ ચુકાદામાં પણ ચાર જજ અક તરફ અન ત્રણ જ 'ગયા. ત્રણ જજ એક તરફ અને બીજા ત્રણ જજ બીજી તરફ અને તેવું જ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ફેરબદલીની દરેક મુદ્દામાં આ ત્રણની, બે પાંખે, સામસામી જ રહી છે. માત્ર
બાબતમાં ચાર જજોએ કહ્યું વાજબી છે અને ત્રણ જજોએ કહ્યું. ' એક જx ત્રણે મુદ્દા ઉપર સરકાર તરફને મત ધરાવતા હોવાથી ત્રણે
ગેરવાજબી છે. મુદ્દામાં સરકાર તરફને શુક્રદો આવ્યો. એમ જ લાગે કે જે ત્રણ ત્રણ
કાયદા પ્રધાનના સરકયુલર બાબતમાં પણ ચાર જજોને તેમાં જોને બે વિભાગ થયા તેમાંના કોઈ એક પણ મુદ્દા ઉપર બીજ
કાંઇ ખોટું જણાયું નથી, ત્રણ જજોએ તેને ગેરબંધારણીય ગણ્યો. ' જજ સાથે સંમત ન થવું એવા કૃતનિશ્ચય હતા. આવી પરિસ્થિતિમાં લોકો મૂંઝવણમાં પડે અને સુપ્રીમ કોર્ટની પ્રષ્ઠિાને હાનિ પહોંચે - આ ચુકાદાનું પરિણામ શું આવે? ફેરબદલીની તલવાર લટકતી