________________
-
તા. ૧૬-૨-૮૨
પ્રબુદ્ધ જીવન
૧૫
ગાંધીજીનો કેળવણુ વિચાર
દર્શકનું વ્યાખ્યાન 3 કુબાવીર દીક્ષિત
હતું : “આપણી મુશ્કેલી એ છે કે ગાંધીને આપણે શાંતિથી બરાબર
વાંચતા નથી અને તેથી આપણી શકિત ક્ષીણ થઈ ગઈ છે. તેમણે ત, ૧૮, ૨૦ અને ૨૧ જાન્યુઆરી, ૧૯૮૨ આ ત્રણ દિવસ સ્પષ્ટપણે કહ્યું છે કે “હું ઉધોગના શિક્ષણની વાત નથી કરતો પણ તાતા ઓડિટોરિયમ (બોમ્બે હાઉસ, ફોર્ટ, મુંબઈ) માં શ્રી શિક્ષણમાં ઉદ્યોગની વાત કરું છું.” ગાંધીજીએ શિક્ષણમાં કેળવણીના મુંબઈ જૈન યુવક સંઘને ઉપક્રમે સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા એક અંગ લેખે ઉઘોગ ઘખલ કરવાની હિમાયત એટલા માટે કરી પ્રેરિત ‘વિદ્યાસ'નાં ત્રણ વ્યાખ્યાને – વિષય: “કેળવણી વિચાર: હતી કે શિક્ષણમાં ઉદ્યોગ દાખલ કરવાથી બાળકના મનની, શરીરની. પ્લેટ, રૂસે અને ગાંધી વિચારસરણી” સુપ્રસિદ્ધ સારસ્વત, ચિંતક અને અને આત્માની શકિત એક સાથે વધે; એ આળસુ ન થાય; એનું કેળવણીકાર શ્રી મનુભાઈ પંચેલી- દર્શક - એ આપ્યાં હતાં, જેમાંનાં માનસ વર્ગાતીત થાય અર્થાત એનામાં વર્ગભાન ન પ્રવેશે. ગાંધીજીએ પહેલાં બે વ્યાખ્યાનને અહેવાલ સારમાં આ સ્થળેથી આ અગાઉ કહે છે કે શિક્ષણ લેતાં લેતાં બાળક ઉદ્યોગ દ્વારા જે કામ નીપજાવે અપાઈ ચૂક્યો છે. આજે ત્રીજું વ્યાખ્યાન સારમાં રજૂ કરવામાં તે સામાજિક દષ્ટિએ ઉત્પાદનશીલ હોય. “સોશ્યલી પ્રોડક્ટિવ વર્ક” આવે છે.
એ ગાંધીજીને ખ્યાલ હ. માણસો જીવે છે એકબીજાના સહકારથી. શ્રી અજિત શેઠ અને શ્રીમતી નિરૂપમા શેઠે આરંભમાં સ્વેદના આપણી કેળવણીથી જેનો ઘડાય છે તેઓ આત્મકેન્દ્રી - સેલફ મંત્રોનું યુગલગાન ક્યાં પછી દર્શકે વ્યક્તિને પિતાને વિકાસની તક સેન્ટર્ડ - બની રહે છે. એમને અન્યના સુખદુ:ખની કશી ચિંતા મળે અને સમાજને પણ વિકાસ થાય એવી કેળવણીની શોધ રૂપે હોતી નથી. આ સ્વ કેન્દ્રી સમૂહ સમસંવેદનશીલ થઈ શકતા પિતાનાં વ્યાખ્યાને ઓળખાવતાં ત્રીજા વ્યાખ્યાનમાં એ શોધ નથી. તેઓ સમાજમાં ગોઠવાઈ શકતા નથી એટલે બળઆગળ ચલાવી હતી. આરંભે એમણે પ્લેટો અને રૂસોના કેળવણી વાખાર બને છે. ગાંધીજી તેથી એમ વિચારતા થયા કે હરેક જણ વિચારોમાંના સમાનતાના અંશે પ્રત્યે ધ્યાન ખેંચ્યું હતું. આ બંને સમાજોપયોગી કામ કરતાં કરતાં પોતાના ભાવજગતને અનુભવ નામાંક્તિ કેળવણીકારોએ કેળવણી એ આનંદલક્ષી અને વિકાસ- કરે. તેમણે કેળવણી અંગે પહેલાં આઠ વર્ષ સુધી અને પછી નવથી લક્ષી પ્રવૃત્તિ હોવી જોઈએ એમ કહ્યું છે. રૂસોએ બાળકના હાથપગને સોળ વર્ષને સમય ગાળે અને તે પછી આગળને એમ સમય ગાળા કોઈકને કોઈક ઉપયોગી કામમાં રોકવાની હિમાયત કરી હતી તે કહ્યું " સૂચવેલા. દરેક બાળક કેળવણીના ભાગરૂપે શારીરિક કામ કેળવણીકારણ મગજ એ જ માત્ર જ્ઞાનને દરવાજો નથી. હાથ, પગ, આંખ, કારની દેખરેખ હેઠળ વિજ્ઞાનને સાથે રાખીને કરે. આ કામ અક્ષરકાન એ પણ જ્ઞાનના દરવાજા છે. પંચેન્દ્રિયના ઉપયોગથી બાહ્ય સૃષ્ટિના જ્ઞાનની પૂર્વે થવું જોઈએ. બાળકોને પરાણે કંઈ ન શીખવવું. બાળક ગુણધર્મોનું જ્ઞાન થાય છે. આ સંબંધમાં ગાંધીજીની શી દષ્ટિ હતી જે કામ કરે એમાં એને રસ પડવા જોઈએ. આનંદ આવવો જોઈએ. તે પણ દર્શકે કહ્યું:“તેમણે કહ્યું કે ગાંધીજી એમ માનતા કે બાળક માણસ જે કંઈ પણ કામ કરે છે તેની ત્રિવિધ અસર થાય છે. સમાજ હાથપગ દ્વારા કામ કરે તે એની ઇન્દ્રિયો સક્ષમ બને અને સમાજ ઉપર, પ્રકૃતિ ઉપર અને કામ કરનારના પિતાના ચિત્ત ઉપર, દર્શકે સાથેના એના સંબંધો સાચા સ્વરૂપના થાય. ગાંધીજી માનતા હતા આ વાત દાખલાઓ આપીને સ્પષ્ટ કરી અને આ સંદર્ભમાં ગાંધી ૨) કે શબ્દો એ સંકેત છે. અનુભવોના સંકેતરૂપ છે માટે અક્ષરજ્ઞાન પિતાની કેળવણીનીજનાને અનુબંધની કેળવણી એવું નામ આપ્યું પૂર્વે અનુભવનું જ્ઞાન જ બાળકને આપવું ઘટે. બાળકોને અનુકૂળ હતું તે કહ્યું. અનુબંધ એ દષ્ટિ છે. કોઈ પણ કર્મ જુદ જુદી દિશાહોય અને સામાજિક હોય એવા અનુભવો એને લેવા દેવા જોઈએ. માંથી અસરો લે છે અને અસર કરે છે. અર્થાત કોઈ પણ કર્મઆઈશેદર્શકે આમ કહીને શ્રીકૃષ્ણને દાખલો આપ્યો હતો. તેઓ કેવી રીતે લેટેડ હોતું નથી. દા. ત. જંગલો કપાય તેમાં કપાનારાઓને ફાયદો લોકનાયક થયા. ગોવાળિયા ભેગા રહી લોકોની સુખદુ:ખની કેવી થાય છે પરંતુ પ્રજાને એકંદરે નુકસાન થાય છે. કર્મ પરત્વે આ થઈ યથાર્થ કલ્પના તેમને આવી તે તેમણે કહ્યું. મહાભારતના યુદ્ધ કાળે; અનુબંધની દષ્ટિ. આ અનુબંધની કેળવણી એ કેવળ ગાંધીજીની જ યુદ્ધ સ્થળે ટીટોડીનાં ઈડાની રક્ષા કરી માનવતાને ગુણ તેમણે કે દેણગી છે. ઉદ્યોગને જે અનુબંધ વિના ભણાવે તે એ ગાંધીજીની દાખવ્યો તે પણ કહ્યું અને આ સંદર્ભમાં વ્યાસે જે લખ્યું કે “ટીટે- દષ્ટિની નઈ તાલીમ નથી. ગાંધીજીને આ સંબંધમાં જો ઘરે હતો ડીની વેદના અનુભવ જેને થાય તે ભગવાન” એ બાબતને હવાલો કે એ-અનુબંધની કેળવણી – એમની જિંદગીની મોટામાં મોટી ભેટ આપ્યો! કૃષણે વાછડાની, પંખીની, નદીની, વૃક્ષની ને લોકની વેદના હતી. ગાંધીજીની પોતાની પ્રતીતિ હતી કે પિતાનું સમગ્ર જીવન અનુભવી હતી અને સમસંવેદનશીલ બન્યા હતા માટે લોકનાયક | વિચારપૂર્વક જીવાય છે. એમણે વારે વાર ભારપૂર્વક કહ્યું છે કે ઉદ્યોગ થઈ શક્યા એમ કહ્યા પછી દર્શકે “સમદુઃખિયાની સાથે સમરસ સમાજોપયોગી હોવો જ જોઈએ અને બુદ્ધિપૂર્વક એના વિજ્ઞાન સાથે થવાય તે જ કેળવણી પામ્યા કહેવાય” એ ગાંધી આદર્શની પ્રતિષ્ઠા થવો જોઈએ. શિક્ષણમાં ઉદ્યોગને અનુબંધ ન થવો જોઈએ. કોઈ Wી હતી.
પણ કામ તેની જુદી જુદી થનારી અસરોને વિચાર કર્યા વિના થઈ માણસનું કાળજું કેમ ઠેકાણે રહે, અને કેળવણી પામનાર જ ન શકે. પ્રત્યેક કામ તાત્કાલિક નહિ પણ લાંબા ગાળાના લાભની બાળકને શમ સમાજોપયોગી કઈ રીતે નીવડે એ ગાંધી વિચારસરણીના દષ્ટિથી થવું જોઈએ. સસ્તામાં સસ્તુ લેવું અને મેંઘામાં મોંધે ભવે કેન્દ્રમાં હોવાનું જણાવીને દર્શકે કહ્યું: “પ્લેટોની નજર એ દિશામાં વેચવું એ “સિંગલ ટ્રેક માઈન્ડને વ્યવહાર થશે કહેવાય અને ગઈ ન હતી. કારણ એ ગુલામોના સમાજમાં જીવતે હતો અને ઉપ- - તેમાંથી પાર વિનાના અનર્થ નીપજે છે. આથી જ ઈસુએ કહ્યું હતું યોગી કામ કરવું એ ગુલામેનું કામ હોવાનું એ માનતો હતો.” દર્શક “જો આત્મા શેતાનને ત્યાં ગિરવે મૂકાતે થય તે સમગ્ર ત્રિભુવનના તે પછી ભાવનગરની રાજગાદી ઉપર બેસનાર કુંવરને રાજ્યારોહણને રાજ્યની પ્રાપ્તિથી પણ શે લાભ થવાને હતા!”કર્તા, કર્મ, અધિષ્ઠાન, આગલે દિવસે સર પ્રભાશંકર પટ્ટણીએ રાજયની પ્રજાનાં દુ:ખ સાથે સાધને અને દૈવ આ પાંચ તત્ત્વો ઉપર કર્મનાં પરિણામને આધાર સમરસ થવાની જે તાલીમ આપી હતી તેનું દષ્ટાન્ત આપીને કહાં છે એ વસ્તુ ખ્યાલ બહાર રહેવી જોઈએ નહિ.