________________
"તતાં
જ મા થી . ઉપર
તમ“વી કે
તા. ૧-૧૨-૮૨
પ્રબુદ્ધ જીવન નિર્દોષ પશુઓની કતલ
૦ પૂ. સંત શ્રી પ્રમુખસ્વામીજી બહિષા એ પરમ ધમ લે છે. દરેકના જીવનમાં કતલ માટે સરકાર તરફથી લાઈસન્સ ને સુવિધાઓ મળતી હોય અહિંસા હોવી જોઇએ. ધર્મના પાયામાં સત્ય, અહિંસા, દયા ને
તે એ ભારતનું મોટું કમનસીબ છે. “યથા રાજા તથા પ્રજા બ્રહ્મચર્ય આ ચાર વાત મુખ્યપણે ઉપદેશાઈ છે. એનું જેટલું જેવું રાજક્તઓ, દેશના સૂત્રધારો કરશે તેમ પ્રજા અનુસરશે. રક્ષણ કરીશું તેટલું આપણું રક્ષણ થવાનું છે. ધર્મો રક્ષતિ
કૂવામાં છે તેવું હવાડામાં આવે જ. આજે વ્યકિતએ જ રક્ષિતઃ” રક્ષાયેલ ધમ જ આપણું રક્ષણ કરે છે. આ ચાર
સૂત્રધાને જાગૃતિ આપવી પડશે પાયાની વાતને જીવનમાં વણી લેવાની છે.
આપણુ દેશનેતાઓ હિંદુસ્તાનના કહેવાય, હિંદુ સંસ્કૃતિના ભારતની ભેટી કમનસીબી એ છે કે આજે બિન- હિમાયતી કહેવાય, ને એમને ધમ" પણ હિંદુ છતાં એમનામાં સાંપ્રદાયિકતાને સિદ્ધાંત સ્વીકારી હિંસા વહોરીને સત્ય, આવી ભાવના કેમ? ગાંધીજી આપણું રાષ્ટ્રપિતા કહેવાય અહિંસા, દયા ને બ્રહ્મચર્ય સમન્વિત માનવધર્મને આપણે એમના જ સિદ્ધતિને આજે હ્રાસ થઈ રહ્યો છે. એમને આ પંગુ બનાવી દીધો છે. આપણા દેશનેતાઓ કે બીજા બધું જોઈને શું શાંતિ મળતી હશે? રાષ્ટ્રપિતા તે બિચારા અધિકારીઓ હિંસાની બાબતમાં હાથ ઊંચા કરી નાખે છે. કઈ જીવને દુઃખ થાય નહિ એ રીતે વર્યાં છે. એમણે એમ કે–‘આમાં અમારાથી કંઈ થઈ શકે નહિ અમે અહિંસાની રીતે જ પિતાનું કાર્ય કર્યું છે તે બધાને એ રીતે બિનસાંપ્રદાયિક છીએ, જેને જે કરવું હોય તે કરે.' ખરું સમજાવ્યું છે. એના થકી આપણને રાજ મળ્યું, એના રાજ જોતાં આપણે હિંદુ ધર્મ ની ના પાડે છે કે અહીં તે ઉપર બેસી રાજકર્તાઓ જે અવું ચલાવતાં હોય તે ખરેખર અહિંસાને જ મહત્ત્વ અપાયું છે. સત્ય દયા ને બ્રહ્મચર્યનું મોટી કમનસીબી છે. સંરક્ષણ અહિંસાથી થાય છે.
| વિનોબાજી જેવા સંત પુરુષ અહિંસાને આગ્રહ રાખી ! ' શ્રીજી મહારાજે અહિંસા ઉપર ખૂબ ભાર આપે છે.
કાર્ય કરતા હોય ને એમની વાત આપણા મગજમાં ન આવે એમના સમયમાં થતી હિંસાને અટકાવવા તેમને ધણું સહન એ જ બતાવે છે કે આજે હિંસાનું કેટલું પ્રમાણ વધી કરવું પડેલું. યજ્ઞોમાં પશુ કપાવાં જ જોઈએ એવી કમાન્યતા
ગયું છે ! સમાજમાં ઘર કરી ગયેલી. યજ્ઞક્તઓએ યજ્ઞહિંસા વેદમાન્ય ને શાસ્ત્રોકત છે, એવું ઠસાવી દીધેલું. પશુઓનું સર્જન યજ્ઞ
આપણે ધમ કેટલીયે રીતથી નષ્ટ થઈ રહ્યો છે. ખબર
ન પડે ને આપણે ધર્મ જાય છે. યેન કેન પ્રકારેણ આજે માટે જ છે, એવું બ્રાહ્મણો પ્રતિપાદન કરતા. શ્રીજી મહારાજે
પૈસા જોઇએ છે. માંસાહાર વેચીને આવેલો પૈસે બુદ્ધિ ઠેર ઠેર અહિંસામય યજ્ઞો શરુ કર્યા.
બગાડશે જ. એ હિંસાવાળી થશે.. કદી નહિ સુધરે. આહાર એવા કચ્છમાં ભૂજના દિવાન જગજીવન બ્રાહ્મણ હતા. એણે ઓડકાર કહેવાય છે, કેમ તેવા વિચારો આવે જ. એ આજે મોટો હિંસામય યજ્ઞ શરુ કર્યો. હજારો પશુઓ હોમ માટે ત્યાં પ્રત્યક્ષ દેખાય છે. આપણું ઘણુ રાજ્યમાં દારૂની છૂટ થઈ એકત્રિત કર્યા. આમંત્રણ મળવાથી શ્રીજીમહારાજ પણ ત્યાં [ગઈ છે. આજે ગુજરાતમાં બંધી છે પરંતુ તેની ય છૂટ પહેચા. શાસ્ત્રાર્થ કરી પંડિતને સમજાવ્યું કે: “આપણો આ કરવાના વિચારો રાજક્તઓમાં પેઠા છે. તેઓ ય પાછી કહેવાય ધર્મ નથી. તેમાંય બ્રાહ્મણ તે બહુ દયાળુ કહેવાય. એના ગાંધીવાદી ! ને દારૂબંધીને છૂટી કરવાની વાત કરે ! વળી જીવનમાં આ કતલના વિચારની ગંધ પણ ન સંભવે. તમે અન્ય રાજ્યોમાં પશુઓ મેકલી કતલખાનાને જે પ્રોત્સાહન નિર્દોષ પશુઓને મારી હોમ કરશે તે કિરતાર સખી નહિ લે.” અપાતું હોય તે એ મેટી કમનસીબી જ નહિ તે બહુ સમજાવટને અંતે કચ્છના રાજાના હૃદયમાં આ વાત બીજું શું? ઉતરી. એણે બધાં પશુઓને છેડી મૂકાવ્યાં. શ્રીજીચછાથી કે
આજે વિનોબા ભાવે ને બીજી સંસ્થાઓ ગોવધબંધી માટે વિપ્રેમાં તડ પડી તેમાં"માંહી એ માંસભક્ષીઓનું નિધન
જોર શોરથી કાર્ય કરી રહ્યા છે. આપણે પ્રાપના કરીએ કે થયું. ભગવાન સ્વામિનારાયણે આમ રેTહેર અહિંસાનું
એમનામાં આ બળને શકિત વધતાં રહે. કતલનું કાર્ય બંધ પ્રતિપાદન કરેલું છે.
થઈ જાય. જો કે કર્તાહતાં ભગવાન છે, મારવા જીવાડવા એમનું “આજે કતલખાનાં કરવામાં કોઈ પાપ નથી' એવું સમાજને કાય છે, છતાં આપણે નિરાંત લઈ બેસવાનું નથી. એમણે જે કસાવવામાં આવે છે. પૈસા માટે જ આ બધું થાય છે. એક કંઈ ઉપાયું છે તે ભગવાન પ્રેરિત જ કાર્ય છે. જનતાએ પણ કમભાગ્ય છે કે માણસ આ અધર્મના ધન પાછળ દોટ દઈ કતલ- નિરાશ થવાની જરૂર નથી કે રાજસત્તા પાસે આપણું શાણપણ ખાની ઊભી કરે છે. આપણા લોહીમાં સંસ્કાર ન હોવા કેટલું ? મંડી જ પડે. ગાંધીજીએ કહેલું કે દેઢ વરસના જોઈએ. મનમાં પણ એ વિચાર ન આવવો જોઈએ કે મારે પાયો એમને એમ ગયા છે. એ સાચું છે, કતલખાનું કરવું છે અથવા એને પ્રોત્સાહન આપવું છે. આજના વાતાવરણમાં આપણે સાચો પરિશ્રમ હશે તે નિર્દોષ પશુઓની હત્યા કરી, પૈસા મેળવી કદી ભારત સુખી ભગવાન જરૂર ભળશે. દારુ, ચેરી, માંસાહાર ને વ્યભિચાર' નહિ બને. એના કરતાં બહેતર છે કે આપણું અસ્તિત્વ ન હોય. વગેરેનાં દૂષણો જે સમાજમાં પિસશે તે દેશને સારો, સુખી ને
આપણે બીજી ઘણી શુભ પ્રવૃત્તિઓથી જીવન જીવી સમૃદ્ધ કરે છે તે કયાંથી થશે? સમાજ ભંડો તે દેશ ભૂપેને શકીએ. ભગવાને સુવિધાઓ આપી છે. છતાં આજને માનવ સમાજ સારે તે દેશ પણ સારે. વ્યક્તિ બગડેલી હશે તે ખાવા કુત્સિત વિચારોમાં ને અકાર્યમાં જીવનને બરબાદ કરે છે. સમાજ નહિ સુધરે. વ્યક્તિમાં જ હિંસાના, વ્યસનના વિચારો