________________
૨૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૨ પ્રાપુરુષ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો ૮૧મા વર્ષમાં મંગલ પ્રવેશ
ત્યાર બાદ મુ. શ્રી ચીમનભાઇએ દિલની વાત કરતાં કહ્યું: ',' કરુવાર તા. ૧૧-૩-૮૨ની વાસંતી સંધ્યાએ શ્રીગુંબઈ જેને
ઘણી બધી શકિતઓને પ્રેમ અને આદર માણવાનું મન યુવક સંઘના કાર્યાલયમાં એક નાનો પણ પ્રશિષ્ટ સમારંભ યોજાયો કોને ન થાય? મિત્રો તથા સ્નેહીજને શુભેચ્છાઓ આપે એ હતે. આયોજકો હતા, સંઘના ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ ઝવેરી મને ગમે છે. ' તથા અન્ય મિ. પ્રસંગ હતો, મુરબ્બી શ્રી ચીમનલાલ ચકુભાઈ મારા બે વાપે છે. વાવારિક અને અંતરજાનનું. આ શાહને ૮૧ મે જન્મ દિવસ.
વ્યવહારિક અને આંતરિક જીવનને મેળ હું કરી શકતા નથી. આજ ' સૌ પ્રથમ શ્રીમતી કોકિલાબહેન વકાણીએ મધુર સ્વરે સુધી મને એનું કોઈ નીરાકરણ મળ્યું નથી. હું ઉપરથી સ્વસ્થ દેખાઉ ગીતાના શ્લોક - શંકર સ્તુતિ - રવિન્દ્રનાથ ટાગોરનું પ્રેરણાત્મક છું પણ અંદરથી નથી. જગતમાં જે અનંત દુ:ખે છે એનાથી હું બંગાલી ગીત ગાયાં. છેલે એમણે ડૉ. સુરેશ દલાલનું કાવ્ય “તમે દૂર જઈ શકતો નથી. એ દુ:ખને હું ભાગીદાર થવા પ્રયત્ન કરું વાત કરો તે જરા રહાર લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે” છું. તત્ત્વજ્ઞાનના વિષય સાથે હું ભણ્યો એનાથી મને કોઇ પણ સ્વરબદ્ધ. ગાઈને શ્રોતારોને મુગ્ધ કર્યા. '
વસ્તુ કે સમસ્યાના ઊંડાણમાં જઈને તેનું હાર્દ પકડવાની ટેવ પડી પ્રારંભમાં શ્રી ચીમનલાલ જે. શાહે કહયું કે જૈન અને જેનેતર છે. કોઈ પણ વિષયની મુખ્ય વસ્તુને હું પડી પાડું છું, પછી ઊંડાસમાજમાં જે અતિ લોકપ્રિય છે એવા સમૃદ્ધ વિચારક અને ણથી તેનું નિરીક્ષણ કરું છું; અને એ પ્રત્યે મારે જે અભિગમ હોય તવંદથી વડીલ શ્રી ચીમનભાઈ ૮૦ વર્ષ પૂરા કરે છે ત્યારે તેમને તેનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરું છું, અને મારો અભિગમ સારો દીર્ધાયુષ ઈચછવા અને બિરદાવવા માટે આજનું આ અનૌપચારિક છે કે ખોટો છે તેની ચિન્તન મનન દ્રારા ખાતરી કરું છું – એના મિલન અમે મિત્રેાએ જળ્યું છે. આ પ્રસંગે આપ સર્વેનું હું સ્વાગત ઉપર હું અંતરની ‘ફફડ લાઇટ’ નાખું છું.- છતાં હું એમાં લુપ્ત
થતો નથી – તટસ્થ રહી શકું છું. હું અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન ત્યાર બાદ શ્રી ઘનશ્યામભાઈ ઓઝાએ બેલતાં કહ્યું કે ભૌતિક
છું. ઘણું કામ કર્યું છે અને કરું છું, પણ મને કશાને મેહ નથી. રીતે સંપૂર્ણ સુખી હોવા છતાં શ્રી ચીમનભાઈના અંત:સ્તલમાં ખૂબ
તેમ જ તે કાર્યોમાં હું લપેટાતા નથી – અલિપ્ત રહું છું. જેટલું તમે વ્યથા ભરી પડી છે, જે એમના શબ્દેશબ્દમાંથી કરુણારૂપે પ્રગટે સમાજને આપે તેનાથી હજારગણું મળે છે-એ સ્વાનુભવ છે. છે. ચારે તરફ અપાર દુ:ખ, સંકટ ને વેદના પ્રસરેલાં હોય ત્યારે મેં પણ મારી રીતે અંતરથી સમાજને આપ્યું છે. એને પ્રતિઘોષ એમના જેવી વ્યકિત સુખ કેમ માણી શકે?. તેઓ જાગૃત વ્યકિત
ચારે તરફથી મને મળતો રહ્યો છે. એનો મને આનંદ છે. ' છે અને કણામૂર્તિ છે. સમાજને આવા દીદદષ્ટિવાળા સુકાનીની
આધ્યાત્મિક વિષય પર લખવાનું અને બોલવાનું મને કેટલાક ઘણી જરૂર છે. તેઓ તંદુરસ્તી સહ દીર્ધાયુ થાઓ એવી મારી
લોકો કહે છે, એ જદી જ વસ્તુ છે. એ વાણીને નહિ પણ અનુભવનો પ્રાર્થના છે.
વિષય છે. ‘પ્રબુદ્ધ જીવન’ સાથે સંકળાયેલો હોવાના કારણે મને,.
ખૂબ લાભ થયો છે. નિયમિતપણે લખવાનું પ્રાપ્ત થાય છે. અને શિક્ષણશાસ્ત્રી શ્રી અમૃતલાલ યાજ્ઞિકે શ્રી ચીમનભાઈને
મારા અંતરમાં રહેલી વાતને સ્પષ્ટ રીતે પ્રગટ કરી શકે છે. મારા પર બીરદાવતાં કહ્યું કે તેઓ જીવનના સમીક્ષક, સમગ્ર સમાજના શિક્ષક ગાંધીજીની ગાઢ છાયા છે. એમની સાદી ભાષા અને સરળ વિચારઅને સંવેદનશીલ વ્યકિત છે. એમનું તચિન્તન અને લેખન - સરણીનું હું અનુકરણ કરું છું. આ વર્ષે પણ મારી માનસિક સ્થિતિ વિપદ અને સ્પષ્ટ વિચારવાનું હોય છે. તેઓ ભલે અ૫ભાષી
અને બૌદ્ધિક સ્વસ્થતા સતેજ છે. મારા વ્યવસાયને લગતા તો
સામાજિક કામ હું ખૂબ જ ચીવટાઇથી અને આનંદપૂર્વક કરતે છે પરંતુ તેઓ જે કાંઈ બોલે તે સત્ત્વશીલ હોય છે. તેઓ સમાજના
રહું છું. પણ કોઇમાં Involve - થતો નથી - કમલવત ચિકિત્સુક છે. એમના લેખનું અંગ્રેજી તથા હિંદી ભાષામાં ભાષાંતર રહું છું. એ કારણે જ હું તટસ્થતા રાખી શકું છું. જીવનથી કરાવીને પ્રચાર કરવવાથી સમગ્ર સમાજને એક નવું પ્રકાશ મળશે. હું સંપૂર્ણપણે પરિતૃપ્ત છું. મૃત્યુને મને લેશમાત્ર ભવ્ય નથી. ' છે. શ્રી સુરેશ દલાલે પિતાની લાક્ષણિક શૈલીમાં બેલતાં ગમે ત્યારે આવે અને હું આવકારવા તૈયાર છું. કહjકે મુ. શ્રી ચીમનભાઈ ભલે થે તર–Table Space રાખીને
આટલા બધા દુ:ખે અને કષ્ટોમાંથી આપણો દેશ, આખરે
ઊંચી આવશે જ એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ભારત સાતત્યમય લોકો સાથે વાતચીત કરતા હોય છે, પણ એમનું હૃદય ખૂબ જ
સંરકૃતિને દેશ છે. તેનું ઉત્થાન જરૂર થશે. એ માટે હું આશાવાદી પ્રેમાળ છે. એમનું વ્યકિતત્ત્વ સમૃદ્ધ છે. તર્કશુદ્ધિ અને તર્ક
છું. આજે આટલા બધા સ્નેહી મિત્રોએ અહીં હાજર રહી મને પ્રેમ સિદ્ધિ એમને વરેલાં છે. એમને વધુ બેલતા કરવા એ આપણું પૂર્વક શુભેચ્છાઓ આપી છે એ કારણે મારું અંતર પ્રરાન અને કામ છે, પરિણામે લાભ આપણને જ થશે. ! એમને વંદન કરું પ્રફુલ્લિત થયું છે. છું અને દીર્ધાયુ ઈચ્છું છું.
આપ સર્વે ને હું આભાર માનું છું. - શ્રીમતી ઉષાબહેન મહેતાએ બોલતાં કહ્યું કે, “વડીલી, અંતમાં શ્રી કે. પી. શાહે આભારદર્શન કરતાં કહ્યું કે આજે આપ થોડું બેલે તે સારું લાગે અને વધુ બોલે તો વધુ સારું
ખરેખર આધ્યાત્મિક વસંત ખીલી છે. મુ. શ્રી ચીમનભાઈ ભલે લાગે.”અમને અને સમાજને સ્વસ્થતા અપવા માટે આપની
અલિપ્તતાની વાત કરતા હોય, આપણે તે સંધન,સમાજના, ધર્મના અત્યંત આવશ્યકતા છે. અમારા વર્ષો લઇને' પણ, આપ
અને દેશના ઉત્કર્ષના કોઈ પણ કામમાં એમનું માર્ગદર્શન અને દીર્ધાયુ થાઓ એવી મારી અંતરની અભ્યર્થના છે.
એમને સક્રિય સહયોગ લેતાં જ રહીશું. અને એમને આ " શ્રી હરીન્દ્ર દવેએ સમાંજલિ આપતાં કj, J. શ્રી ચીમન
બધામાં Involve - કરતાં રહીશું. તેઓ ખરા અર્થમાં આપણા * ભાઇની એાછા શબ્દોમાં પણ ચાહવાની શકિત અદ્ભુત છે.
રાહબર છે, પથદર્શક છે. એમના કથન ને વર્તનમાં જે એકતા જોવા મળે છે તે દુર્લભ છે. ત્યાર બાદ ઉપસ્થિત રહેલા અને ખ્યાતનામ રસમાંજ રોવક, દેશમાં આજે જે અરાજકતા જેવી સ્થિતિ પ્રવર્તે છે, એમાંથી સાહિત્યકાર, કવિઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ નેહજનતાને કંઇક હૈયાધારણ અને માર્ગદર્શન મળે એ માટે આપણે આદરપૂર્વક શ્રી ચીમનભાઈને ચંદનહાર તેમ જ પુષ્પ માળાઓથી એમની તરફ મીટ માંડીએ છીએ. આપણા દેશ દુ:ખવુકત થાય વધાવ્યા હતા અને પ્રેમ તથા ઉષ્માપૂર્વક બીરદાવ્યા. .. અને સમાજ સ્વસ્થ બને ત્યાં સુધી ગુરબ્બી શ્રી ચીમનભાઈ છેવટે આઈસ્ક્રીમને ન્યાય આપી સભાજને પ્રસન્ન ચિત્ત આપણી વચ્ચે રહે એવી એમની તંદુરસ્તી અને દીઘાયુ માટે હું વિખરાયા. પ્રાર્થના કરું છું,
સંકલન : ગણપતલાલ મ. ઝવેરી