________________
તા. ૧-૧.૮૧
પ્રાદ્ધ જીવન
દામ્પત્યભાવના
[અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહનાં પુત્રી ચિ. અમિતાના શુભલગ્ન પ્રસંગે આશીર્વાદ અને શુભેચ્છાના જે પત્રો આવ્યા છે તેમાંથી આ એક પત્ર બુદ્ધ જીવન'માં પ્રગટ કરવાયોગ્ય લાગ્યો છે. – તંત્રી ]
ચિં. અમિતાબેન, પતુર્શમ્
અમાનામ્મુહચક્ષુ વિશિષ્યલે-જીવનના ચારે
આકામેામાં સહુથી ચડિયાતા એવા ગૃહસ્થાશ્રમમાં આપ પ્રવેશે છે. . શુભ પ્રસંગે હું આપને અભિનંદન અને આશીર્વાદ પાઠવું છું.
તે
ગાંધીનગર, ૨૦-૧૨-૮૧
હું એવી પણ આશિષ પાઠવું છું કે સ્વભાવના સુમેળ અને સનાતન સ્નેહથી તમે બંને સંસારમાં સ્વર્ગ ઉતારો કારણ કે,
अनुकुले हि दाम्पत्ये प्रतिकुलं न किच्चन ।
લગ્નવિધિ વખતે જે સંસ્કૃત શ્લોક બોલવામાં આવ્યા હતા તેમાંના એકમાં પણ આવા જ ભાવાર્થ છે:
વર : હે સુમુખી, હું ઐશ્વર્ય, સુસંતતિ અને સૌભાગ્યની વૃદ્ધિ માટે તારો હાથ ગ્રહણ કરું છું. તું વૃદ્ધાવસ્થા સુધી મારી સાથે સુખપૂર્વક રહે. જગતને ઉત્પન્ન કરનાર પરમેશ્વર અને આ સભામંડપમાં ઉપસ્થિત વિદ્રાનો તથા વડીલા, ગૃહસ્થધર્મના પાલનઅર્થે તારો હાથ મારા હાથમાં સોંપે છે.
વધુ : હે ભદ્રવીર, હું આપના હાથ ગ્રહણ સ્થાામમાં પ્રવેશ કરી પ્રસન્ન અને – એકબીજાને અનુકૂળ રહેવાની આ પણ સરસ રીતે કહી છે:
If he laughs
She should smile;
If he looks sad
કરું છું. આપણે ગૃહઅનુકૂળ રહીશું. વાત તત્ત્વવેત્તા પ્લુટાર્કે
A good wife according to Plutarch, should be as a looking glass to represent her husband's face and passion; If he be pleasant.
She should be merry;
She should participate.
બીજું, લગ્ન પ્રસંગે લગ્ન જીવન સુખમય બને તેવા સૌ આશીર્વાદ આપે છે અને તે વિશે બે મત નથી, પણ સુખ શોધવું કર્યાંથી?
સૌ સુખની શોધમાં દોડે છે તેમ તમે પણ રખે દોડતાં, તે તે તમારી પાસે જ છે. તમારા હૃદયમાં, તમારા પતિમાં, તમારા સંસારમાં, તમારા ઘરમાં જછે. ત્યાંથી તમે સુખ નહિ મેળવી શકો તો બીજે કયાંયથી તે મળવાનું નથી અને સુખ મેળવવાની ચાવી સંતોષ છે; કારણ કે,
संतुष्ठो भार्यया भर्ता मत्रो भार्या तथैव च । यस्मिन्नेव कुले नित्यं कल्याणं तत्र वै रूवम् ।
‘લગ્ન’ શબ્દ લગ ધાતુ ઉપરથી બન્યો છે. તેનો અર્થ જોડાવું તેવા થાય છે. સંસારમાં અનેક કાર્યોની સિદ્ધિ અર્થે આવું જોડાણ હોય છે. આ જોડાણ પવિત્ર અને શાશ્વત છે. તે માટે બધા ધર્માં એક મત છે. ખ્રિસ્તી લગ્નપ્રાર્થનામાં નીચે મુજબની યાચના છે
“To have and to hold from this day forward, for better, for worse, for richer, for poorer, in sickmess, and in health, to love and to cherish, till death us do part."
આથી, સમજી શકાશે કે પતિપત્નીનો સંબંધ ઘણી ઉચ્ચ ભૂમિકાએ છે, એક રીતે તે અદ્રિતીય છે. આ સંબંધ મહાવિ
ભવભૂતિએ તેના પ્રખ્યાત નાટક “માલતિ – માધવ ”માં નીચે મુજબ વર્ણવ્યો છે.
प्रेयो मित्र बंधुता वा समग्रा सर्वे कामा: शेवधिर्जीवितं वा । स्त्रीणां भर्ता धर्मदाराश्च पुंसा मित्यन्योन्यं वत्सयोज्ञातमस्तु ॥
આનો અનુવાદ કરવો જરા અઘરો છે તય
મારા મિત્રએ પરસ્પર યાદ રાખવું કે પત્નીમાં પતિનું અને પતિમાં સદ્ગુણી પત્નીનું સર્વસ્વ સમાયેલું છે—પ્રિય મિત્ર; એક રૂપ પામતા બધા સંબંધો, 'બધી મહેચ્છાની તૃપ્તિ, કિમતી ભયર ના-ના, જીવન પોતે જ, જેના વગર જીવી શકાય નહિ;
આથી વિશેષ શું લખું?
તમારો નિશ્ચય એક હતા,
તમારા હૃદય એક હૉ,
તમારા વિચાર એક હૉ,
જેથી તમારું જીવન આનંદમય થાય, જીવનઉપવનમાં યથેચ્છ વિહરો.
૧૭૧
એજ લિ. ભાનુભાઈ પંડયા
સંઘ સમાચાર પ્રેમળ-જયાતિ
માનવમાત્રને દયાથી નહિ, દિલથી આવકારો. માનવસેવા એ જ પ્રભુસેવા
માનવી, માનવીને સહાય કરીને પોતાના વિકાસ કરે છે
માનવીને ઉભા કરવા માટે જરૂર છે:પ્રેમ અને હુંફની
દવા અને દાનની
અનાજ અને કપડાંની
તમારા પ્રેમાળ સ્મિતની.
માનવા પ્રત્યે હમદર્દી- એ જ એક ટેકો છે.
“પ્રેમળ - જયોતિ”ના કાર્યના સુંદર આવકારથી અમે ધન્ય બન્યા છીએ, અનેક લોકો પ્રેમપૂર્વક રસ લઈ રહ્યા છે અને ભેટ રૂપે કંઈક યથાશકિત મોકલીને પોતાના પ્રેમ આપી રહ્યા છે. પ્રેમળ જ્યોતિનું કાર્ય પ્રેમના વિસ્તાર કરવાનું છે. પ્રેમ, કુટુંબ પૂરતો મર્યાદિત ન રહેતાં સમસ્ત તરફ પ્રગટે ત્યારે સર્જનમાં પરિણમે છે. આ સૃષ્ટિ પણ ઈશ્વરના પ્રેમનું સર્જન છે. આવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં માનવીમાત્રનું યોગદાન આવશ્યક છે. ચાલો આપણે ચાલીએ,
‘હાથ”માંથી “ હૈયા ’માં.
‘હિાનીઝમદ્નારા દર્દચિકિત્સા ”
શુક્રવાર, તા. ૮-૧-૮૨ ના રોજ “પ્રેમળ જયોતિ ” ના આાયે ડૉ. એન. વી. મોદીનું “હિષ્નોટીઝમદ્રારા દર્દચિકિત્સા ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવેલ છે – એ સમયે .આ વિષયને લગતી ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવશે. રસશ ભાઈબહેનોને સમયસર ઉપસ્થિત થવા પ્રેમભર્યું નિમંત્રણ છે. નાના બાગકોને સાથે લાવવા નહિ.
–નીરૂબહેન શાહ, કન્વીનર, પ્રેમળ જ્યોતિ
1