Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
Catalog link: https://jainqq.org/explore/005178/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ vie ws Tilt દંતકે મા Illitlhi- દારૂપી Infh13 tત' //////ru. / શાન કયો | ઉથામજશો નો તિક્રયા * તમે કમ PERHETSALG [[[[ltunt Elhushik E271 illll killllllly IIIllus* کا با વારિત્ર Page #2 -------------------------------------------------------------------------- ________________ સારાભાઈ નવાબ સંચાલિત જેન સસ્તું સાહિત્ય ગ્રંથમાળા-પુસ્તક ૨ નું થામંજરી-૨ [ ૫૯ ધર્મકથાઓ-ચિત્ર સંખ્યા ૨૨ ] સંપાદક : સારાભાઈ મણિલાલ નવાબ મૂલ્ય : અઢી રૂપિયા E જીસ સારાભાઈ મણિલાલ નવાબ છીપામાવજીની પોળ • અમદાવાદ... ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન – સારાભાઈ મણિલાલ નવાબ, છીપામાવજીની પિોળ, અમદાવાદ. ૧ મહાદેવ રામચંદ્ર જાગુબ્બે, ત્રણ દરવાજા અમદાવાદ. ૧ શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, ગેડીજીની ચાલ, કીકા સ્ટ્રીટ, મુંબઈ. ૨ શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર, રતનપોળ, હાથીખાના અમદાવાદ. ૧ ગૂજર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરેડ, અમદાવાદ. ૧ શ્રી સેમચંદ ડી. શાહ, જીવન નિવાસ સામે, પાલીતાણુ (સૌરાષ્ટ્ર) વિદ્યાર્થી અવસ્થામાં વિવાહ કરવો એ પાપ છે અને લગ્ન કરવું એ મહાપાપ છે. -મણિલાલ મગનલાલ અભેચંદ મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ • નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રેડ • અમદાવાદ. પ્રકાશક : સારાભાઈ મણિલાલ નવાબ • છીપામાવજીની પોળ અમદાવાદ ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ ના સમર્પણ . - ૨ : * * * આ ધર્મકથાઓના સર્જકેને અને તેને પ્રચાર કરનારાઓને સારાભાઈ નવાબ * * * * * * - Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન જૈન ધર્મના પ્રચારક જૈન મુનિવરેએ જગત માત્રનું કલ્યાણ કરવાની ભાવનાથી જ રચેલી “૫ નીતિકથાઓ” કથામંજરી ભાગ પહેલામાં મેં માત્ર દસ જ દિવસ ઊપર જાહેર જનતા સમક્ષ મૂકી છે. જૈનસંસ્કૃતિના પ્રચારક મુનિવરોએ રચેલી હજારો કથાઓ જૈન સાહિત્યમાં મળી આવે છે. આ કથાઓના મેં મારી દષ્ટિએ હું પહેલા ભાગમાં જણાવી ગયેલ છે તે મુજબ બાર વિભાગે પાડ્યા છે. આ ધર્મકથાઓની ચૂંટણી કરવામાં પહેલા ભાગની માફક જ મારી ધર્મપત્નિ અ. સૌ લીલાવતીએ તથા મારી મોટી પુત્રી ચિ. વિદ્યાએ પણ બનતી મદદ કરી છે. તે માટે તે બંનેનો અને પ્રફ સંશાધનાદિ કાર્ય કરવા માટે મારા એકના એક પુત્ર ચિ. જગચંદ્રને પણ મારે ભૂલવા ન જોઈએ. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૫) હાલમાં તે આ કથામંજરીના બાર ભાગો દર વરસે ત્રણના હિસાબે પ્રસિદ્ધ કરવાની યેજના છે. ચાલુ વર્ષમાં પહેલા ભાગમાં ૭૫ નીતિકથાઓ અને ૧૩૨ રેખાચિત્ર તથા આ બીજા ભાગમાં ૫૯ ધમથાઓ અને ૨૨ ચિત્રો પ્રસિદ્ધ થઈ ગએલ છે અને ત્રીજા ભાગ તરીકે “સિરિસિરિ વાલ કહા”નું અક્ષરશઃ ગુજરાતી ભાષાંતર તેના વિસ્તૃત વિવેચન સાથે “તપસ્થા” તરીકે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. “શ્રીપાલ સ્થા”માં તે કેટલાંક ચિત્રો રંગીન પણ આપવા પ્રયત્ન કરવામાં આવશે. પહેલા ભાગમાં જણાવ્યા પ્રમાણે આ બીજા ભાગની પણ કિંમત લગભગ પડતર જ રાખવામાં આવેલી છે; અને જે જાહેર જનતા મારા આ પ્રકાશનોની નકલો સારા પ્રમાણમાં ખરીદીને મારી આ નવી પ્રવૃત્તિને ઉત્તેજન આપશે તે, આવતા વરસે વધારે નકલે છપાવીને બને તેટલી ઓછી કિંમત રાખવામાં આવશે. ઓછી કિંમત રાખવાનું અમલમાં તો જ મૂકી શકાય તેમ છે કે જનતા જેમ બને તેમ મારા આ પ્રકાશનેની નકલો જલદી ખરીદ કરીને મને ઉત્તેજન આપે. રસપ્રિય હોય તેવા જનો માટે વાંચવા લાયક રસના અવતરણ રૂપ આ ટૂંકી કથાઓને સંગ્રહ ત્યાગી એવા જૈન મુનિવરેએ રચેલો છે. ચારે વિદ્યાઓ કેળવવામાં કુશળ એવા મુનિઓના ઉપદેશમાં આ કથાઓ સેનેરી પુષ્પની માળા જેવી ઉત્તમ સુગંધી આપનારી થાઓ. Page #7 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) અંતમાં, મારી સાહિત્ય પ્રવૃત્તિને આજ સુધી અવિછિન્ન પણે ચાલુ રાખવાના મુખ્ય યશ શ્રીમાન્ માણેકલાલ ચુનીલાલ શાહ. જે. પી ના ફાળે જાય છે, તે સિવાય મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપનાર પૂજ્ય મુનિવરા તથા મારા હિતેસ્વી સુરખીઓને તથા મિત્રાને આભાર માનવાની આ તક લઉં છું, અને આશા રાખું છું કે મારી આ પ્રવૃત્તિને પણ તેઓ તરફથી તેવા જ આવકાર મલશે.. આ ગ્રંથમાલાનું સમર્પણ આ કથાના સર્જકાને જ કરીને એક નવા માર્ગ શરૂ કરવાનું હું ચેાગ્ય ધારૂં છું.... આ પુસ્તકનું છાપકામ સુંદર રીતે કરી આપવા માટે નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રીયુત્ મણિલાલ છગનલાલ શાહના લેાકેા તથા જેકેટનું સુંદર છાપકામ કરી આપવા માટે દીપક પ્રિન્ટરીવાળા નટવરલાલ રાવતને તથા બ્લાકે બનાવી આપવા માટે ગુજરાત માસેસ સ્ટુડિયાના પણ આભાર માનવાની આ તક લઉં છું. સંવત ૨૦૧૦ ના ચૈત્ર વદી ૫ સારાભાઈ મણિલાલ નવાખ શુક્રવાર તા. ૨૩૪૫૪ છીપા માવજીની પોળ અમદાવાદ-૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ UVA . pી અનુક્રમણિકા નંબર કથાનું નામ પાનું ૯૫ એક ડોશીની કથા ૭૬ ૭૬ શશી અને સૂરની કથા ૧ ૯૬ સુભૂમ ચક્રવર્તીની કથા ૭૮ ૭૭ સૂર્યાભદેવની કથા ૩ ૯૭ આનંદ શ્રાવકની કથા ૮૬ ૭૮ શ્રી ગૌતમસ્વામીની કથા ૬ ૯૮ સાગરચંદ્ર તથા ૭૯ રવિણ ચોરની કથા ૮ અશેકદરની કથા ૮૧ ૮૦ શ્રી ભરત ચક્રવતીની કથા ૧૫ ૯૯ પદ્મ અને પદ્મિનીની કથા ૮૧ દામકની કથા ૧૯ ૧૦૦ ગોત્રાસની કથા ૮૨ વસુરાજાની કથા ૨૬ ૧૦૧ શિવકુમાર અને ૮૩ નાગદત્તની કથા ૨૯ યજ્ઞદત્તની કથા ૧૦૦ ૮૪ મમ્મણ શેઠની કથા ૩૨ ૧૦૨ ધનસાર શેઠની કથા ૧૦૩ ૮૫ ગજસુકુમારની કથા ૩૫ ૧૦૩ રાજદેવ અને ૮૬ નંદીષણની કથા ૩૭ ભોજદેવની કથા ૧૦૭ ૮૭ સાગર શેઠની કથા ૩૯ ૧૦૪ સુબુદ્ધિ અને દુર્બદ્ધિની ૮૮ વિક્રમ રાજાની કથા ૪૩ ક્યા ૧૧૦ ૮૯ પોપટની કથા ૧૦૫ આંબા અને લીંબાની ૯૦ સાત્યકીની કથા પર કથા ૧૧૪ ૯૧ સુંદર રાજાની કથા ૫૭ ૧૦૬ અભયસિંહ અને ૯ર વરસેન તથા અમરસેનની ધનસિંહની કથા ૧૧૮ કથા ૫૯ ૧૦૭ નાપિતની કથા ૧૨૧ ૯૩ નંદીષેણ મુનિની કથા ૬૮ ૧૦૮ શ્રેણિક રાજાની કથા ૧૨૩ ૯૪ શ્રી સનતકુમાર ૧૦૯ સુધન અને મદનની ચક્રવતીની કથા ૬૯ કથા ૧૨૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૧૧૦ શાલિભદ્રની કથા ૧૩૦ ૧૧૧ દેશલ અને દાદાની કથા ૧૩૫ ૧૧૨ વીરમની કથા ૧૩૯ ૧૧૩ રહિણની કથા ૧૪૨ ૧૧૪ ગેસલની કથા ૧૫ર ૧૧૫ ધનદત્ત અને ધનશ્રીની કથા ૧૫૫ ૧૧૬ બ્રહ્મદત્ત બ્રાહ્મણની કથા૧૫૯ ૧૧૭ નિપુણ્યકની કથા ૧૬૨ ૧૧૮ પુણ્યસારની કથા ૧૬૫ ૧૧૯ અણમલ અને ફલિહમલ્લની કથા ૧૬૮ ૧૨૦ દત્તની કથા ૧૭૦ ૧૨૧ અગ્નિશર્મા બ્રાહ્મણની કથા ૧૭૪ ૧૨૨ કર્મણ ખેડુતની કથા ૧૭૮ ૧૨૩ જગસુંદર અને અસુંદરની કથા ૧૮૦ ૧૨૪ મૃગાલેઠીયાની કથા ૧૮૩ ૧૨૫ જિનદત્ત શેઠની કથા ૧૮૬ ૧૨૬ મેહક શેઠની કથા ૧૯૦ ૧૨૭ ર અને વીરની કથા ૧૯૩ ૧૨૮ અભયકુમારની કથા ૧૯૬ ૧૨૯ કમલ શેઠની કથા ૧૯૮ ૧૩૦ રોહકની કથા ૨૦૯ ૧૩૧ ક્ષુલ્લકની કથા ૨૨૩ ૧૩૨ હાથી તેલવાની કથા ૨૨૪ ૧૩૩ શોક્યની કથા ૨૨૬ ૧૩૪ બંગાળદેવની કથા ૨૨૮ ચિત્રાનુક્રમ પ્રસંગ પાનું ચિત્ર ૧ અષ્ટાપદજી , ૨ શ્રી મહાવીરનું સમવસરણ૭ - ૩ રોહિણેય » ૪ દેવશયા » ૫ આઠ મણિકાઓ , ૬ શ્રી ઋષભદેવનું સમવસરણ ૧૫ ૭ હરિણમેષિન ૮ શ્રી નેમિનાથનું સમવસરણ છે ૯ શ્રી મહાવીર સ્વામી ૩૭ , ૧૦ સિદ્ધેશ્વરગી ૪૩ , ૧૧ શ્રી મહાવીરનું સમવસરણ ૫૫ + ૧૨ સ્વપ્નમાં કુલદેવતા ૫૬ + ૧૩ ઝાડ નીચે રાજારાણી પદ ક ૧૪ લાકડાં વેચતી રાણી ૫૮ • ૧૫ શ્રી મહાવીરનું સમવસરણ ૮૮ - ૧૬ , , ૯૭ , ૧૭ ગાયો ચારતે સંગમ ૧૩૦ - ૧૮ શાલિભદ્ર તેની ૩૨ સ્ત્રીઓ સાથે ૧૩૧ , ૧૯ શાલિભદ્ર શ્રેણિકના ૧૩૨ , ૨દેશના સાંભળતાં શાલિભદ્ર ૧૩૩ ૨૧ સેન.નો કલશ ૧૬૫ ૪ ૨૨ લક્ષ્મીદેવી ૧૬૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ આશા 2. s| S પી જાય છે કા ચિત્ર ૧ અષ્ટાપદ ચડતાં ગૌતમરવાની. (પૃષ્ઠ ૬) Page #12 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ શશી અને સૂરની કથા ભરતક્ષેત્રમાં મુક્તિમતી નામના નગરમાં શશી નામના રાજા રાજ્ય કરતો હતે. તેને સૂર નામને એક નાનો ભાઈ હતા. બંને એક દિવસ ઉદ્યાનમાં કીડા કરવા ગયા. વનમાં વૃક્ષની નીચે એક સાધુને બેઠેલા દેખ્યા. તે વખતે બંને ભાઈઓ સાધુને વંદન કરવા ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને તેઓની સન્મુખ બેઠા. સાધુએ પણ ધર્મલાભ આપી ધર્મોપદેશ આપે. તેઓને ઉપદેશ સાંભળીને નાના ભાઈ સૂરે દીક્ષા લીધી. પછી તે ભાઈના સ્નેહને લીધે પિતાના મોટા ભાઈ શશીને કહેવા લાગ્યો કે-“હે બાંધવ! આ જીવે જનમો જનમ ભેગ ભેગવ્યા, સમુદ્ર જેટલાં પાણી પીધાં, મેરુ પર્વત જેટલાં ધાન્ય ખાધાં, તે પણ તૃપ્તિ ન થઈ.” - શશી તેને જવાબ આપતાં કહેવા લાગ્યો કે –“હે બાંધવ! એ તે કેણ મૂર્ખ હોય કે જે ઉત્તમ રાજગ, લલિત લોચનવાળી સ્ત્રી, પાન, ફૂલ, તબેલાદિ ઉત્તમ પ્રકારની ભેગ સામગ્રીનાં સુખને છેડીને પરલોકના સુખને માટે ઉપવાસાદિક કષ્ટ કરે. પરલોક છે કે નથી તે કોણે જે Page #13 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ છે? તમે જે ડાહ્યા હો તે આ મળેલા ભોગો ભેગો, પિતાના આત્માને શાંતિ આપે. પામેલું યૌવન ફેગટ ન ગુમાવો." ભાઈનાં આવાં વચન સાંભળીને સૂર મુનિ ખિન્ન થયા. પછી ગુરુની આજ્ઞા લઈને વિહાર કરી ગયા. નિરતિચાર ચારિત્ર પાળીને અંતે અનશન કરીને સમાધિપૂર્વક મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા. શશી રાજા વિષયાસક્ત હોવાથી મરણ પામી નરકે ગયા. દેવલેકમાં રહેલા સૂર રાજાના જીવ દેવે અવધિજ્ઞાનના બલે કરીને પિતાના ભાઈને નરકના દુઃખ ભેગવતે દીઠે. તે વખતે દેવલોકથી નીકળીને નરકમાં જઈ પિતાનું રૂપ તથા શક્તિ પ્રગટ ર્યા. તે દેખી શશી બે કે-“હે બાંધવ! હજુ પણ મારે તે મનુષ્યભવને દેહ પડ્યો છે, માટે તું ત્યાં જઈને તે દેહની યત્ના (સારવાર) કર કે જેથી હું નરકથી નીકળીને સુખી થાઉં. ” આ સાંભળી સૂર બે કે-“અરે મૂર્ખ ! જીવ રહિત પડી રહેલે દેહ તે શું સુકૃત કરશે ? પ્રથમથી જ તે જે ધર્મ માટે કષ્ટ સહન કર્યું હોત તે આ નરકમાં તારે અવતરવું ના પડત. હવે તું તારું મન ઠેકાણે રાખીને કર્મ ખપાવ, કરેલાં કર્મોને પશ્ચાતાપ કર, જેથી આગલા ભવે સુખી થઈશ.” એમ કહી સૂર પોતાના સ્થાનકે ગયે. આવી રીતે મનુષ્યભવમાં જે જીવ ધર્મનું આચરણ ન કરે તે શશીની માફક પરભવમાં પશ્ચાતાપને પામે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સુર્યાભદેવની કથા ક વખત પ્રભુ શ્રી મહાવીર અમલ કમ્પા નામની નગરીએ સમોસર્યા. તે વખતે સૂર્યાભવિમાનવાસી સૂર્યાભ દેવતા વંદન કરવા માટે આવ્યા. તે પ્રભુ આગળ બત્રીશબદ્ધ નાટક કરીને પિતાના સ્થાનકે પાછા ગયે. પછી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે“હે પ્રભુ! આવી ત્રાદ્ધિ આ દેવતાએ ક્યા પુણ્યથી પ્રાપ્ત કરી?” તે વખતે પ્રભુએ કહ્યું કે-“શ્વેતાંબિકા નામની નગરીમાં પ્રદેશી નામે રાજા હતા. તે રાજાને સૂરિકાંતા નામની રાણ અને ચિત્ર નામને સારથિ હતો. તે એક વખતે શ્રાવસ્તિ નગરીએ ગયો. ત્યાં કેશ કુમાર મુનિને વંદન કરીને ધર્મોપદેશ સાંભળ્યો. ધર્મોપદેશ સાંભળીને સારથિએ કેશીકુમાર પાસે શ્રાવકધર્મ અંગિકાર કર્યો. પછી તે ચિત્ર સારથિએ રાજાને પ્રતિબંધ કરવા માટે ગુરુ મહારાજને તાંબિકા નગરીએ પધારવા વિનંતિ કરી. કેટલાક દિવસે વિહાર કરતાં કેશીકુમાર વેતાંબિકા પધાર્યા. Page #15 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ ચિત્ર સારથિને ગુરુ પધાર્યાની ખબર પડી. ગુરુ મહારાજને ઉતારે આપીને કહ્યું કે-“હે સ્વામી ! રાજા નાસ્તિક છે તેથી તેને ઉપદેશ આપીને ધર્મમાં જોડવાની ખાસ જરૂરત છે. હું કોઈપણ ઉપાય કરીને રાજાને અહીં લાવીશ.” એક વખત ઘેડા ખેલાવવાને બહાને પ્રદેશી રાજાને ચિત્ર સારથિ કેશકુમાર પાસે તેડી લાવ્યા. ગુરુ મહારાજને નજીકમાં જ વ્યાખ્યાન વાંચતાં જોઈને ચિત્ર સારથિને રાજા કહેવા લાગ્યા કે–“હે સારથિ ! આ ઉઘાડા માથાવાળો સાધુ શું બોલે છે ? તેઓ શું જમીન ઉપર જ રહે છે?” તે વખતે સારથિએ કહ્યું કે-“હે સ્વામી! ચાલો આપણે જઈને પૂછીએ.” રાજા પણ ત્યાં જઈ પૂછવા લાગે કે-“હે મૂંડ! શરીરમાં આત્મા તે નથી તે પછી ધર્મનું ફળ કેણું ભોગવે ?” ગુરુએ કહ્યું કે-“તમારા કહેવા પ્રમાણે નજરે દેખાય તે પ્રમાણ અને નજરે ન દેખાય તે અપ્રમાણ. તે પછી તમારા માતાપિતા પણ નજરે દેખાતાં નથી, માટે અપ્રમાણ જ થયાં?” રાજા બે કે “જે ધર્મ અધર્માદિક છે, તે મારો પિતા અનેક જીવોને સંહાર કરનાર હિત માટે નરકે ગયે હશે? અને મારી માતા ધર્મિષ્ઠ હતી માટે સ્વર્ગે ગઈ હશે? તે હે ભિક્ષાચર ! હું તે તેને અત્યંત વહાલ પુત્ર હતા, તે તે આવીને મને ધર્મને પ્રતિબોધ આપે તો પરલોક પણ છે, તથા પુણ્ય પાપ પણ છે, ઈત્યાદિ સર્વ વાત હું સત્ય કરીને માનું.” તે વખતે આચાર્ય બોલ્યા કે “હે રાજન્ ! બંદીવા Page #16 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભદેવની કથા નની માફક તારા પિતા કર્મરૂપી પાશથી અંધાએલા છે. તે શી રીતે અહિં તારી પાસે આવી શકે? ” રાજા ખેલ્યા કે– મારા માતાજીને સ્વર્ગમાંથી આવતાં શી હરકત નડે છે ? ” સૂરિ બેાલ્યા કે તે તે। સપૂર્ણ વાંછિત સુખ ભોગવે છે, તેથી નહિ આવે. વળી મનુષ્ય લાકની દુર્ગંધ ખૂબ ઊંચે સુધી ઉછળે છે, તે તેનાથી સહન થાય નહિ. "" રાજા ખેલ્યું। કે મેં એક ચોરને પકડીને પથરાની કાઠીમાં નાખી તેનું ઢાંકણું બંધ કરી દીધું. પછી કેટલાક દિવસે ખેાલીને જોયું તે ચોરનું શરીર તિલતિલની માફ્ક દીઠું, પરંતુ અંદર જીવ દીઠા નહિ ! માટે જીવ નથી. વળી એક ચોરને તાલ કરીને પછી કાંસી દઈ ને મારી નાખી ફ્રી તેાલ્યેા તા કાંઈપણુ વધેલા કે ઘટેલા દેખાયા નહિ ! માટે શરીરમાં જીવ છે જ નહિ. ’ પછી આચાર્ય મેલ્યા કે છિદ્ર વગરની કોઠીમાં પેસીને કોઈક શંખ વગાડે, તે શંખના શબ્દ જેમ મહાર સંભળાય છે, તેમ જીવના પણ એવો જ સ્વભાવ જાણવો. વળી અરણીના લાકડાંને ફાડીને જોતાં તેમાં અગ્નિ દેખાત નથી, પરંતુ ઉપયાગથી અગ્નિ પ્રગટ થાય છે, તેમ જીવના પણ સ્વભાવ જાણવો. ,, આવાં અનેક દૃષ્ટાંતા આપીને રાજાને પ્રતિય કરીને શ્રાવક બનાવ્યેા. એક વખતે તેની રાણી સૂરિકાંતાએ તેને ઝેર આપ્યું. તે વખતે રાજા અનશન લઈને સમાધિપૂર્વક મરણ પામીને સૂર્યવિમાનમાં સૂર્યાલ નામને દેવ થયા. ” ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ને મેલ્લે જશે. Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીગેતમસ્વામીની કથા ७८ ક વખતે પ્રભુ શ્રીમહાવીરે વ્યાખ્યાન આપતાં કહ્યું કે, જે અષ્ટાપદ પર્વત ઉપર ભરતચક્રવર્તીની બનાવરાવેલી વીશ તીર્થંકરની પ્રતિમાઓ છે, તેને જે પિતાની લબ્ધિના પ્રતાપે જઈ વંદન કરે, તે પ્રાણી તે જ ભવમાં મેલે જાય. આ પ્રમાણે સાંભળીને ગૌતમસ્વામી પિતાને મેસે જવાનો નિર્ણય કરવા માટે પ્રભુની આજ્ઞા માંગીને અષ્ટાપદ પર્વત તરફ જવા લાગ્યા. તેઓશ્રીને કૌડિન્યાદિક તાપસેએ આવતા દેખ્યા, તે વખતે તાપસી અંદરોઅંદર કહેવા લાગ્યા કે આ મોટા મુનિશ્વર આવે છે, પરંતુ જન પ્રમાણ પગથીયાં તેઓ શી રીતે ચડી શકશે? અમે મોટી તપસ્યા કરનાર પાંચસોને એક જણ તે એકેક ઉપવાસ કરી સૂકા પાંદડાંએથી પારણું કરનાર એક પગથીયું ચડયા (જૂઓ ચિત્ર. ૧), પણ આગળ જઈ શક્તા નથી. એ વિચાર કરે છે, એવામાં ગૌતમસ્વામી ચડયા, યાવત્ દર્શન કરી પાછા ફર્યા, તે વખતે ગૌતમસ્વામી પાસે પંદરસોને Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીગોતમસ્વામીની કથા ત્રણ તાપસાએ દીક્ષા લીધી. શાસનદેવીએ સાધુના વેશ લાવી આપ્યા. પછી રસ્તામાં આવતાં સને ગૌતમસ્વામીએ પૂછ્યું કે—“ તમારે આજે શેનાથી પ્રરણું કરવું છે ? ” તે વખતે તાપસે ખાલ્યા કે ખીર, ખાંડ, દ્યુતનું પારણું કરીએ તો સારૂં. ” પછી ગૌતમસ્વામી પાત્રુ ભરીને ખીર વહેારી લાવ્યા. પારણું અક્ષિણમહાનિશિ લબ્ધિના ખલે કરીને સ તાપસાને કરાવ્યું. આવા ચમત્કાર દેખીને પેાતાના મનમાં ગુરુતત્ત્વની ભાવના ભાવતાં ભાવતાં પાંચસાને એક તાપસેાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પાંચસાને એકને પ્રભુનું સમવસરણ (એ ચિત્ર. ૨) દેખતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. બાકીના પાંચસોને એકને પ્રભુ મહાવીરની વાણી સાંભળતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે ૧૫૦૩ તાપસાને કેવલજ્ઞાન ઉત્પન્ન થએલું હાવાથી પ્રભુ શ્રીવીરને વંદન કરીને કેવલીની સભામાં બેઠા. શ્રીગૌતમસ્વામીને શકા ઉત્પન્ન થએલી જોઇને પ્રભુ ઓલ્યા કે–તેઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થએલું છે, અને હું નિર્વાણ પામીશ તે વખતે તને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થશે. ” તે સાંભળી શ્રીગૌતમસ્વામીને સ ંતોષ થયા. તેઓ અનુક્રમે કેવલજ્ઞાન પામીને મેક્ષ સુખ પામ્યા. ગુરુ સેવાનુ આવું ફેલ જાણીને ‘હે ભવ્ય લેાકેા ! તમે ધર્મને દેનારા સદ્ગુરુની સેવા કરે, કે જેથી સંસાર સાગર સુખેથી તરા,’ Page #19 -------------------------------------------------------------------------- ________________ રોહિણીયા ચેરની કથા જગૃહી નગરીની નજીકમાં આવેલા વૈભાર પર્વતની ગુફામાં લોહખુર નામને એક ચેર રહેતો હતે. તે સર્વદા પાપકર્મમાં આસક્ત, અને સાતે વ્યસને સેવવામાં તત્પર રહેતો હતો. તેને ત્યાં હિણિ નક્ષત્રમાં એક પુત્ર ઉત્પન્ન થયે. તેનું નામ રોહિણી પાડવામાં આવ્યું. તે અનુકમે યુવાવસ્થાને પામે (જૂઓ ચિત્ર. ૩). તેણે અનેક વિદ્યાઓને અભ્યાસ કર્યો અને તે સર્વ કલાઓમાં પારંગત થયે. એક વખત તેના પિતા મરણ પથારીએ પડ્યો. તે વખતે તે પુત્રને કહેવા લાગ્યું કે-“હે વત્સ! તું મારી શીખામણ સાંભળ, અને પ્રતિજ્ઞા લે કે તું મહાવીર પ્રભુની વાણી સાંભળીશ નહિ; તે હું નિરાંતે મરણ પામું.” રોહિણીયાએ તે પ્રમાણે પ્રતિજ્ઞા લીધી અને લોહખુરે મરણ પામ્યો. રહિણીયાએ તેનું મૃત કાર્ય કર્યું, અને તે નગરીમાં ચેરી માટે ફરવા લાગ્યો. એક વખતે પ્રભુ શ્રી મહાવીર વિહાર કરતા રાજગૃહના ઉદ્યાનમાં સમેસર્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં બેસીને પ્રભુ દેશના દેતા હતા. તે વખતે રોહિણયો પણ પર્વતમાંથી Page #20 -------------------------------------------------------------------------- ________________ * * * rti T ચિત્ર ૨ શ્રીમહાવીરસ્વામીનું સમવસરણ (પૃષ્ઠ ૭) Page #21 -------------------------------------------------------------------------- ________________ of Morbi Narma Dose & પાવર ચિત્ર ૩ રોહિણેય (પૃષ્ઠ ૮) Page #22 -------------------------------------------------------------------------- ________________ શહિણીયા ચારની કથા ૯ નીકળીને રાજગૃહ નગર તરફ જતા હતા. રસ્તામાં સમવસરણ દેખી તે ચિંતવવા લાગ્યા કે આ માર્ગે જતાં મારાથી મહાવીર પ્રભુનું વચન જરૂર સંભળાશે, અને તે પિતાની પાસે લીધેલી પ્રતિજ્ઞાના ભંગ થશે; અને જો બીજા રસ્તે થઈને જઇશ તે બહુ જ વખત લાગશે, તેમ ગયા વિના ચાલે તેવું નથી. તેથી તે પેાતાના બંને કાનમાં આંગળા ઘાલીને, મને પગરખાં હાથમાં લઇને એકદમ દોડવો અને સમવસરણ નજીક આવી પહાંચ્યા કે તેના પગમાં તે જ વખતે કાંટા વાગ્યા. તે કાંટાને પગમાંથી કડ્ડાડવા માટે કાનમાંથી આંગળી કહાડીને નીચે નમ્યા, તે વખતે સર્વ સ ંદેહોનું છેદન કરનારી પ્રભુ શ્રીવીરની અમૃતતુલ્ય એવી વાણી તેના સાંભળવામાં આવી. તે વખતે પ્રભુ દેવતાના સ્વરૂપનું વર્ણન કરતા કહેતા હતા કે “ દેવાના શ્વાસેાશ્વાસ સુગંધવાળા હાય છે. દેવાનું શરીર વાળ, માંસ, નખ રૂધિર, મૂત્ર તથા વિષ્ટા વગરનું હોવાથી નિર્મલ હોય છે. દેવા એક જ અંતર્મુહૂત્ત માં યુવાન અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે (એ ચિત્ર ૪); વળી તેઓ હમેશાં યુવાન જ હોય છે. અને સવ શરીરે ભૂષણ ધરનારા હોય છે. તેઓની ચક્ષુ બંધ થતી નથી, તેઓના ગળાની માળા કરમાતી નથી; વળી તેઓ જમીનથી ચાર આંગળ અદ્ધર રહેલા હોય છે અને જમીનને અડીને ચાલતાં નથી. ’’ આ શબ્દો ભૂલવા કાંટા કહાડતી વખતે સાંભળેલા માટે તેને ઘણા પ્રયત્ન કર્યાં, તે પણ તે શબ્દો તે ભૂલી Page #23 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી–૨ જઈ શક્યો નહિ. પછી ગામમાં જઈ ચેરી કરી લોકોને ત્રાસ આપીને રહિણેય પિતાના સ્થાનકે ગયે. એક વખતે રાજગૃહની સર્વ પ્રજાએ રાજાની આગળ વિનંતિ કરી કે –“હે સ્વામી! આ ગામમાં ચેરના ત્રાસથી અમે બધા ત્રાસી ગયા છીએ.” તે સાંભળી રાજાએ સેવકેને બેલાવીને કહ્યું કે –“અરે ! તમે લોકો ચોરને પકડતા કેમ નથી ?” તે સાંભળી સેવકે બેલ્યા કે –“હે સ્વામી! અમે તે ચોરને પકડવા માટે ઘણા પ્રયત્ન કર્યો, પરંતુ એ ચાર ક્ષણમાં દેખાય છે; અને ક્ષણમાં દેખાતું નથી. તેથી અમાસ હાથમાં આવતા જ નથી.” તે વખતે રાજાએ અભયકુમારને કહ્યું. અભયકુમારે કેટવાલને કહ્યું કે નગરના દરવાજામાં કેઈ નવીન માણસ પ્રવેશ કરે અથવા બહાર નીકળે, તો ઓળખીને જવા દેજે. કેટવાલે પણ છૂપાઈને દરવાજે રહીને ચોકસાઈ કરતાં એક રાત્રે રેશહિણીયાને નગરમાં પ્રવેશ કરતાં આકૃતિ ઉપરથી ચાર જાણીને રોહિણીયાને પકડ્યો. બાંધીને રાજા આગળ લાવ્યા. રાજાએ અભયકુમારને પૂછયું કે –“એને શી શિક્ષા કરવી જોઈએ.” તે વખતે અભયકુમારે કહ્યું કે –“ચેરેલી વસ્તુ હાથ લાગ્યા વિના શિક્ષા થઈ શકે નહિ.” રાજાએ રોહિણેયને પૂછ્યું કે –“તું કયા ગામનો રહીશ છું અને તારું નામ શું? વળી તું ધંધે શું કરે છે? તે કહે.” હિણેય બોલ્યો કે “મારું નામ દુર્ગચંડ છે, જાતે કણબી છું; અને શાલીગ્રામમાં રહું છું. ખાસ કામ માટે Page #24 -------------------------------------------------------------------------- ________________ રાહિણીયા ચારની કથા ૧૧ અહીં આવ્યા છું. આવતાં મારું થયું તેથી કાટવાલે મને પકડયો. ’’ રાજાએ તે વાતને નિશ્ચય કરવા માટે ગુપ્તપણે શાલીગ્રામ માણસ મેાકલ્યા. પરંતુ ચારે પ્રથમથી સંકેત કર્યા પ્રમાણે ત્યાંના રહેવાસીઓએ તેનું નામ ઠામ સર્વે તે જ પ્રમાણે તે માણસને સંભળાવ્યું. તે માણસે પાછા આવીને રાજા આગળ સર્વ સમાચાર કહ્યા; તે સાંભળી અભયકુમારે વિચાર્યું કે આ ચાર જ છે પરંતુ તે મહાકપટી છે. પછી તેને દિલાસા આપી પેાતાની પાસે રાખ્યા. અભયકુમાર જે વખતે સામાયિક પેાસહ પ્રમુખ કરતા હતા, તે વખતે તે પણ તેમજ અભયકુમારની સાથે રહીને શ્રાવકની ક્રિયા કરતા હતા; તેના મનમાંના ભાવ કાઈપણ જાણી શકતું નહિ. હવે અભયકુમારે એક માટા મહેલ તૈયાર કરાવ્યેા. તેમાં જુદી જુદી જાતનાં ચિત્રા ચીતરાવ્યાં. નાના પ્રકારનાં ચંદ્રરવા બંધાવ્યા. મહેલની ઉપર અત્યંત સુંદર ધજાએ બંધાવી અને તેમાં શિલારસ, અગર, ચંદન વગેરે નખાવ્યા. ધૂપ પરિમલ સળગતા રખાવ્યા. દરવાજાને તારણા બંધાવ્યાં. અપૂર્વ શય્યા પથરાવી. ફૂલા તથા ફૂલની માળાએ ચારે માજી સુગંધી માટે પાથરી દેવામાં આવી. સેાળ વરસની ઉંમરની અત્યંત રૂપવાન આઠ ગણિકાએને સાળે શણગાર સજાવીને, તેએના હાથમાં મૃદંગ આપી ત્યાં ઊભી રખાવી (જૂએ ચિત્ર ૫). પછી તે આવાસમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ અભયકુમારે તે રાહિણેયને સાધર્મીભાઈના સંબંધથી જમવાનું આમંત્રણ આપીને ખેલાબ્યા. ૧૨ જમાડતાં જમાડતાં વચમાં ચંદ્રહાસ મદિરાનું રાહિયને પાન કરાવી દેવામાં આવ્યું. તેથી તે બેબાકળો થઈ ગયા. તે વખતે મહેલની શય્યા ઉપર તેને સૂવાડી દીધેા. ચાર ઘડી વીત્યા પછી તેને ભાન આવ્યું. તે વખતે તે ગણિકાઓ 6 જયજય નંદા જયજય ભદ્દા ’ એવા શબ્દો એાલીને અત્રીશબહુ નાટક કરવા લાગી. અને તે ચારને પૂછવા લાગી કે “ તમે એવું તે શું પુણ્ય ગયા ભવમાં કીધું હતું કે જેથી તમે અમારા સ્વામી થયા અને દેવલાકમાં ઉત્પન્ન થયા?” રાહિય તે વખતે વિચારવા લાગ્યા કેઃ— આ શું વાત છે? મેં તેા ગયા ભવમાં કાંઈ પણ એવું પુણ્ય કર્યું નથી, કે જેથી હું દેવતા થયા હોઉં. વળી મહાવીરના વચન પ્રમાણે તે દેવતાની આંખા અનિમેષ હોય છે, તે પ્રમાણે તે આ સ્ત્રીઓની આંખા દેખાતી નથી. મને લાગે છે કે આ બધું અભયકુમારનું જ કારસ્તાન હોવું જોઈએ.” મારે પણ કપટ સામે કપટ જ આચરવું જોઇએ. વ્યસન આ પ્રમાણે વિચારીને તે કહેવા લાગ્યા કે: હું સ્ત્રીએ ! મેં ગયા ભવમાં દાન, પુણ્ય, ધર્મ, સાત રહિત જીવન, નિયમ, વ્રત, જીÎદ્વારાદિ પુષ્કળ પુણ્ય કરણી કરેલી છે તેથી તમારા સ્વામી તરીકે ઉત્પન્ન થયા છું. >> તે વખતે દેવાંગનાએના રૂપે રહેલી ગણિકાએ આલી કેઃ મનુષ્ય ભવમાં કાંઈ પાપકર્મ કર્યા હોય તે તે પણ અમને કહી સંભળાવા. ” cr Page #26 -------------------------------------------------------------------------- ________________ રાહિણીયા ચારની કથા ૧૩ રાહિણેય ખાલ્યા કેઃ મેં મનુષ્ય ભવમાં કેવલ ધર્મ જ કર્યાં છે, પરંતુ કાંઈ પણ પાપકર્મ કર્યું નથી. "" આ બધી વાત ગુપ્ત રીતે સાંભળીને અભયકુમારે જાણ્યું કે આ મોટો બુદ્ધિમાન છે. એના જેવા બુદ્ધિમાન કોઈ વિરલ જ હશે ! પછી શ્રેણિક રાજાને પૂછીને તે રાહિધ્યેયને છેડી મૂકયો. રાહિણેય પણ ઘેર પહેાંચી વિચાર કરવા લાગ્યા કે મરવાનું કષ્ટ મહોટું હતું અને તેમાંથી હું બચત નહિ. પરંતુ પગમાંથી કાંટો કાઢતાં શ્રીવીર પ્રભુની ઘેાડી પણ વાણી જે મારા સાંભળવામાં આવી તે પણ મને ઉપકારક થઈ. માટે શ્રીવીર પ્રભુને શરણે જ જાઉં તે જ મારા માટે ઉત્તમ છે. પછી રહિય શ્રીવીર પ્રભુની પાસે આવી નમસ્કાર કરીને કહેવા લાગ્યો કેઃ–“ હે પ્રભુ ! નાસતાં નાસતાં આપણી ઘેાડી વાણી મારા સાંભળવામાં આવી, તેથી હું મરણાંત કષ્ટથી ખચી ગયા છું. માટે હે પ્રભુ! કૃપા કરીને મારા અને ભવ સુધરે તેવા ઉપાય બતાવેા. ’ પ્રભુએ તેને ધર્મના ઉપદેશ આપ્યા. તે સાંભળીને દીક્ષા લેવા માટે તે તત્પર થયા. પ્રભુને વિનંતિ કરી તે કહેવા લાગ્યા કેઃ “ હે પ્રભુ ! હું શ્રેણિક રાજાને મલીને, પાછે આવીને આપશ્રીની પાસે દીક્ષા લઈશ. ” ?? પછી રહિય ત્યાંથી નીકળીને શ્રેણિક રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે હે સ્વામી ! હું રાહિણેય નામના ચાર છું, અને મહાપાપાના કરનારા છું. પરંતુ શ્રીવીર પ્રભુનાં Page #27 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ વચને સાંભળવાથી હું બચી ગયું છું. હવે મને દીક્ષા લેવાને વિચાર છે, માટે ભાર પર્વતની ગુફામાં મેં ચોરી લાવેલું ધન રાખેલું છે, તે આપ મારી સાથે ત્યાં પધારીને સર્વ પ્રજાજનોને તેમનું ધન ઓળખાવી ઓળખાવીને પાછું સુપ્રત કરી દે.” હિણેયે પિતાના આખા કુટુંબને બેધ આપીને, તેઓની આજ્ઞા મેળવીને દીક્ષા લીધી. નિરતિચાર ચારિત્ર પાળીને અંતિમ સમયે અનશન કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. રોહિણેયની માફક જે કોઈ પ્રાણી સિદ્ધાંતના વચનને અનુસરે તે સુખને પ્રાપ્ત કરે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીભરત ચક્રવર્તીની કથા ૮૦ અન્યાયને દૂર કરતા ભરત ચક્રવર્તી અયાખ્યામાં રાજ્ય કરતા હતા. કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી ઋષભદેવપ્રભુ પેાતાના ચોરાશી ગણધર સહિત એક વખત અચૈાધ્યા નગરીના ઉદ્યાનમાં સમેાસર્યા (જૂએ ચિત્ર. ૬). ઉદ્યાનપાલકે પ્રભુ પધાર્યાની ભરત ચક્રવર્તીને વધામણી આપી. વધામણી આપનારને ભરત મહારાજાએ સાડાબાર ક્રોડનું દાન આપ્યું. પછી ભરત ચક્રવર્તીએ વિચાર્યું કે આજે પ્રભુ મારા નગરના ઉદ્યાનમાં પધાર્યા છે, તેથી તેઓને તથા તેમની સાથે આવેલા સાધુઓ વગેરેને ભોજન કરાવું. આ પ્રમાણેના વિચાર કરીને પકવાન વગેરેનાં ઘણા ગાડાં ભરીને સમવસરણમાં આવીને પ્રભુને વંદન કરીને વિનંતિ કરી કે-“ પ્રભુ ! આજે આપ તથા આપશ્રીના શિષ્યા મારે ત્યાં ભાજન કરવા પધારે. ’ તે વખતે પ્રભુ ખાલ્યા કે હે ભરત ! સાધુઓને રાજપિંડ લેવો કલ્પે નહિ; વળી આધાકર્મી તેમજ સામે લાવેલા આહાર પણ કલ્પે નહિ. ” Page #29 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ આ પ્રમાણે સાંભળીને ભરત પશ્ચાતાપ કરવા લાગ્યા. તે વખતે પ્રભુ બોલ્યા કે-“હે રાજેન્દ્ર તું પશ્ચાતાપ કરીશ નહિ. પ્રથમ પાત્ર વીતરાગ, બીજું પાત્ર સાધુ, ત્રીજું પાત્ર વ્રતધારી શ્રાવક અને ચોથું પાત્ર જૈન દર્શનને માનનાર શ્રાવક છે. તેથી તું વ્રતધારી શ્રાવકની ભક્તિ કર કે જેનાથી તું સંસાર સમુદ્ર સહેલાઈથી તરી જઈશ.” ભરત ચક્રવર્તી પ્રભુનાં આ પ્રમાણેના વચનો સાંભળીને આનંદિત થયા અને પોતાના સ્થાનકે પાછા આવ્યા. શ્રાવક માત્રને જમવા માટે આમંત્રણ આપ્યું. શ્રાવકો દરરોજ જમવા આવવા લાગ્યા. તે વખતે લેકે ભેળા હોવાથી, હમેશાં બધા લોકે જમવા આવવા લાગ્યા. તે વખતે રસોઈયાએ ચક્રવર્તીને વિનંતિ કરી કે “મહારાજ બધા લોકો જમવા આવે છે, તેમાંથી કોણે જમાડવા અને કોણે ન જમાડવા તેની સમજણ નથી પડતી.” પછી રાજાએ પરીક્ષા કરીને શુદ્ધ શ્રાવકને દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ રેખા કાંગણી રત્નથી કરી. એમ કરી પિતાને અવતાર સફલ કર્યો. વળી ચક્રવતીએ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કર્યો, પ્રથમ સંઘ કાઢી સંઘવીની પદવી પ્રાપ્ત કરી. વળી અષ્ટાપદ પર્વત પર ચોવીશે તીર્થકરેના શરીર પ્રમાણની પ્રતિમાઓ કરાવી દેરાસર બંધાવરાવ્યાં. આ રીતે શ્રીસંઘની ભક્તિ કરી અનુક્રમે આરીસાભવનમાં પિતાનું રૂપ જોતાં અનિત્ય ભાવના ભાવતાં મનમાં વિરાગ્ય વૃદ્ધિ કરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેને દેવતાઓએ મહોત્સવ કર્યો. ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય સમાપ્ત કરીને મેક્ષે ગયા. Page #30 -------------------------------------------------------------------------- ________________ महाघटमध्यमिघटमा कणे दिमाग । प्याजलरका छुरिस ॥ श्रायत्रय नारात्मक लोकस्य दिनाग ચિત્ર ૪ દેવાની ઉત્પત્તિ શય્યા (પૃ′ ૯) Page #31 -------------------------------------------------------------------------- ________________ 0 .00 ચિત્ર ૫ આડ ગણિકાઓ (પૃષ્ઠ ૧૧) * * એ AUNN in ચિત્ર ૬ શ્રી ઋષભદેવનું સમવસરણ (પૃષ્ઠ ૧૫) Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીભરત ચક્રવતીની કથા ૧૭ ભરતને પુત્ર સૂર્યયશા થયેા, તેણે પણ ભરતની માફ્ક જ શ્રી સંઘની ભક્તિ કરી. તેમનો પુત્ર મહાયશ, તેમનો પુત્ર અતિખલ, તેમનો પુત્ર અલભદ્ર, તેમનો પુત્ર અલવીર્ય, તેમનો પુત્ર કૃતવીર્ય, તેમનો પુત્ર જલવી, તેમનો પુત્ર આઠમી પાટે દંડવીર્ય થયા. આ આઠે ત્રણ ખંડના ભેાક્તા થયા અને ચતુર્વિધ શ્રીસંઘની ભક્તિ કરનારા થયા. ભરત ચક્રવર્તીની પછી છ ક્રોડ વર્ષે ગયાં, તે વખતે સૌધર્મેન્દ્રે અધિજ્ઞાનથી દંડવીર્યની સંઘભક્તિ જોઈને તેની પરીક્ષા કરવા માટે અચેાધ્યા આવ્યેા. પેાતે યજ્ઞોપવિત ધારણ કરીને શ્રાવકના માર વ્રતનાં બાર તિલક કર્યાં. તે વખતે દંડવીર્ય રાજાએ ઈંદ્રને શ્રાવક રૂપે દેખ્યા. તે દેખીને આનંદિત થયેા. પછી જમવાનું આમંત્રણ આપ્યું, અને રસઈયાને કહ્યું કેઃ– આ સાધર્મિકને રૂડી રીતે જમાડો, ’ ઈંદ્ર પણ શ્રાવકરૂપે ઘરમાં આવ્યેા. પચ્ચખાણ યારીને શ્રાવકાની પંગતમાં જમવા બેઠા. એક કરોડ શ્રાવકને જમાડે એટલું તે એકલેા જમી ગયા. વળી રસાઈયાને કહ્યું કે હું ભૂખ્યો છું, માટે મને ખાવા આપે. રસેાઈયાએ આ સર્વ વૃત્તાંત રાજાને કહ્યો, રાજા ત્યાં આવ્યેા. શ્રાવકરૂપધારી ઇંદ્રે કહ્યું કે આ રસેાઇ કરનાર સર્વને ભૂખ્યા રાખે છે. રાજાએ પાછું સે। મૂડા ધાન્ય સઁધાવી પીરસ્યું. તે પણ તરતજ જમીને કહેવા લાગ્યા કે હું હજી ભૂખ્યો છું. રાજા મનમાં ખેદ કરવા લાગ્યા કે મારાથી સંઘની સંપૂર્ણ ભક્તિ થતી નથી, માટે મને ધિક્કાર છે. સેવકો બાલ્યા કે:“ હે મહારાજ આ કોઈ દેવસ્વરૂપી છે.” Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કથામંજરી-૨ પછી રાજાએ ધૂપ વગેરે કરીને નમસ્કાર કરીને પૂછ્યું કે –“હે સ્વામી! પ્રસન્ન થાઓ. સાધમની ભક્તિ મારાથી કેવી રીતે થઈ શકે?” આ પ્રમાણેનાં વચને સાંભળીને ઈંદ્ર પિતાનું મૂળ રૂપે પ્રગટ કર્યું. દંડવીર્ય રાજાની પ્રશંસા કરતાં કહ્યું કે “હે દંડવીર્ય ! તે યુગાદિ પ્રભુને વંશ ઉજવલ કર્યો છે. તેને અને તારી સાધર્મિક ભક્તિને ધન્ય છે.” આ પ્રમાણે કહીને ઇંદ્ર દેવલેકમાં પાછો ગયો. દંડવીર્ય રાજા પણ સંઘભક્તિ કરી જન્મ સફલ કરી ક્ષે ગયે. Page #34 -------------------------------------------------------------------------- ________________ દામન્નકની કથા ૮૧ હરિતક્ષેત્રમાં આવેલા ગજપુર નામના નગરમાં સુનંદ નામને એક કુલપુત્ર રહેતું હતું. તે જ નગરમાં એક જિનદાસ નામને શેઠ રહેતો હતે. સુનંદ અને જિનદાસ બંને પરમ મિત્રો હતા. એક વખતે તે બંને મિત્રે વનમાં ગયા. તે જંગલમાં એક આચાર્ય પધારેલા હતા, તેમની પાસે બંને મિત્રોએ ઉપદેશ સાંભળ્યો. આ ઉપદેશ સાંભળીને સુનંદ ગુરુ મહારાજને કહેવા લાગ્યું કે “હું માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા તે કરું, પરંતુ મારાથી મારે કુલાચાર કેવી રીતે છોડી દેવાય ?” ગુરુએ કહ્યું કે –“ કુલાચાર કરતાં ધર્માચાર ઉત્તમ છે.” તે સાંભળી સુનંદે માંસ નહિ ભક્ષણ કરવાને નિયમ લીધે. તે જગતના સર્વ આત્માઓને પોતાના આત્મા સમાન માનતે છત સુખે કરીને પિતાના નિયમનું પાલન કરવા લાગે. એક વખત ભયંકર દુષ્કાળ પડ્યો. સર્વત્ર અનાજ મધું થઈ ગયું. તે વખતે સુનંદની સ્ત્રી કહેવા લાગી કે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કથામંજરી-૨ “ હે સ્વામી ! આપણા કુટુંબના પાણ માટે માછલાં પકડી લાવે. ’’ સુનંદે કહ્યું કે હું મૂર્ષી! મારી આગળ તું હિંસા કરવાની વાત કરીશ નહિ. ગમે તેવું કષ્ટ પ્રાપ્ત થશે, તે પણ હું હિંસા કરીશ નહિ. ” તેની સ્ત્રીએ કહ્યું કે:-- તું મહાનિર્દયી છું, કુટુમ્બનું પોષણ નહિ કરે તે લેાકોમાં તારા 77 અપયશ ફેલાશે. સુનંદની ઇચ્છા નહિ હોવા છતાં પણ તેના સાળા તેને બળજબરીથી માછલાં પકડવા માટે લઈ ગયા. ત્યાં જાળ નાંખી તેમાં માછલાં આવ્યાં, પરંતુ વ્રત સાચવવા માટે તે પાછાં પાણીમાં નાખી દીધાં, અને ઘેર ખાલી હાથે પાછા આવ્યા. બીજા દિવસે પાછા સ્ત્રીની પ્રેરણાથી ગા; તે દિવસે પણ માછલાં પાણીમાં પાછાં નાખી ઘેર આવ્યે. ત્રાજા દિવસે પણ તેવી જ રીતે માછલાં પકડતાં માછલાંની એક પાંખ ભાંગી, તેથી તેને બહુ જ દુઃખ થયું. પછી સગાંને કહીને અનશન કરીને મરણ પામ્યા. રાજગૃહ નગરમાં નરવર્મા નામનો રાજા રાજ્ય કરતા હતા. તે જ નગરમાં મણીયાર નામના શેઠની સુયશા નામની ધર્મપત્નિની કૂખે સુનંદનો જીવ ઉત્પન્ન થયા. તેનું દામન્નક નામ પાડવામાં આવ્યું. તે આઠ વર્ષની ઉંમરનો થયા તે વખતે નગરમાં પ્લેગનો ઉપદ્રવ થશે. આ ઉપદ્રવમાં દામન્નક સિવાય શેઠના ઘરના બધા માણસે મરણ પામ્યા. રાજાએ તેના ઘેર ચાકી મૂકી દીધી. દામન્નક પેાતાના પેટનેા ખાડા પૂરવા માટે ઘેર ઘેર ભીખ માગતા ભટકવા લાગ્યું. દામનક ભીખ માગતાં માગતાં એક વખત સાગર Page #36 -------------------------------------------------------------------------- ________________ ઢામન્નની કથા ૨૧ પૈાત નામના વ્યાપારીને ત્યાં આવી ચડયો. તે વખતે તેને ત્યાં કેટલાક સાધુએ વહોરવા આવ્યા. તેમાંથી એક મેટા સાધુ ભીખ માગવા આવેલા દામન્નકના સામુદ્રિક લક્ષણા જોઈ ને ખાલ્યા કેઃ આ ભીખારી આ વ્યાપારીની લક્ષ્મીના માલિક થશે. 66 ,, ભિતની એથે રહેલા સાગરશેઠના સાંભળવામાં આ શબ્દો આવ્યા. આ શબ્દો સાંભળીને તેમને મેાટું દુ:ખ ઉત્પન્ન થયું. પછી શેઠ વિચારવા લાગ્યા કે ‘હું કોઈપણ ઉપાય કરીને આ દામન્નકને મારી નંખાવું! આ પ્રમાણે વિચાર કરીને એક ચાંડાલને ઘણું દ્રવ્ય આપીને દામન્નકને મારી નખાવવા માટે નક્કી કરવામાં આવ્યું. લાડવા આપવાની લાલચ આપીને ચાંડાલ પણ દામન્તકને જંગલમાં લઈ ગયા. પરંતુ ખાળકની નાની વય અને સુકોમલતાને જોઈને તેને દયા આવી. તેથી તેને તે બાળકને કહ્યું કે:~ તું અહીંથી નાશી જા, નહિતર સાગરશેઠ તને મરાવી નાખશે. ” તેથી દામન્નક પેાતાનો જીવ બચાવવા ત્યાંથી નાશી છૂટચો. શેઠને નિશાની અતાવવા માટે ચાંડાલે દામન્તકની એક આંગળીનો થાડાક ભાગ કાપી લીધે, અને તે શેઠને અતાવી. દામન્તક પણ લાહી નીકળતી પેાતાની આંગળી લઈને નાઠા, તે નાશીને સાગરપાત શેઠના ગાકુલના ગેાવાળ નંદને ત્યાં પહોંચ્યા. નંદને કાંઈપણ સંતાન નહિ હોવાથી દામન્નકને પેાતાને ત્યાં પુત્ર તરીકે રાખ્યો. દામન્તક અનુક્રમે યુવાન થયા. Page #37 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ એક વખતે સાગરશેઠ કોઈ કામ પ્રસંગે નંદના ગેકુલમાં ઓવ્યા. ત્યાં દામન્નકને જે. તેનું વૃત્તાંત નંદને પૂછ્યું. નંદે જે હતું તે પ્રમાણે કહ્યું. આ સાંભળીને શેઠ તરત જ પિતાના ઘેર પાછા જવા લાગ્યા. તે વખતે નંદ બોલ્યો કે તમે જલદી ઘેર કેમ પાછા જાઓ છો ? તમારે કાંઈ ખાસ કામ હોય તે મારા પુત્રને મોકલે, તે તમારું કાર્ય કરી આવશે. સાગરશેઠે એક કાગળ લખી આપે ને દામન્નકને કહ્યું કે “આ કાગળ મારા પુત્રને આપજે.” દામનક પણ કાગળ લઈને તરત ચાલ્યા. રસ્તે ચાલતાં તે થાકી ગયે. તેથી ગામની નજીકમાં આવેલા કામદેવના મંદિરમાં જઈને સૂઈ ગયે. એવામાં સાગરશેઠની વિષા નામની પુત્રી તે જ મંદિરમાં કામદેવની પૂજા કરવા આવી. તેણે ત્યાં સૂઈ રહેલા દામન્નકના અંગરખાની કસે એક કાગળ બાંધેલો છે, તે છોડીને વાંચવા માંડયો. તેમાં લખ્યું હતું કે આ દામનકને તે આવે કે તરત “વિષ દેજે” એમાં કાંઈ પણ વિચાર કરશે નહિ. આ પ્રમાણેને કાગળ વાંચીને તે કન્યાએ વિચાર્યું કે મારા પિતા જરૂર કાગળ લખતાં એક કાને ચૂકી ગયા લાગે છે. કેમકે મારું નામ વિષા છે, તેના બદલે ભૂલથી વિષ લખાઈ ગયું છે. પછી આંખનું કાજલ કાઢી સળી વતી એક કાનો વધારીને વિષની જગ્યાએ વિષા લખીને કાગળ પાછો તેની કસમાં બાંધી દીધો અને કન્યા પિતાના ઘેર પાછી આવી. Page #38 -------------------------------------------------------------------------- ________________ દામન્નકની કથા દામન્નક જાગી ગયે, તે ચાલતે ચાલતો સાગર શેઠના ઘેર આવી પહ. શેઠના પુત્રને કાગળ આપે, તે વાંચતાં જ તેને પોતાની બહેન વિષાનું દામન્નક સાથે મહેસૂવપૂર્વક લગ્ન કરી દીધું. કેટલાક દિવસ પછી સાગર ગોકુલથી પિતાના ઘેર પાછો આવ્યો. ઘેર આવીને દામન્નક સાથે વિષાને પરણાવેલી જોઈને વિચારવા લાગ્યું કે - “ अन्नं चिंतिज्जइ अन्नं हूइ, अन्नं विढवइ अन्नं खाइ। उचालु ते थिर थया, थिरवासो ते जाइ ॥ १ ॥ માણસ ધારે છે કાંઈ અને થાય છે કાંઈ કોણ વાવે અને કોણ ખાય; પગે ચાલતા સ્થિર થાય છે અને સ્થિરવાસ વાળા પગે ચાલતા થાય છે.” લાભ મેળવવાના બદલે મૂળ પણ ગુમાવ્યું. હજુ કાંઈ બગડી ગયું નથી. એમ વિચાર કરીને શેઠ પાછો પેલા ચંડાલના ઘેર ગયે, અને કહેવા લાગ્યું કે –“અરે દુષ્ટ ! તે આ શું કર્યું? તેં દામન્નકને જીવતે કેમ જવા દીધે? હજુ પણ જે તે તેને મારી નાંખે તે તું જેટલું દ્રવ્ય માગે તેટલું હું તને આપું.” ચંડાલ બે –“હે સ્વામી! તમે મને તે દેખાડે, હું તેને મારી નાખું.” શેઠે તેની સાથે સંકેત કર્યો કે સંધ્યા વખતે હું તેને મારી કુલદેવીના મંદિરે દર્શન કરવા મેકલીશ, તેને તું તે વખતે મારી નાખજે. આ પ્રમાણે સંકેત કરીને શેઠ પિતાના ઘેર પાછો Page #39 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ આવ્યું, અને દામકને કહેવા લાગ્યું કે –“અરે મૂર્ખ ! હજુ સુધી કુલદેવીને તે પૂજા નથી કરી? કુલદેવીની પૂજા વિના ધાર્યું કાર્ય સિદ્ધ ન થાય.” આ પ્રમાણે કહીને જમાઈ દામન્નકને સંધ્યા વખતે પુષ્પાદિકની છાબ ભરીને કુલદેવીની પૂજા કરવા મેકલ્ય. રસ્તામાં જતાં તેને સાથે મલ્યો, તેને પિતાના બનેવીને ત્યાં જ ઊભે રાખે અને કુલદેવીની પૂજા માટેની ફૂલ વગેરેની છાબ પિતે લઈને ગયે. તે જે મંદિરમાં પ્રવેશ કરે છે કે, તરત જ ત્યાં સંતાઈને રહેલા ચંડાલે તલવારથી તેને મારી નાખ્યો, તે વખતે મોટો કોલાહલ થ. લોકોએ તેને ઓળખે કે આ તો સાગર શેઠને પુત્ર છે. આ વૃત્તાંત સોભળતાં જ શેઠને હૃદયફાટ દુઃખ થયું, અને તે તરત મરણ પામે. પછી રાજાના હુકમથી દામન્નક સાગરશેઠની લક્ષ્મીને માલિક થયે. પુણ્યથી દામન્નકને મળેલી લક્ષ્મીને તે સાતે ક્ષેત્રમાં છૂટથી ઉપયોગ કરવા લાગ્યો. એક વખતે દામન્નક બેઠે હતો તે વખતે એક બારોટ નીચે પ્રમાણેને શ્લોક બેલતો તેના સાંભળવામાં આવ્યો " तस्स न हवइ दुक्खं, कयावि जस्सत्थि निम्मलं पुण्णं । अण्णघरत्थं दव्वं भुंजइ अण्णो जणो जेण ॥ १ ॥ જેઓએ નિર્મલ પુણ્ય ઉપાર્જન કરેલું હોય છે, તેઓને કઈ પણ જાતનું દુઃખ પ્રાપ્ત થતું નથી; વળી બીજાઓએ મહા પ્રયને ઉપાર્જન કરેલા દ્રવ્યને પણ તે માલિક થાય છે.” આ શ્લોક સાંભળતાં જ દામકે તે ભાટને ત્રણ લાખ Page #40 -------------------------------------------------------------------------- ________________ દામન્નકની કથા દ્રવ્ય દાનમાં આપ્યું, તે જાણીને લોકોને મોટું દુઃખ થયું. રાજાના જાણવામાં આ વાત આવી, અને તેથી રાજાએ દામન્નકને બેલાવીને આટલું મોટું દાન આપવાનું કારણ પૂછ્યું. તે વખતે દામ કે પિતાને સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો. દામન્નક અનુક્રમે દયાધર્મનું પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થયો. માટે હે ભવ્ય લોકો! તમે પણ દામન્નકની માફક સર્વ જીવો પ્રત્યે દયાભાવ હૃદયમાં રાખે અને સુખ પામો. વી Page #41 -------------------------------------------------------------------------- ________________ વસુ રાજાની કથા ८२ ક્તિમતી નામની નગરીમાં અભિદ્ર રાજાને વસુ નામના એક સત્યવાદી પુત્ર હતા. તે જ નગરીમાં ક્ષીર*ખક નામના ઉપાધ્યાય સર્વ શાસ્ત્રના જાણકાર રહેતા હતા. આ ક્ષીરકદંબક ઉપાધ્યાય પાસે તેમના પુત્ર પર્વતક નામના કે જે દુષ્ટ સ્વભાવના હતા તે, નારદ અને રાજપુત્ર વસુ, ત્રણે જણા અભ્યાસ કરતા હતા. એક વખત આ ત્રણે શિષ્યા ગુરુના મકાનની અગાશીમાં સૂતેલા હતા, અને ઉપાધ્યાય જાગતા બેઠેલા હતા. એવામાં એ ચારણ મુનિએ આકાશમાર્ગે વાતા કરતા ચાલ્યા જતા હતા. તેમાંથી એક મુનિ બીજા મુનિને કહેવા લાગ્યા કે આ સૂતેલા ત્રણ શિષ્યામાંથી ખેતા નરકે જનારા છે, અને એક દેવલેાકમાં જનાર છે. આ વાત સાંાળી ઉપાધ્યાયને ઘણું જ દુ:ખ થયું. આ ત્રણમાંથી કાણુ સ્વર્ગગામી છે અને કાણ નરકગામી છે તેની પરીક્ષા કરવા માટે જૂદા જૂદા લેાટના ત્રણ કુકડા Page #42 -------------------------------------------------------------------------- ________________ વસુ રાજાની કથા ૨૭ અનાવીને ત્રણે શિષ્યને આપ્યા, અને કહ્યું કે જ્યાં કાઈ દેખે નહિ, ત્યાં જઈ એને મારી નાંખજો. વસુ અને પર્વતક એ બે જણ તો જંગલમાં કાઈ એકાંત સ્થળે કુકડાના નાશ કરીને આવ્યા; પરંતુ નારદે કોઈ પણ સ્થળ એવું જોયું નહિ કે જ્યાં કાઈ પણ દેખતું ન હેાય. તેથી નારદ કુકડો પાછા લાવ્યેા. ઉપાધ્યાયે નારદને પૂછ્યું કેઃ આ કુકડા પાછો કેમ લાબ્યા ?’ તે નારદ આલ્યા કે :- દેવ, દાનવ તથા જ્ઞાની પુરુષો જ્યાં જ્યાં દેખી શકતા હાય, અને હું પણુ દેખી શકતા હોઉં ત્યાં તમારી આજ્ઞાને ભંગ કરીને હું શી રીતે આ કુકડાને નાશ કરી શકું.' < આ સાંભળી ઉપાધ્યાયે ચિંતવ્યું કે નારદ વગે જનાર છે અને વસુ તથા પર્વતક બંને જણા નરકગામી છે. ઉપાધ્યાય અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગ ગયા. પછી તેમની પાટે પર્વતક બેઠા અને વસુને રાજ્ય મળ્યું. નારદ ભણીને પેાતાના સ્થાને ગયા. એક વખતે કોઈ શિકારીએ જંગલમાં જઈ કોઈ હરણની ઉપર ખાણ નાખ્યું. પરંતુ ત્યાં જઈને જોયું તે હરણના બદલે સ્ફાકિની શિલા દીડી. તેણે રાજાને આવીને કહ્યું. રાજાએ તરત જ તે શિલા છાનીમાની મંગાવી લીધી. તે શિલાની પીઠિકા બનાવી તેના ઉપર સિંહાસન સ્થાપી, તે સિંહાસન ઉપર બેસવા માંડયું. લેાકેા સર્વ જાણવા લાગ્યા કે વસુ રાજા સત્ય વચનના આધારે અદ્ધર બેસે છે. તેથી આજુબાજુના પ્રદેશના રાજાએ તેની આજ્ઞા માનવા લાગ્યા. જગતમાં વસુ રાજાની સત્યવાદી તરીકે ખ્યાતિ ફેલાઈ. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કથામંજરી–૨ એક વખતે પર્વતકને મલવા માટે નારદ બહારગામથી ત્યાં આવ્યું. બંને મિત્રો એક બીજાની સાથે બેઠા હતા, તે વખતે શિષ્યને ભણાવતાં પર્વતકે “અજ” શબ્દનો અર્થ છાગ” નો હેમ કરે એમ કર્યો. તે વખતે નારદ બોલ્યો કે ગુરુએ આપણને ભણાવતાં “અજ” શબ્દનો અર્થ “ત્રણ વર્ષની જુની ડાંગર” એ કહ્યું છે, તે તું “અજ” શબ્દને અર્થ “છાગ” કેમ કરે છે? પર્વતકે તે અર્થની ના કહી. બંને વચ્ચે વિવાદ વધી જતાં જે પેટે ઠરે, તેની જીભ છેદી નાખવી, એવું નકકી કરવામાં આવ્યું. તે વખતે પર્વતકની માતાએ જાણ્યું કે નારદ કહે છે તે વાત સાચી છે, માટે હું વસુરાજાની પાસે જઈ પુત્રની ભિક્ષા માગી આવું. કારણ કે બંને જણા સાક્ષી માટે વસુરાજાની પાસે જવાના છે. આ પ્રમાણે વિચાર કરીને પર્વતકની માતા વસુરાજા પાસે ગઈ અને પર્વતકને બચાવવા બહુ આજીજી કરી. નારદ અને પર્વતક પણ અનુકમે વાદ કરતાં કરતાં વસુરાજા પાસે અર્થ પૂછવા આવ્યા. રાજાએ પણ મિશ્ર વચન બેલીને કહ્યું કે “અજ” શબ્દનો અર્થ “છાગ એટલે બેકડો” પણ થાય છે, અને પાઠાંતરે “જુની ડાંગર” પણ થાય છે. ' આ અર્થ સાંભળતાં જ તાત્કાલિક દેવતાએ લાત મારીને વસુરાજાને સિંહાસન ઉપરથી નીચે પાડી નાખીને મારી નાખે. વસુરાજા મરીને નરકે ગયે. પર્વતક પણ આયુષ્ય પૂર્ણ થવાથી મરીને નરકે ગયો. નારદ શીલ પાળી સત્ય વચનના પ્રભાવથી મરીને દેવલોકે ગયે. Page #44 -------------------------------------------------------------------------- ________________ નાગદત્તની કથા સા, ભરતક્ષેત્રમાં વારાણસી નગરીમાં મહાપરાક્રમી એ જિતશત્રુ નામનો રાજા રાજય કરતો હતે. તે નગરીમાં ધનદત્ત નામને એક ધનવાન વ્યાપારી રહેતો હતા. ધનદત્તને ધનશ્રી નામની પત્નિથી ઉત્પન્ન થએલે નાગદત્ત નામને એક ગુણવાન અને રૂપવાન પુત્ર હતો. તે જ નગરમાં પ્રિય મિત્ર નામને એક બીજે વ્યાપારી રહેતું હતું. તેને નાગવસુ નામની ચતુર અને કલાવાન પુત્રી હતી. એક વખત નાગદત્ત મંદિરમાં દેવને વંદન કરતો હતો, તેને નાગવસુએ જોયે. તેનું રૂપ જોઈને નાગવસુએ મનમાં નક્કી કર્યું કે મારે પરણવું તો નાગદત્તની સાથે જ પરણવું, નહિતર સંસારનો ત્યાગ કરે. આ પ્રમાણે મન સાથે નિશ્ચય કરીને નાગવસુ પિતાના પિતાના ઘેર આવી. ઘેર આવીને ભોજન તથા નિદ્રાનો ત્યાગ કરીને રાત અને દિવસ નાગદત્તનું જ ધ્યાન ધરવા લાગી. પુત્રીની આવી અવસ્થા જોઈને તેણીના માતાપિતાએ તેણીની સખી મારફતે જાણી લીધું કે તેણીની ઈચ્છા નાગદત્તની સાથે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લગ્ન કરવાની છે. પિતાએ પુત્રીના નાગદત્તના પિતાને મલીને કહ્યું કે માટે બંનેનું સગપણ કરીએ. કથામંજરી–૨ મનેભાવ જાણી લઈ ને બંનેની જોડી સરખી છે, નાગદત્તના પિતાએ તે વાતના સ્વીકાર પણ કર્યા. પરંતુ નાગઢન્ને પિતાને કહ્યું કેઃ- હે પિતાજી! મારૂં સગપણ કરશે નહિ, કારણ કે હું તે। દીક્ષા લેવાના છું. ” કન્યાને પણ નાગદત્તના વૈરાગ્યની વાતની ખબર પડી ગઈ, પરંતુ તે તે મન અને વચનથી નાગદત્તને વરી ચૂકેલી હતી. નાગવસુને રસ્તામાં જતાં એક વખત નગરના કોટવાલે જોઈ. કેટવાલે તેણીના પિતા પાસે નાગવસુના સગપણની માગણી કરી. તેણીના પિતાએ કહ્યું કે તેણી નાગદત્ત ઉપર રાગવાળી હોવાથી તેણીનું સગપણ નાગદત્ત સાથે કરવામાં આવેલું છે. આ વાત સાંભળી તે કાટવાલ, નાગદત્તનાં છિદ્ર શેાધવા લાગ્યા. મેાટા ભાગે પાપી પુરુષા, પાતાના સ્વાર્થ માટે સજજનાનાં છિદ્ર શાધતાં જ રહે છે. એક વખત નગરના રાજાનું રત્નજડિત કુંડલ ગુમ થયું, તે વખતે કેટવાલે નાગદત્તને ઉપાશ્રયમાં પૌષધ કરેલી અવસ્થામાં જોયા; અને રસ્તામાં પડેલું રાજાનું કુંડલ પણ દીઠું. તે કુંડલ ઉપાડી લઈને પોતાની પાસે રાખ્યું, અને કપટ કરીને રાતના વખતે કેટવાલે પૌષધમાં રહેલા નાગદત્તના કાનમાં ઘાલી દીધું. સવારમાં નાગદત્તને પકડીને રાજા આગળ હાજર કરવામાં આવ્યેા. તેના ઉપર કુંડલની ચારીનું તહેામત મૂકવામાં આવ્યું. રાજાએ તરત જ નાગદત્તને મારી નાખવાના હુકમ ફરમાવ્યેા. Page #46 -------------------------------------------------------------------------- ________________ નાગદત્તની કથા ૩૧ કેટવાલ નાગદત્તનું મોં કાળું કરીને ગધેડા ઉપર બેસાડીને અનેક જાતની વિટંબનાએ કરી નગરમાં ફેરવીને ફૂલી આપવાના સ્થાનકે લા. આ વાત નાગવસુના સાંભળવામાં આવી. તે વખતે તેણુને મહાદુઃખ ઉત્પન્ન થયું. નાગદત્તના કષ્ટનું નિવારણ કરવા માટે નાગવસુએ શાસનદેવીનું સ્મરણ કરીને કાઉસગ્ન કર્યો, અને નિશ્ચય કર્યો કે જે વખતે નાગદત્ત આ કલંકથી મુક્ત થશે, તે વખતે જ હું કાઉસગ્ગ પારીશ. નાગદત્તને ફૂલી દેવા માંડી તે પડી ભાંગી, પણ નાગદત્તને અંગે લાગી નહિ. તે વખતે કેટવાલના હુકમથી નાગદત્તને મારવા માટે તલવાર ઉપાડી, તે તલવાર પણ ફૂલની માળા જેવી લાગી. આ ચમત્કાર જોઈને રાજસેવકે તે વૃત્તાંત રાજા આગળ કહ્યો. રાજા પિતે ત્યાં આવ્યું, તેને આ બધું નજરે જોઈને નાગદત્તને ખરી હકીક્ત શું છે? તેમ પૂછતાં નાગદત્તે સત્ય વૃત્તાંત જે હતો તે રાજાને કહી બતાવ્યો. તે સાંભળી રાજા મોટા મહત્સવપૂર્વક નાગદત્તને નગરમાં લઈ આવ્યું, અને પિતાને અપરાધ ખમાવીને કેટવાલને દેશ બહાર કાઢી મૂક્યો. તેના ઘરનું સર્વસ્વ લૂંટી લીધું. કહ્યું છે કે –“અતિ ઉગ્ર પુણ્ય અને અતિ ઉગ્ર પાપનું ફેલ તાત્કાલિક પ્રાપ્ત થાય છે.? Page #47 -------------------------------------------------------------------------- ________________ મમ્મણ શેઠની કથા ન ગધદેશમાં આવેલી રાજગૃહી નામની નગરીમાં શ્રેણિક નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખતે રાજા પિતાની રાણી ચેલણ સાથે ભાદરવા મહિનામાં ઝરૂખામાં બેઠે બેઠે, નગરની નજીક આવેલા વૈભાર પર્વત તરફ જતો હતું. આ પર્વતમાં અનેક પાણીના ઝરણું વહે છે, ઠેકાણે ઠેકાણે દેડકાઓનો અવાજ સંભળાય છે, બપૈયા બેલી રહ્યા છે, મેર નૃત્ય કરી રહ્યા છે, વરસાદને લીધે વહેતું પાણી નદીમાં સમાતું નથી. આ સમયે કઈ એક પુરુષને નદીના પ્રવાહમાંથી મહા મહેનતે લાકડા કહા ચલણાએ જોયો. તેથી મનમાં વિષાદ કરતી રાજાને કહેવા લાગી કે –“હે સ્વામી! ભરિયાને સહુ કે ભરે, વૂઠાં વરસે મેહ, સધન સનેહા સહુ કરે, નિર્ધન દાખે છે.” આ કહેવત જે જગતમાં કહેવાય છે, તે સાચી છે. રાજાએ પૂછ્યું કે કેમ? તે વખતે રાણીએ કહ્યું કે – હે સ્વામી! એ એક દરિદ્રી પુરુષ લાગે છે, અને તેને ઉદર Page #48 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૯ પ્રભુ શ્રી મહાવીર (પૃષ્ઠ ૩૭) (88 9 ) belos) • ke) Page #49 -------------------------------------------------------------------------- ________________ પIiiial main | VIEWS WAMA MYYYY ચિત્ર ૮ શ્રી નેમિનાથનું સમવસરણ (પૃષ્ઠ ૩૪) Page #50 -------------------------------------------------------------------------- ________________ મમ્મણ શેઠની કથા ૩૩ ભરવું પણ મુશ્કેલ હોય તેમ લાગે છે, એણે પૂર્વભવમાં કાંઈ પણ પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેમ લાગતું નથી, નહિતર તમે સર્વને દાન આપે છે પણ આવા દુઃખીને કેમ દેતા નથી?” રાજાએ તે જ વખતે પિતાના સેવકને મોકલીને પેલા માણસને નદી ઉપરથી બોલાવ્યા, તે પણ આવી નમસ્કાર કરી ઊભે રહ્યો. રાજાએ કહ્યું કે “હે ભાઈ ! તું દુઃખી હેવાથી પાણીમાંથી લાકડા ખેંચે છે, તે દુઃખ જોગવીશ નહિ. હું તને જોઈએ તે આપું.” તેણે કહ્યું કે –“હે સ્વામી! હું મમ્મણ નામનો વણિક છું, મારે બે બળદ જોઈએ છે. તેમાં એક તે મેં પ્રાપ્ત કર્યો છે, પણ બીજાને પ્રાપ્ત કરવા માટે હું ઉદ્યમ કરું છું.” રાજાએ કહ્યું કે અમારે ત્યાં હજારે બળદ છે, તેમાં જે તને ગ્ય લાગે તે તું લઈ લે. મમ્મણ છે કે મારો બળદીયે બીજી જાતને છે, અને મને તો તે જ બળદીયે જોઈએ. આ સાંભળી રાજા તે બળદ જેવા મમ્મણ શેઠને ત્યાં ગયો. તેના ઘરમાં સેનાનો અને રત્નજડિત એક બળદ દીઠે. આ જોઈ રાજા વિસ્મય પામે અને તે સર્વ સમાચાર તેને રાણીને કહ્યા. રાણી પણ તે બળદ જેવા ત્યાં ગઈ. તે બળદ દેખીને મમ્મણને કહેવા લાગી કે આવા લાકડાં વીણવાથી તને આવો બળદ કઈ રીતે પ્રાપ્ત થશે. તે બે કે આ લાકડાં તે બાવનચંદનના છે, એનો ભેદ જે પરીક્ષક હોય તે જ જાણે. હું પણ તેનો ભેદ બીજા કેઈને બતાવતું નથી. આવાં લાકડાંના Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કથામ જરી–૨ તા મેં વહાણા ભયા છે, તે પરદેશમાં વેચીને તેના નાણાંના રત્ના લઇને આવા જ બીજો મળદ મનાવીશ. રાજા તથા રાણી તેના અતિ લાભ દેખી રાજમહેલમાં પાછા ગયાં. તે સમ્મણ શેઠ અતિલાલના લીધે આર્ત્તધ્યાન ધરતા, અપૂર્ણ મનેરથાએ મરણ પામીને તિર્યંચાદિક ગતિને વિષે ઘણા ભવા ભમશે. વિજનાએ આ જાણી બહુ લાભ કરવા નહિ જોઈએ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ગજસુકુમારની કથા ભારઠ દેશમાં દ્વારકા નામની નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. એક વખતે વાસુદેવની માતા દેવકીએ ઝરૂખામાં બેઠાં બેઠાં કઈ સ્ત્રીને પિતાના બાળકને રમાડતી જોઈને તેણીને વિચાર આવ્યું કે મારે પણ બાળક હોય તે હું પણ તેને રમાડું. શ્રીકૃષ્ણ માતાને ચિંતાનું કારણ પૂછ્યું. દેવકીજીએ ચિંતાનું કારણ કહ્યું. પછી માતાના સંતેષને ખાતર શ્રીકૃષ્ણ અડ્ડમની તપશ્ચર્યા કરીને હરિણેગમેષ દેવની આરાધના કરી (જૂઓ ચિત્ર ૭). તે પ્રસન્ન થઈને બે કે –“તમારી માતાને પુત્ર થશે, પરંતુ યૌવનવયમાં દીક્ષા લેશે.” - દેવના પ્રભાવથી દેવકીજીને પુત્ર થશે, તેનું નામ ગજ સુકુમાર પાડવામાં આવ્યું. તે સઘળી વિદ્યાઓ ભણીને યૌવન અવસ્થાને પામે. સોમિલ નામના બ્રાહ્મણની પુત્રી સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. એક વખતે શ્રીનેમિનાથ પ્રભુ દ્વારકાના ઉદ્યાનમાં સમેસર્યા. (જૂઓ ચિત્ર ૮). તેમની પાસે ઉપદેશ સાંભળીને માતાની આજ્ઞા મેળવીને ગજસુકુમારે દીક્ષા લીધી. Page #53 -------------------------------------------------------------------------- ________________ થામ’જરી-૨ દીક્ષા લીધા પછી ગજસુકુમાર મુનિએ શ્રીનેમિનાથ પ્રભુને પૂછ્યું કે મને જલદી મેાક્ષ પ્રાપ્તિ થાય એવા ઉપાય અતાવા પ્રભુએ કહ્યું કે તું સ્મશાનમાં કાઉસગ્ગ કર, અને તને જે જે ઉપસર્ગો થાય તે તે તું ક્ષમાથી ભાગવ. ગજસુકુમાર મુનિ પ્રભુની આજ્ઞા લઈ ને સ્મશાનમાં જઈને કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. તે વખતે મહારગામથી આવતા સેામિલ બ્રાહ્મણે તેએને દેખ્યા. તેમને દેખીને તેને ખૂબ ક્રોધ ઉત્પન્ન થયા, કે એને મારી પુત્રીને પરણીને દુઃખી કરી, તે હું પણ એને દુઃખી કરૂં. એમ વિચારી રીસથી મસ્તક ઉપર માટીની પાળ બાંધી, અંદર ખેરના ધગધગતા અંગારા ભર્યા. ૩૬ ગજસુકુમાર મુનિએ વિચાર્યું કે આ તે માટે ઉપકાર કરનાર છે. એના ઉપસર્ગથી મારા કર્મોનો ક્ષય થશે. એમ સમતાપૂર્વક ઉપસર્ગ સહન કરીને, ઘનઘાતીકમઁ ખપાવીને ગજસુકુમાર મુનિ મેક્ષે ગયા. સવારમાં શ્રીકૃષ્ણે પ્રભુને પૂછ્યું કે મારા નાનો ભાઈ કયાં છે? પ્રભુએ સર્વ વૃત્તાંત કહ્યો. શ્રીકૃષ્ણે પૂછ્યું કે તેમને ઉપસર્ગ કરનાર કોણ છે ? પ્રભુએ કહ્યું કે હમણાં રસ્તામાં તમને સામે મળશે અને તમને દેખતાં જ તેનું હૃદય ફાટી જશે અને મૃત્યુ પામશે. શ્રીકૃષ્ણ પ્રભુને વંદન કરીને પાછા વળ્યા અને રસ્તામાં પ્રભુના કહ્યા પ્રમાણે સેામિલ બ્રાહ્મણને જોતાં જ તેનું હૃદય ફાટી ગયું અને તે મરણ પામીને મુનિ હત્યાના દોષથી નરકે ગયા. આ રીતે ક્રોધને જીતવાથી ગજસુકુમાર મુનિ સેક્ષે ગયા અને સામિલ બ્રાહ્મણ નરકે ગયા. સાટે ક્રોધના ત્યાગ કરવા. Page #54 -------------------------------------------------------------------------- ________________ નંદીષેણુની કથા ૮૬ ગધદેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિકરાજાને નદીષેણ નામનો પુત્ર હતું. એક વખત વિહાર કરતા પ્રભુ શ્રી મહાવીર ગુણશીલ ચિત્યમાં (જૂઓ ચિત્ર ૯) પધાર્યા. નંદીષેણે પ્રભુને વંદના કરી, ધર્મદેશના સાંભળવા બેઠો. ધર્મદેશના સાંભળતાં નંદીષેણુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તે વખતે શાસનદેવતાએ કહ્યું કે હજુ તમારે ભોગાવલી કર્મ ભોગવવાના બાકી છે, તે ભોગવ્યા પછી દીક્ષા લેજે. શાસનદેવતાએ આ પ્રમાણે સમજાવ્યાં છતાં, તેમનું વચન નહિ માનતા ભવિતવ્યતાના ગે નંદીષેણે દીક્ષા લીધી. ઘણા વર્ષ નિરતિચાર દીક્ષા પાળવાથી ઘણી લબ્ધિઓ ઉત્પન્ન થઈ - એક વખત તપસ્યાના પારણા માટે ફરતાં ફરતાં વહોરવા માટે એક વેશ્યાના ઘેર આવી ધર્મલાભ દીધો. વેશ્યાએ કહ્યું કે અહીં ધર્મલાભનું કામ નથી, અહીં તે અર્થલાભ દેવાની જગ્યા છે. તે વખતે લબ્ધિના પ્રતાપે નંદીષેણ મુનિએ સાડા બાર કોડ દ્રવ્યો ત્યાં વરસાદ વરસાવ્યો. પિતાના બાકી રહેલા ભગાવલી કર્મ ભોગવવા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કથામજી -૨ ત્યાં રહ્યા અને વેશ્યા સાથે ભોગ ભોગવવા લાગ્યા. ત્યાં રહ્યા રહ્યા દરરેજ દશ જણાને પ્રતિબંધ કરીને પ્રભુ શ્રીવીર પાસે મોકલ્યા પછી દાતણ કરવા લાગ્યા. આ પ્રમાણે નંદીષેણ મુનિ બાર વર્ષ વેશ્યાને ત્યાં રહ્યા. હવે તેમના ભોગાવલી કર્મને ક્ષય થવાથી એક દિવસ ઉપદેશ દેતાં નવ જણને પ્રતિબોધ કરીને મોકલ્યા, પરંતુ દશમે સેની પ્રતિબંધ પાપે નહિ. તેણે કહ્યું કે જેમ તમે મને ઉપદેશ આપે છે, તેમ તમે કેમ વર્તતા નથી. તે વખતે જમવાને વખત થઈ ગએલો હોવાથી વેશ્યાએ રીશ ચઢાવી ભોજન કરવા બોલાવ્યા અને કહ્યું કે દેશમાં તમે દીક્ષા લઈ લો. આ સાંભળતાં જ વેશ્યાને પણ પ્રતિબંધ આપીને નંદીષેણ મુનિ ફરીથી દીક્ષા લેવા પ્રભુ શ્રીવીર પાસે પહોંચી ગયા. નદીષણે અહંકાર ર્યો તે તેમનું ચારિત્રથી પતન થયું, માટે અહંકાર કરવા નહિ, Page #56 -------------------------------------------------------------------------- ________________ સાગર શેઠની કથા ८७ આ ભરતક્ષેત્રમાં પાપુર નામનું નગર હતું. ત્યાં મહા અદ્ધિવાળો સાગર નામનો શેઠ રહેતો હતો. તે એ તો કંજુસ હતો કે એઠા હાથે કાગડાને પણ ઉડાડે નહિ. તે એમ સમજતું હતું કે જો હું એઠા હાથે કાગડાને ઉડાડીશ તો મારા હાથમાં લાગેલું અન્ન કાગડેને મલશે. તેને ગુણવતી નામે સ્ત્રી હતી. વળી સોમદત્ત, જયદત્ત, ધનદત્ત અને અમરદત્ત એ નામના ચાર પુત્રો હતા. તે ચારે પુત્રો યુવાન થયા એટલે તેઓને સાગર શેઠે પરણાવ્યા. સાગર શેઠની સ્ત્રી ગુણવતી મરણ પામી, તેથી સાગર શેઠ મહાદુઃખ પામ્યા. તેમને સગા વહાલાંઓએ દિલાસે આપી શેક મૂકાવ્યું. એક વખતે સાગર શેઠના ચારે પુત્રો પિતાની આજ્ઞા લઈને વહાણુમાં બેસીને વ્યાપાર માટે પરદેશ ગયા. પછી સાગર શેઠ વહુઓ ઉપર વિશ્વાસ નહિ આવતે હેવાથી ઘર આગળ ખાટલો પાથરીને હાથમાં લાકડી લઈને બેસવા લાગ્યા. એક દિવસે તે સાગર શેઠને રાજાએ રત્નની પરીક્ષા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨ લાકડું મી . ૨ એક મહું લાલ વાતની ૪૦ કથામંજરી-૨ કરવા માટે દરબારમાં બેલા. તેવામાં ફરતા ફરતે એક યોગી શેઠના ઘેર આવ્યા. વહૂઓએ તેને મીઠાઈ વગેરે જમાડી તૃપ્ત કર્યો. એગીએ સંતુષ્ટ થઈને વહૂઓને એક મંત્ર આપે અને કહ્યું કે “તમે કઈ પણ લાકડા ઉપર બેસીને મારો આપેલો આ મંત્ર ભણીને તે લાકડા ઉપર અડદના દાણુ છાંટીને તમારે ક્યાં જવું હોય ત્યાંનું નામ લઈને કહેશે કે અમને તું અમુક સ્થાનકે પહોંચાડ, એટલે તે લાકડું તમને તમારા ઈચ્છિત સ્થાને પહોંચાડશે.” એમ કહીને તે ભેગી ગયે. પછી ચારે વહૂએ મળીને એક મેટું લાકડું લઈ આવી ને તે ઘરમાં એક બાજુએ રાખી મૂક્યું. પરંતુ તે વાતની સાગર શેઠને ખબર નહતી. હવે સાગર શેઠની પગ ચંપી કરવા માટે એક હજામ આવતું હતું, તેના જેવામાં આ મેટું લાકડું આવ્યું. તે વિચારવા લાગ્યું કે આ લાકડું અહીંથી બીજા સ્થળે ન લઈ જવાય એવડું મોટું છે. વળી તે ઘરની એક બાજુમાં પડ્યું છે, માટે આમાં કાંઈ ચમત્કાર તો નહિ હોય ? આ વિચારમાં ને વિચારમાં હજામને શેઠની ચંપી કરતાં ઘણે વખત થઈ ગયો. ઘણું રાત વીતી ગયા પછી શેઠને ઉંઘ આવવા લાગી ત્યારે હજામને રજા આપી કે તું જા. હજામ છાનેમાને શેઠના ખાટલાની નીચે સૂઈ ગયો. શેઠે ઘરનાં દરવાજા બંધ કર્યા. શેઠ જ્યારે ભર ઉંઘમાં હતા તે વખતે, ચારે વહૂઓ તે લાકડા ઉપર બેસીને મંત્રના બળથી રત્નદ્વીપમાં જઈ પોતાના મનવાંછિત પૂર્ણ કરીને પાછલી રાત્રિએ પાછી ઘેર આવી ગઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ સાગર શેઠની કથા આ વાત જાણીને હજામ વિચાર કરવા લાગ્યો કે આ વહૂઓ ક્યાં ગઈ હશે? એમ ચિંતવને પિતાના ઘેર ગયો. બીજા દિવસે પણ હજામ પૂર્વોક્ત રીતે મેડા સુધી ત્યાં જ રહ્યો અને શેઠને સુવાનો વખત થયે, ત્યારે તે પેલા લાકડાના પોલાણમાં પેસી ગયે. સાગરશેઠ હજામ ગયે જાણી બારણા વાસી સૂઈ ગયા. શેઠના ઉંઘી ગયા પછી ચારે વહૂએ લાકડા ઉપર બેસીને રત્નદ્વીપે ગઈ ત્યાં લાકડા પરથી ઉતરીને પોતાના મનોરથ પૂર્ણ કર્યા. લાકડાની પોલમાંથી નીકળીને હજામ રત્નાદ્વીપમાંથી કેટલાંક અમૂલ્ય રને લઈને પાછો લાકડાના પોલાણમાં આવીને રહ્યો; અને વહૂઓની સાથે પાછો ઘેર આવી પહોંચ્યો. વહુઓ લાકડા ઉપરથી ઉતરીને ઘરમાં ગઈ; અને ઘાંયજે પણ લાકડાના પોલાણમાંથી બહાર નીકળીને પોતાના ઘેર ગયે. બીજા દિવસથી હજામે સાગર શેઠની પગ ચંપી કરવી છેડી દીધી. એક દિવસ તે શેઠ પાસે આવીને નમસ્કાર કરીને પોતાનું રત્નજડિત દર્પણ શેઠને બતાવવા લાગ્યો. શેઠે દર્પણમાં જડેલા અમૂલ્ય રત્ન જોઈને હજામને પૂછ્યું કે દેવેને પણ દુર્લભ આવાં અમૂલ્ય રતને તને ક્યાંથી પ્રાપ્ત થયાં તે મને કહે. ત્યારે તેણે કહ્યું કે તમારા ઘરમાંથી જ આ રને મને મળેલાં છે. શેઠે કહ્યું કે –“અરે મૂર્ખ ! મારા ઘરમાં આવું રત્ન ક્યાંથી હોય? તું સાચું બાલ.” આ સાંભળીને હજામે બધી સત્ય હકીકત શેઠને વિગતવાર કહી. રાતની વખતે ઉંઘવાનો ઢંગ કરીને વહૂઓ ન જાણે તેવી રીતે શેઠ લાકડાના પોલાણમાં પેસી ગયા. વહૂઓ રત્નદ્વીપમાં લાકડા ઉપરથી ઉતરીને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કથામંજરી-૨ ફરવા ગઈ, એટલે શેઠ પણ પોલાણમાંથી નીકળીને પિતે લોભી હોવાથી ઘણાં જ રત્નોની ગાંસડી બાંધીને પાછો પિલાણમાં પેસી ગયો. પાછળથી વહૂએ પણ આવીને લાકડા ઉપર બેઠી. લાકડું ઉડ્યું, પરંતુ શેઠનો અને શેઠે લીધેલાં ઘણાં રત્નોનો ભાર વધી જવાથી લાકડું હમેશાં કરતાં ધીમી. ગતિએ ચાલવા માંડ્યું. વઓ અંદરોઅંદર વાતો કરવા લાગી કે અરે! આજે લાકડું બરાબર ચાલતું નથી, અને જે ઘેર પહોંચતાં મેડું થશે તો સસરાજી ગુસ્સે થશે. માટે હવે શું ઉપાય. કરે. તે વખતે લાકડાના પિલાણમાં રહેલ શેઠ કહેવા લાગે કે તમે જરાએ બીક રાખશે નહિ, જેને તમને ભય છે, તે સાગરશેઠ તો હું તમારી સાથે જ છું. આ અવાજ સાંભળી સર્વ વહૂઓ વિચારવા લાગી કે અરે! સસરાજી અહીં ક્યાંથી? હવે જે તે ઘેર પાછા આવશે તે આપણને ફજેત કરશે, માટે તેમને આ સમુદ્રમાં જ ફેંકી દેવા દે. એમ નક્કી કરીને લાકડાને હલાવીને તે શેઠને રત્ન સાથે સમુદ્રમાં નાખી દીધો. શેઠ સમુદ્રમાં ડૂબીને મરણ પામે. જે માણસે અતિ લોભ કરવા જાય છે તેમના સાગરશેઠ જેવા ભંડા હાલ થાય છે; તેથી અતિ લેભ કર ન જોઈએ. Page #60 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ રાજાની કથા ૮૮ જજયણ નગરીમાં વિક્રમાદિત્ય રાજાને એકકમલાવતી નામની રાણી હતી. એક વખત સભામાં બેઠેલે વિક્રમ રાજા આનંદમાં આવી સભામાં કહેવા લાગ્યું કે દુનિયામાં એવી કઈ વિદ્યા છે કે જે મારા રાજ્યમાં ના હોય? આ પ્રશ્ન સાંભળી એક પરદેશી વિદ્વાન પુરુષ બેલી ઉડ્યો કે “હે રાજા! તમારા રાજયમાં લક્ષ્મીવાન , વિદ્યાવાન, ગુણવાન એવા અનેક પુરુષે છે. વળી તમે પિતે પણ વિદ્યાવાનું અને લક્ષ્મીવાનું છે. તમારી રાણી સરસ્વતી જેવી છે અને દાનેશ્વરી પણ છે, પરંતુ એક માત્ર પરકાયા પ્રવેશકારિણી વિદ્યા તમારી પાસે નથી.” આ સાંભળી વિક્રમ રાજા તરત જ બોલ્યા કે “તે વિદ્યા ક્યાં છે?” પેલે પરદેશી પુરુષ બે કે “હે સ્વામી! ગીરનાર પર્વત ઉપર એક સિધેશ્વર છે, તેની પાસે તે વિદ્યા છે (જૂઓ ચિત્ર ૧૦).” તે સાંભળી પિતાના પ્રધાનને રાજ્ય સેંપીને વિકમ રાજા એક ગીરનાર ભણી ચાલી નીકળ્યો. રસ્તામાં ઘણાં કષ્ટો વેઠીને કેટલાક દિવસે. વિક્રમ રાજા ગીરનાર પર્વત ઉપર પહોંચી ગયે. Page #61 -------------------------------------------------------------------------- ________________ થામંજરી-૨ ત્યાં રહેલા સિદ્ધેશ્વર ગીને નમસ્કાર કરીને તેની ભક્તિ કરવા લાગે. ચોગી પણ રાજાની શુદ્ધ મનથી કરેલી સેવા ભક્તિથી સંતુષ્ટ થયે. હવે તે વખતે તે જ સિદ્ધશ્વર યેગીની પાસે બીજે પણ એક બ્રાહ્મણ પરકાયા પ્રવેશ કારિણું વિદ્યાને માટે ઘણા દિવસથી ભક્તિ કરતે ત્યાં જ રહેલો છે. તે પણ ગીને ઘણે વિનય કરતા હતા, પરંતુ તેને કુપાત્ર જાણી યેગી વિદ્યા આપતે ન હતો. - સિદ્ધેશ્વર યેગી થોડી પણ સેવા કરનાર વિક્રમ રાજા સુપાત્ર હોવાથી તેના ઉપર તુષ્ટમાન થયે; અને વધારે સેવા કરનાર બ્રાહ્મણ કુપાત્ર હોવાથી તેના ઉપર તુષ્ટમાન ન થયો. યેગી વિક્રમાદિત્યને કહેવા લાગ્યું કે “હે વત્સ! તું ગુણવાન છે, રાજા જે દેખાય છે, દૂર દેશાંતરથી આવ્યું હેય એમ લાગે છે, હું તારી કરેલી ભક્તિથી સંતોષ પામ્ય છું! માટે પરકાયા પ્રવેશ કારિણી વિદ્યા તું લે!” આ વચનો સાંભળી રાજા બે હાથ જોડી બે કે“હે સ્વામી ! આ બ્રાહ્મણને પણ આપણી સેવા કરતાં બહુ દિવસ થયા છે, માટે આપ મારી ઉપર જેમ તુષ્ટમાન થયા છે, તેમ એની ઉપર પણ તુષ્ટમાન થઈ એને વિદ્યા આપે.” - તે વખતે તે સિદ્ધેશ્વર બેલ્યો કે-“હે પરદુઃખભંજક સપુરુષ ! સર્પને દૂધ પીવરાવવાથી શું ફાયદો થવાને છે?” તે પણ રાજાએ ઘણી પ્રાર્થના કરીને તે બ્રાહ્મણને પણ વિદ્યા અપાવી. પછી રાજા તથા બ્રાહ્મણ બંને જણાને વિદ્યા સાધવાને વિધિ બતાવ્યું. તે પ્રમાણે બંનેએ વિદ્યા સિદ્ધ કરી. ગુરુની આજ્ઞા માગી રાજા અને બ્રાહ્મણ બંને ઉજજયણીની Page #62 -------------------------------------------------------------------------- ________________ વિકમ રાજાની કથા બહાર આવ્યા. તે વખતે રાજાએ બ્રાહ્મણને ત્યાં જ બેસાડ્યો. અને પોતે રાજ્યની વ્યવસ્થા જેવા માટે શહેરમાં આવ્યું ત્યાં પ્રજાના સમાચાર સાંભળીને પછી રાજમહેલમાં આ. તે વખતે પટ્ટહસ્તિના અચાનક મરણથી રાજમહેલના બધા માણસોને ચિંતાતુર સ્થિતિમાં જોયા. રાજા પાછો બ્રાહ્મણ પાસે આવ્યો. પિતે સાધેલી વિદ્યાની પરીક્ષા કરવા માટે પોતાના શરીરમાંથી જીવ કહાડી, પિતાની કાયાને નિર્જીવ કરીને કલેવર બ્રાહ્મણને સોંપીને, પિતાનો જીવ હાથીના ખેળીયામાં ઘાલ્યો, તેથી હાથી તત્કાલ ઊભું થયું. આખે રાજમહેલ આનંદિત થઈ ગયો. પેલો દુષ્ટબુદ્ધિ બ્રાહ્મણ વિચારવા લાગ્યું કે જે હું હમણાં મારે જીવ રાજાના શરીરમાં પ્રવેશ કરાવું, તો રાજા બની રાજ્ય ભેગવું. એમ વિચારી પોતાની વિદ્યાનું તત્કાલ સ્મરણ કરી રાજાના શરીરમાં પિતાને જીવ ઘાલ્ય, અને પિતાની કાયા બાળી નાખીને નગરમાં પ્રવેશ કર્યો. લોકોએ રાજાને આવેલે દેખી વધામણાં કર્યા. રાજમહેલમાં જઈ સભામાં બેઠે. પરંતુ પોતે જાતે બ્રાહ્મણ હોવાથી રાજકારભારથી અજ્ઞાત હોવાથી, તેને જંગલમાં હરણ જેવો દેખી પ્રધાન વગેરે ચિંતવવા લાગ્યા કે “આ શું રાજાનું ચિત્ત ચકડેળે ચડયું છે કે કેઈ વ્યંતર વિશેષ રાજાનું રૂપ કરીને આવ્યું છે?” પછી જ્યારે તે બ્રાહ્મણ અંતઃપુરમાં આવ્યા, તે વખતે પટ્ટરાણી તે તેને દેખતાં જ બેભાન બની ગઈ. તેણીને ઘણા ઉપચાર કરીને દાસીઓ ભાનમાં લાવી. તે વખતે બનાવટી, Page #63 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ રાજા બોલ્યા કે “હે દેવી! મને દેખી તમે બેભાન કેમ થયા?” તે સાંભળી રાણી પણ બુદ્ધિશાળી હવાથી બેલી કેઃ “હે સ્વામી! તમે જે વખતે દેશાંતર ગયા હતા, તે વખતે મેં નેત્રદેવીને કહ્યું હતું કે જે રાજા કુશલક્ષેમ ઘેર પાછા આવશે, તો હે કુલદેવી! હું તમારી પૂજા કર્યા વિના રાજા સામું જોઈશ નહિ. તે ભૂલી જઈને મેં તમારા સામું જોયું એટલે મારા ઉપર દેવીને કેપ થયે છે, માટે હવે દેવીની પૂજા કર્યા વિના તમારી સામે જોઈશ નહિ.” આ સાંભળીને બનાવટી રાજા પા છે દરબારમાં જઈને બેઠે. હાથીના ખાળીયામાં રહેલા વિક્રમ રાજાએ તેને જે. તે વખતે તે મનમાં ચિતવવા લાગ્યો કે આ પાપી બ્રાહ્મણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, પરંતુ એનું ભલું નહિ થાય. મને ગુરુએ વાર્યો હતો તો પણ એને વિદ્યા અપાવી તેનું ફલ તેને વિશ્વાસ કરવાથી મને મલ્યું. કહ્યું પણ છે કે – मित्रद्रोही कृतघ्नश्च, यश्चविश्वासघातकः । त्रयोऽपि नरकं यांति, यावच्चंद्रदिवाकरौ ॥ १॥ મિત્રદ્રોહી, કૃતન અને વિશ્વાસઘાતી; આ ત્રણે જણું હિંમેશાં નરકે જ જાય છે. હું પંડિત મૂર્ણ થયે, મારું ભાગ્ય વાંકું હોવાથી મને દુબુદ્ધિ સુઝી. ભલું કરવા જતાં માઠું થયું. કહ્યું પણ છે કે – " दैवे वक्रे भवेत्पुंसां, सुकृतं दुष्कृतोपमम् । न सिद्धति स्वकार्याणि, विधिना रचितान्यपि ॥१॥ જે પુરુષનું ભાગ્ય વાંકું હોય, તેને કરેલું સારું કૃત્ય પણ દુષ્કૃત્ય થઈ જાય છે, તેનું કઈ પણ કાર્ય તે બરાબર કર્યું હોય તે પણ સિદ્ધ થતું નથી.” Page #64 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ રાજાની કથા ૪૭ દુનિયામાં લેાકેાના મરણ પછી પુત્ર, મિત્ર, સ્ત્રી વગેરે જનમમાં જ પુત્ર વગેરે પારકાં થાય છે, પરંતુ મારે તે આ પારકાં થયાં. આ પ્રમાણેનો વિચાર કરીને આલાનસ્તંભને ઉખેડી નાખીને તે હાથી વનમાં ચાલ્યા ગયા. તેને પાછા લાવવા ઘણા ઉપાય કરવામાં આવ્યા, તે પણ તે વનમાં જતા રહ્યો, લાકે પાછાં ફરી ઘેર આવ્યા. હાથી થાકયો એટલે એક વડના ઝાડની નીચે જઇને ઊભા રહ્યો. તે વખતે એક પુરુષ ગેાળીથી સૂડાને મારતા હતા, તે દેખીને પેાતાનો જીવ સૂડામાં ઘાલીને તે ખેલ્યુાઃ હે ભાઇ ! આ બિચારા રાંક જીવને મારવાથી તને શું લાભ થવાનો છે? માટે તું મને ઉજ્જયણીમાં લઈ જા. ત્યાંના બજારમાં જઈને મને એક હજાર સે।નામહારમાં વેચજે.” આ સાંભળી શિકારી આનંદિત થઈ ગયા, અને તે સૂડાને લઈ ને ઉજ્જયણીમાં આવ્યો. રાજમાર્ગમાં જઈ ઊભે રહ્યા. જે કોઈ તેની કિંમત પૂછે તેને એક હજાર સેાનામહોર કહે. તે વખતે રાણી કમલાવતીની દાસી ત્યાં આવી, તેણે તે સૂડા જોયા. તે સૂડાને તેણીએ કેટલાક શ્લાકા પૂછ્યા, તે વખતે તે સૂડા પણ બધા ક્ષેાકા ખેાલી ગયા. દાસીએ જઇ રાણીનો આગળ આ સૂડાના સમાચાર કહ્યા. રાણીએ દાસીને કહ્યું કે તું તરત જ જા અને તે સૂડા ખરીદીને લાવ. દાસીએ આવી મૂલ્ય આપીને સૂડા ખરીદ્યો. શિકારી પૈસા લઈ પેાતાના ઘેર ગયા. દાસી સૂડાને રાણી પાસે લઈ આવી. રાણી તે સૂડાને દેખી અત્યંત હર્ષ પામી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કથામંજરી-૨ સેાનાના પાંજરામાં તેને રાખ્યા. રાણી પેાતાના હાથે જ તેને સ્નાન ભાજન કરાવવા લાગી. તે સૂડા ઘણી વખત પ્રશ્નોત્તરાકિ ક્ષેાકે ખેલતા હતા. પ્રશ્ન: "< : अयुक्तः प्राणदोलोके, वियुक्तः साधुवल्लभः । प्रयुक्तः सहि विद्वेषी, केवलः स्त्रीषु वल्लभः ॥ ઉત્તરઃ-હાર. આ ’ અક્ષર આગળ મૂકવામાં આવે તે લેાકેાના પ્રાણને આપનારા ‘આહાર’ શબ્દ થાય. ‘હાર ’ શબ્દની આગળ ‘વિ’ મૂકવામાં આવે તે ‘વિહાર ’ શબ્દ થાય છે. વિહાર સાધુ જનોને વલ્લભ હોય છે. ‘ હાર ’ શબ્દની આગળ પ્ર’ અક્ષર મૂકવામાં આવે તો ‘ પ્રહાર ’ શબ્દ થાય છે. તે વિદ્વેષીને જ થાય છે. કેવલ · હાર' શબ્દ જ રાખીએ તે સ્ત્રીઓને વલ્લભ એવા પુષ્પનો ‘ હાર’ જ કહેવાય છે. વળી સૂડા કહે છે કેઃ 6 re किं जीवियस्स चिन्हं, को भज्जा मयणरायस्स । का पुष्फाणपहाणं, परणीया किं करइ बाला ॥ ઉત્તરઃ-સાસ રઇ જાય. જીવતરનું ચિન્હ શું ? ‘ સાસ ’ શ્વાસ. મદ્યનરાજ કહેતાં કામદેવની સ્રી કાણુ ? ‘ રઇ’ એટલે રતિ. ઉત્તમ ફૂલ કયું ? ‘ જાઈ’ એટલે જાઈનું ફૂલ. પરણીને માલા શું કરે? • સાસરઈ જાઇ ' એટલે સાસરે જાય. આ પ્રમાણેના પ્રશ્નોત્તરા કરતાં કરતાં રાણી અને સૂડા દિવસે નિર્ગમન કરે છે. એક વખતે સૂડાએ રાણીને પૂછ્યું કે ‘તમે એ રાજાની સાથે શા માટે ખેાલ્યા જ નહિ ? ત્યારે રાણી મેલી કેઃ- હે શુકરાજ! એને દેખવાથી મને આનંદ થતા જ નથી. મને લાગે છે કેાઈ રૂપ પરાવર્તન ક Page #66 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૦ સિદ્ધેશ્વર યોગી (પૃષ્ઠ ૪૩) ચિત્ર ૧૧ શ્રી મહાવીર સ્વામીનું સમવસરણ (પૃષ્ઠ ૫૫) Page #67 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૨ કુલદેવતા રાજાને જગાડે છે (પૃષ્ઠ ૫૭) Page #68 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ રાજાની કથા રીને આવે છે. માટે જ્યાં સુધી મારું મન સાક્ષી પૂરે નહિ, ત્યાં સુધી એની સાથે હું વાત પણ નહિ કરું.” રાણીનું મન નિશ્ચલ જાણી સૂડે આનંદિત થયો. એક વખતે કઈ ઘોલીને મૂકેલી દેખીને સૂડાએ તેના શરીરમાં પિતાને જીવ ઘા, તે વખતે સૂડો મરણ પાપે. તે દેખી રાણી બેભાન થઈ ગઈ. તેણીને દાસીએ પવન નાખી સાવધાન કરી. તે વખતે રાણી કહેવા લાગી કે એ સૂડાની સાથે હું પણ ચિતામાં બળી મરીશ. બનાવટી રાજાએ તે વાત સાંભળીને રાણીની પાસે આવી પૂછ્યું કે તું સૂડાની સાથે કેમ બળી મરવા માગે છે? રાણીએ કહ્યું કે મારા જીવનનો એની સાથે સંબંધ છે, તે માટે જે એની ગતિ તે મારી ગતિ. તે વખતે બનાવટી રાજા બોલ્યો કે તું મળીશ નહિ. હું સૂડાને સચેતન કરૂં છું. એમ કહી પિતે પલંગમાં સૂઈ ગયે. રાણીનું મન મનાવવા માટે પિતાને જીવ કાઢી સૂડાના શરીરમાં ઘાલ્યો, અને પિતે સૂડે થયો. તે જ વખતે વિકમે ઘરેલીના શરીરમાંથી પિતાને જીવ કાઢી પોતાના મૂળ શરીરમાં ઘાલ્યો. ઊઠીને રાણી પાસે ગયો. રાણી પણ રાજાનું મૂળ શરીર દેખી હર્ષ પામી. પછી રાણીએ રાજાને સર્વ વૃત્તાંત પૂછ્યું. રાજાએ કહ્યું કે એ વૃત્તાંત આ સૂડો (પોપટ) કહેશે. તે વખતે સૂડાએ મૂળ વૃત્તાંત સંભળાવીને કહ્યું કે “જે મિત્રદ્રોહ કરશે તે મારી પેઠે દુઃખી થશે, અને જે પરોપકાર કરશે તે રાજાની માફક સુખી થશે.” આ વૃત્તાંત સાંભળી રાણી આનંદિત થઈ. એ વખતે એક વ્યાપારી મરણ પામેલે રાજાએ દીઠે, તેના કલેવરમાં બ્રાહ્મણને જીવ રાજાએ ઘાલ્યા અને તેને સુખી કર્યો. આ પ્રમાણે સજજન અને દુર્જનનાં લક્ષણ જાણુ સજજનતા આદરવી જોઈએ, Page #69 -------------------------------------------------------------------------- ________________ પોપટની કથા નક પોપટની પત્નિએ બે બચ્ચાંઓને જનમ આપે. તેમાં એકનું નામ ગિરિશુક અને બીજાનું નામ પુષ્પશુક પાડવામાં આવ્યું. બંને બચ્ચાંઓ અનુકમે મેટા થયા. એક વખતે તેમને મૂકીને સૂડી ચણવા ગઈ. પાછળથી એક શિકારીએ બંને બચ્ચાંઓને પકડયાં. તે શીકારીએ ગિરિશુકને ભિલને વેચે, અને પુષ્પશુકને ઋષિને વેચે. એક વખત એક રાજા ઘોડા ઉપર બેઠા પછી ઘેડાથી અપહરણ કરાએલે જંગલમાં આવેલા ભિલના મુકામ આગનથી નીકળે. તે વખતે ગિરિશુક બોલ્યો કે –“ ભિલ ! આ લાખાણો માણસ જાય છે, તેને લૂંટી લે.” તે સાંભળી ભય પામેલો રાજા નાસતો નાસત અનુક્રમે તાપસના આશ્રમ પાસે આવ્યું. તેને દેખીને પુષ્પશુક બે કે –“હે ઋષિ ! આ રાજા આવે છે, તેમની ભક્તિ કરે.” તે સાંભળી તાપસે રાજાની સારી રીતે ભક્તિ કરી. રાજાએ પિપટને હાથ ઉપર બેસાડીને પૂછયું કેહે પિપટ ! મેં તારાં વચન પણ સાંભળ્યાં, અને ભિલને Page #70 -------------------------------------------------------------------------- ________________ પિોપટની કથા ૫૧ ત્યાં રહેલા પોપટના વચન પણ સાંભળ્યાં, પરંતુ તારામાં અને તેનામાં ઘણો જ તફાવત છે, તેનું શું કારણ? તે સાંભળી પિપટ બેલ્યો કે –“હે રાજા ! મારા અને તેનાં માતા અને પિતા એક જ છે, મને ષિને ત્યાં વેચવામાં આવેલો છે અને તેને ભિલને ત્યાં વેચવામાં આવેલ છે. તે ભિલેની ભાષા નિરંતર સાંભળે છે અને તે રાજા! હું નિરંતર ઋષિઓની વાણી સાંભળું છું; એક બીજાની સેબતને આ તફાવત છે. સોબત તેવી જ અસર થાય છે. આ પ્રમાણેનાં પુષ્પશુકનાં વચન સાંભળીને રાજા આનંદ પામીને પિતાના સન્ય સાથે ઘેર આવ્યું. રાજા તે દિવસથી સારા માણસની સોબત કરવા લાગ્યો. તેથી સર્વ જનેએ સારી સોબત જ કરવી. Page #71 -------------------------------------------------------------------------- ________________ સાત્યકીની સ્થા Gરતક્ષેત્રમાં વિશાલા નગરીમાં ચેડા રાજા રાજ્ય કરતું હતું, તે જૈનધર્મી હતું. તેને સાત પુત્રીઓ હતી. તેમાં સુચેષ્ટા અને ચિલણા નામની બે પુત્રીઓને એક બીજા પ્રત્યે બહુ સ્નેહ હતો. તે બંને બેને શયન, ભજન, દાન, સ્નાન વગેરે સર્વ કાર્યો સાથે જ કરતી હતી. તે નગરીમાં કઈ પરિવાજિકો આવીને પોતાના શૌચમૂલ ધર્મના બહુ જ ગુણગાન કરતી ફરતી હતી. એક વખત તે પરિબ્રાજિકા રાજાના અનેઉરમાં ગઈ. ત્યાં સુચેષ્ટાએ તેની સાથે વાદ કરીને તેને જીતી લઈને ધૂત્કાર કરીને કહાડી મૂકી. તે વખતે તે પરિત્રાજિકાએ એ નિશ્ચય કર્યો કે આ બાલિકાને હું મેટા સંકટમાં નાખું તો મારા અપમાનનું વેર વળી શકે. આ પ્રમાણેને વિચાર કરીને સુજયેષ્ટાનું આબેહૂબ રૂપ એક પાટીયા ઉપર ચીતરાવીને રાજગૃહીના રાજા શ્રેણિકને બતાવ્યું. તે ચિત્ર જોતાં જ મોહ પામીને ચેડા રાજા પાસે દૂત મોકલાવીને શ્રેણિકે સુચેષ્ટાની માગણી કરી. પરંતુ ચેડા રાજાએ તે માગણીને સ્વીકાર કર્યો નહિ. પછી શ્રેણિકના મંત્રી અભયકુમારે શ્રેણિક રાજાનું આબેહૂબ રૂપ એક પટ્ટ ઉપર ચીતરાવીને તે વિશાલા નગરીએ Page #72 -------------------------------------------------------------------------- ________________ સાત્યકીની કથા ૫3 પહોંચાડી દીધું. ત્યાં રાજમહેલની પાસે જ એક સુગંધી વસ્તુઓ વેચનારની દુકાન શરૂ કરી. આ દુકાને જ્યારે સુષ્ઠાની દાસી સુગંધી વસ્તુઓ ખરીદવા આવે ત્યારે, તેને મેંઘી વસ્તુઓ પણ ઓછા ભાવે આપવા લાગ્યો. વળી તે દાસીને દુકાનમાં રાખેલું શ્રેણિક રાજાનું રૂપ પણ દેખાડતો હતો. દાસીએ સુચેષ્ટા પાસે દુકાનની અંદર રાખેલા પટ્ટમાંના ચિત્રના રૂપની વાત કરી, તે રૂપ જોવાની સુચેષ્ટાએ માગણી કરતાં સુગંધી વસ્તુઓની દુકાન લઈ બેઠેલા અભયકુમારે તે રૂપવાળો પટ્ટ દાસીને આપે. તે રૂપ જોતાં જ સુચેષ્ટા તે રૂપ કે જે શ્રેણિક રાજાનું હતું તેના ઉપર મેહ પામી. તે વાત અભયકુમારે જાણીને રાજમહેલથી વિશાલા નગરીના બહારના ભાગ સુધીની એક સુરંગ ખોદાવી. સુચેષ્ટા સાથે નક્કી કરેલા દિવસે શ્રેણિક રાજા તે સુરંગના રસ્તે વિશાલા નગરીમાં આવ્યો. સુચેષ્ટા પણ સુરંગના દ્વાર આગળ આવી શ્રેણિક સાથે જવા તૈયાર થઈ ગઈ. પરંતુ સુચેષ્ટા જેવી પિતાના આભરણે લેવા મહેલમાં પાછી ગઈ, તેવી જ ચેલણ સુચેષ્ટાને શોધતી તે સુરંગમાં આવી રાજા શ્રેણિક પાસે ઊભી રહી. શ્રેણિક તેને જ સુજયેષ્ટા સમજી તૈયાર રાખેલા રથમાં બેસાડીને ચાલતો થયો. પાછળથી સુચેષ્ટા પણ આભરણોને કરંડીઓ લઈને સુરંગમાં આવી, રાજા શ્રેણિકને જોવા લાગી. પરંતુ ચેલણને તથા શ્રેણિકને નહિ જેવાથી સુચેષ્ટા બૂમો પાડવા લાગી. તે બૂમો ચેડા રાજાના સાંભળવામાં આવી. તરત જ તે શ્રેણિકની પાછળ દેડયો. શ્રેણિક રાજાએ તેને પિતાની પાછળ આવતો દીઠે, તે વખતે ચેડા રાજાને રોકવા સુલતાના Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪. થામંજરી-૨ બત્રીશ પુત્રો વચ્ચે આવી ઊભા રહ્યા. તેની સાથે યુદ્ધ કરતાં સુધીમાં શ્રેણિક રાજા ચલણને લઈને સહિસલામત ચેડા રાજાની હદ વટાવી ગયે. ચેડા રાજાએ સુસાના બત્રીશે પુત્રોને મારી નાખ્યા. સુચેષ્ટા વિચારવા લાગી કે મેં ધાર્યું કાંઈ અને થયું કાંઈ એમ ચિતવતાં વૈરાગ્ય આવવાથી પ્રભુ શ્રીવીર પાસે દીક્ષા લઈને નિરતિચાર ચારિત્રને પાળવા લાગી. એ વખતે એક પેઢાલ નામને વિદ્યાધર કે જે ઘણી જ વિદ્યાઓ જાણતા હતા, તે વૃદ્ધ થઈ જવાથી પિતાની વિદ્યાઓ આપવાને ચગ્ય પાત્રની શોધ કરતો હતો. તેને વિચાર એ હતો કે કઈ સુશીલ ચારિત્રવાન બ્રહ્મચારી સ્ત્રી હોય, અને તેના ઉદરથી ઉત્પન્ન થએલો જે પુત્ર હોય તેને વિદ્યાઓ આપવી. આ વિચાર કરીને એવી સ્ત્રીને શેધવા માટે વિદ્યાધર ફરતો હતો. તે વખતે તેની નજરે દીક્ષિત એવી સુચેષ્ટા સાથ્વી પડી, કે જે બાલ બ્રહ્મચારિણી અને કામરહિત હતી. પેઢાલે પોતાની વિદ્યાના બલથી અંધકાર કરીને સુષ્ઠાના જાણવામાં આવે નહિ તેવી રીતે તેણીની નિમાં વીર્ય પ્રક્ષેપ્યું. ધીમે ધીમે તેને ગર્ભના ચિન્હો દેખાવા લાગ્યાં. પ્રભુ મહાવીરે તેણીને નિર્વિકારી કહેવાથી એક શ્રાવકે તેણુને પિતાના ઘરમાં રાખી. પૂર્ણ માસે તેણીએ એક પુત્રને જનમ આપે. તેનું સાત્યકી નામ પાડવામાં આવ્યું. તે સાધ્વીઓના ઉપાશ્રયે મોટો થયે ત્યાં સાધ્વીઓ જે જે ભણતી, તે સાંભળતાં સાંભળતાં સર્વ શાસ્ત્રો તેને યાદ રહી ગયાં. એક વખતે એક કાલસંવર નામનો વિદ્યાધર અને Page #74 -------------------------------------------------------------------------- ________________ સાત્યકીની કથા ૫૫ સાત્યકી બંને જણા પ્રભુ મહાવીરના સમવસરણમાં બેસીને ઉપદેશ સાંભળે છે (જૂઓ ચિત્ર ૧૧). ત્યાં સાત્યકીએ ભગવાનને કહ્યું કેઃ “હે પ્રભુ! હું મિથ્યાત્વને ઘોરીને સમુદ્રમાં નાખી દઈશ.” પ્રભુએ કહ્યું કે “તારાથી તે ઉલટું મિથ્યાત્વ વધારે પ્રચલિત થશે.” તેટલામાં કાલસંવર વિદ્યાધરે પ્રભુને પૂછયું કે –“હે પ્રભુ! મારું મરણ કેના હાથે થશે?” તે વખતે ભગવાને કહ્યું કે –“આ સાત્યકીના હાથથી જ તારું મરણ થશે.” તે સાંભળી વિદ્યારે વિચાર્યું કે આ બાળકનું મારી આગળ શું ગજું. એમ ચિંતવીને સાત્યકીને પગની ઠેશ મારીને જતો રહ્યો. આ પ્રમાણે કરવાથી સાત્યકીના મનમાં મોટે ખેદ ઉત્પન્ન થયે. પછી સાત્મકી જ્યારે મેટો થયે, ત્યારે પેઢાલ વિદ્યાધરે તેને રેહિણી પ્રમુખ વિદ્યાઓ શીખવી. તે વિદ્યાઓ સાધતાં કાલસંવર વિદ્યાધર તેને અડચણ ઊભી કરવા લાગ્યા. પરંતુ પૂર્વજનમના વચનથી તે વિદ્યાદેવીએ અનુકમે પ્રસન્ન થઈ. કારણકે પૂર્વભવમાં વિદ્યાદેવીઓએ એ સાત્યકીને પાંચ ભવ પર્યત ઉવેખ્યું હતું, પરંતુ પાંચમા ભાવમાં કહ્યું હતું કે છઠ્ઠા ભવે તને ઉપક્રમે વિદ્યા સિદ્ધ થશે. તે માટે તત્કાલ વિદ્યાઓ સિદ્ધ થઈ. પરંતુ તે વખતે સાત્યકીનું આયુષ્ય માત્ર છ મહિનાનું જ બાકી રહેલું સાંભળીને ફરીથી તેને વિદ્યાદેવીઓને કહ્યું હતું કે હે સ્વામિની! તમે મારા ઉપર કૃપા કરીને સાતમા ભવે વહેલાં સિદ્ધ થજે. તે વચનથી સાત્યકીને સાતમા ભવે તે વિદ્યાઓ તાત્કાલિક સિદ્ધ થઈ. તેના ઉપર વિદ્યાદેવીઓને અત્યંત પ્રેમ ઉત્પન્ન થવાથી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કથામંજરી-૨ વિદ્યાદેવીઓ કહેવા લાગી કે તારા શરીરમાં એવું કેઈ સ્થાન દેખાડ કે જ્યાં અમે સોળે વિદ્યાદેવીઓ રહી શકીએ ! સાત્યકીએ પિતાનું મસ્તક દેખાડ્યું. તે વખતે દેવીઓએ લલાટમાં છિદ્ર પાડી તેના શરીરમાં પ્રવેશ કર્યો. તે છિદ્રના સ્થાનકે ત્રીજું નેત્ર બનાવ્યું. એક વખત સાત્યકીએ વિચાર્યું કે મારા પિતા પેઢાલે મારી માતા સાથ્વીની જગતમાં નિંદા કરાવી છે, એ પ્રમાણે ક્રોધ કરીને પેઢાલને મારી નાખે. આ સમાચાર કાલસંવર વિદ્યાધરે સાંભળ્યા; તેથી તે પણ ત્યાંથી પલાયન થઈ ગયે. તેની પાછળ સાત્યકી દેડ્યો. કાલસંવરે આકાશમાં ત્રણ નગરીની રચના કરી ઘણુ વખત સુધી યુદ્ધ કર્યું, તે પણ આખરે સાત્યકીએ તેને મારી નાખે. પછી સાત્યકી મન્દમત્ત થઈને પિતાની વિદ્યાઓના બળે અનેક પરસ્ત્રીઓને ભેગવવા લાગે. સાધુને યોગ થવાથી મિથ્યાત્વ છોડી ક્ષાયિક સમકિત પામે. ત્રણ વખત જિનેશ્વર ભગવંતની પૂજા કરવા લાગ્યું. એક વખતે તે ઉજજયણી નગરીને રાજા ચંડપ્રદ્યોતના અંતઃપુરમાં પેઠે. પરંતુ વિદ્યાના બળે તે નજરે દેખાતો નહિ હોવાથી રાજાએ દરબારમાં કહ્યું કે કઈ સાયકીને મારનાર છે? તે વખતે ઉમયા નામની ગણિકાએ રાજા આગળ સાત્યકીને મારી નાખવાની કબુલાત આપી. સાત્યકીનો વિશ્વાસઘાત કરી ઉમયાએ તેને મારી નખાવ્યો. આ પ્રમાણે ઇંદ્રિય લોલુપપણાથી બલવાન એવા સાત્યકીને નાશ થયે. તે માટે ઇંદ્રિય વશ રાખવી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૩ ઝાડ નીચે રાજા કુટુંબ સહિત (પૃષ્ઠ ૫૭) Page #77 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૪ લાકડાની ભારી વેચતી રાણી (પૃષ્ઠ ૫૮) o Page #78 -------------------------------------------------------------------------- ________________ સુંદર રાજાની સ્થા ગદેશમાં આવેલા ધારાપુર નામના નગરમાં સુંદર નામને રાજા રાજ્ય કરતું હતું. તેને મોવલ્લભા નામની રાણીથી કીર્તિપાલ અને મહીપાલ નામના બે પુત્ર હતા. રાજા પતે પરસ્ત્રીને પિતાની મા બેન સમાન ગણતા હતું, અને રાણી પણ શીયળવંતી હતી. એક વખત મધ્ય રાત્રિએ તેની કુલદેવતાએ આવીને (જૂઓ ચિત્ર ૧૨) કહ્યું કે – હે રાજા! તારું દુષ્કર્મ ઉદયમાં આવ્યું છે, તેથી તેને મેટું કષ્ટ પ્રાપ્ત થશે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે આ જીવે જે શુભાશુભ કર્મો કર્યા હશે તે ભગવ્યા વિના છૂટકે થવાને નથી. આ પ્રમાણે ધીરજ રાખીને પ્રધાનને રાજય ભળાવી રાજા પિતે તથા રાણી અને બે પુત્રો પરદેશ ચાલી નીકળ્યા. એક વખત કુટુંબ સહિત રાજા જંગલમાં એક ઝાડ નીચે સૂતે છે (જૂઓ ચિત્ર ૧૩). તે વખતે તેની પાસે જે ભાતું વગેરે હતું, તે સર્વ ચેર લોકે લૂંટી ગયા. પછી વનફલાદિકે કરીને કુટુંબને નિર્વાહ કરતે ચાલતે ચાલતે પૃથ્વીપુર નગરમાં આવી પહોંચ્યા. ત્યાં કોઈ ધનસાગર નામના વ્યાપા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કથામંજરી–૨ રીને ત્યાં રહ્યો. રાણી જંગલમાં જઈને લાકડા લાવીને માથે ઉચકીને લેાકાને ત્યાં વેચવા લાગી ( એ ચિત્ર ૧૪). લેાકેા તેણીને સ્વરૂપવાન દેખીને માહિત થઈ વધારે મજુરી આપવા લાગ્યા. કેટલાક વખત વીતી ગયા પછી પાછા ભાગ્યાય થયેા તે વખતે પેાતાના નગરમાં પાછા આવ્યા. રાજ્ય પાછું પ્રાપ્ત થયું અને સર્વ મનોરથ સિદ્ધ થયા. ઘણા વખત સંસાર સુખ ભોગવી વૃદ્ધ અવસ્થાએ દીક્ષા લઈ સલેખના કરીને સુંદર રાજા દેવલાકે ગયા. આ પ્રમાણે લક્ષ્મીની ચંચલતા જાણી કાઈએ ધનનો ગર્વ કરવા નહિ, Page #80 -------------------------------------------------------------------------- ________________ વીરસેન તથા અમસેનની સ્થા ૯૨ મણિમંદિર નામના નગરમાં શ્રીકર નામનો એક વ્યાપારી રહેતા હતા. તે પરમ શ્રાવક હતા, અને ત્રણે કાળ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતા હતા; તથા પર્વ દિવસે પૌષધ કરતા હતા. તે શેઠને કુશલવતી નામની ધર્મપત્નિ હતી. શેઠને ત્યાં બે નોકરા હતા તે પણ શેઠની સાખતથી જૈનધર્મનું સેવન કરતા હતા. એક વખતે તે બંને નોકરેા અંદરઅંદર વાત કરવા લાગ્યા કે આ શેઠ પુણ્યવાન અને ભાગ્યવાન છે, તેથી તેના ત્રણે જનમ સાર્થક થએલા છે. આ વાકયો સાંભળીને શેઠને આનંદ થયા. એક વખત તે બંને નોકરે શેઠની સાથે દેરાસરે ગયા. ત્યાં શેડ માલણુ પાસેથી ફૂલ લઈ ને જિનમંદિરમાં ગયા, તે દેખીને પેલા બે નોકરામાંથી એક નોકરે પણ પાંચ કોડીના ફૂલ લઈને ભક્તિપૂર્વક જિનમૂર્તિની પૂજા કરી. બીજો સેવક ઉપાશ્રયે જઈ ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા બેઠા. ત્યાં ઉપવાસનું પચ્ચકખાણ કરીને એ પહેાર પછી ઘેર આવ્યેા. શેઠને ત્યાંથી પેાતાના ભાગમાં આવેલું Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉo કથામંજરી–૨ ધાન્ય ભક્તિપૂર્વક એક તપસ્વી સાધુને વહેરાવ્યું; સાધુને વહોરાવતાં તેને ઘણે જ આનંદ ઉત્પન્ન થયે. આ પ્રમાણે શુભ કૃત્ય કરતાં આયુષ્ય પૂર્ણ થવાથી બંને જણ મરણ પામીને કલિંગ દેશના ફૂરસેન નામના રાજાની વિજયારાણીની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં એકનું નામ વીરસેન તથા બીજાનું નામ અમરસેન પાડવામાં આવ્યું. બંને પુત્રો રાજાને ખૂબ વહાલા હતા. વળી તે બંને સર્વ કલાએમાં પણ પારંગત થયા. તે બંને ભાગ્યશાળી રાજપુત્ર લોકોને પણ પ્રિય થઈ પડ્યા. તેઓની લોકપ્રિયતા જોઈને તેમની ઓરમાન માતાએ વિચાર કર્યો કે જ્યાં સુધી આ અને પુત્રો અહીં હાજર હશે, ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મલશે નહીં. શૂરસેન રાજા એક વખત વસંતઋતુમાં ઉદ્યાન કીડા કરવા ગયો. તે વખતે ઓરમાન માતાએ રાતના વખતે પિતાનું શરીર નખ વડે વલૂરી નાખ્યું. રાજા વસંતકીડા કરીને ઘેર આવ્યું, ત્યારે તેને રાણીને પૂછયું કે તારા આવા હાલ કેણે કર્યા? રાણી સ્ત્રીસ્વભાવ પ્રમાણે ઢગ કરતી ને આંખમાં આંસુ લાવીને બોલી કે “હે સ્વામી! આ કામ તમારા બંને વહાલા કુમારોએ કર્યું છે. આ બંને મદોન્મત્ત કુમારે તમારી ગેરહાજરીમાં આવીને મારા આવા હાલ કર્યા છે માટે હવે મને પીયર મેકલે. એ તમારા માનીતા પુત્રો પાસે મારાથી રહી શકાશે જ નહિ.” આ પ્રમાણે વાત સાંભળતાં જ રાજાએ તરત જ ચંડાલને તેડાવીને કહ્યું કે-“આ બંને કુમારનાં મસ્તક કાપી Page #82 -------------------------------------------------------------------------- ________________ વીરસેન તથા અમરસેનની કથા નાખી આજ રાત્રે મારી પાસે લાવજે.” તે સાંભળી ચંડાલ બંને કુમારો પાસે ગયો, અને તેમને રાજાને હુકમ કહી. સંભળાવ્યો. બંને કુમારે બોલ્યા કે –“પિતાનો આદેશ અમારે મંજુર છે, તું સુખેથી અમારા મસ્તક કાપી લે.” ચડાલે કહ્યું કે:-“તમારા પુણ્યથી આકર્ષાઈને હું કહું છું કે, તમે અહીંથી પરદેશ ભાગી જાઓ.” તે બંને કુમારે ચડાલના કહેવા પ્રમાણે છાનામાના ત્યાંથી જતા રહ્યા. બંને વિચાર કરવા લાગ્યા કે આપણા કર્મના ઉદયથી ઓરમાન માતાએ આપણા ઉપર ખોટું કલંક ચડાવ્યું. ઓરમાન માતાને પણ બને જતા રહ્યા જાણી આનંદ થયે. આ બંને ભાઈઓ ફરતા ફરતા એક જંગલમાં રાત્રિએ એક ઝાડની નીચે સૂઈ ગયા. ત્યાં અમરસેન સૂઈ ગયો અને વીરસેન જાગતા રહ્યા. તે ઝાડના ઉપર સૂડો અને સૂડી બેઠેલાં છે, તેમાંથી સૂડી બોલી કે આ ઝાડની નીચે જે બેઠા છે, તેમનું આપણે બહુમાન કરીએ. તે વખતે સૂડો બોલ્યો કે “હે સૂડી! આપણે તિર્યંચ છીએ, તેથી આપણે તેમનું શી રીતે બહુમાન કરીએ ?” વખતે સૂડી બોલી કે જે ઉદ્યમ કરીએ તો સર્વ વસ્તુ સાધ્ય થઈ શકે છે. તેથી જો તમે ઉદ્યમ કરે, તે હું પણ તમને મદદગાર થાઉં. પછી સૂડાએ કહ્યું કે તું કહે તે હું ઉદ્યમ કરું! સૂડી બેલી કે ત્રિકૂટ પર્વત ઉપર એક સહકાર વૃક્ષ છે, તે એક વિદ્યાધરે મંતરીને વાવેલો છે, તેમાં એક ફલ એવું છે કે તેનું ભક્ષણ કરવાથી રાજ્ય પ્રાપ્તિ થાય, અને બીજું ફલ એવું છે કે તેનું જે ભક્ષણ કરે, તેના Page #83 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ મુખમાંથી જ પાંચ પાંચ સેનામહ પડે. માટે તે સહકાર વૃક્ષના ફલને લાવીને આ બંને જણને આપીએ તે તેમનું બહુમાન સારી રીતે કર્યું કહેવાય. આ પ્રમાણે વિચાર કરીને તે સૂડો અને સૂડી ત્રિકૂટ પર્વત ઉપર જઈને તે સહકાર વૃક્ષના ફલ લાવીને બન્ને કુમારને આપીને તેઓનું બહુમાન કર્યું. સવાર પડી એટલે બંને કુમારો આગળ ચાલ્યા. અમરસેને દાતણ કરીને રાજ્યપદવી મલવાનું ફલ ખાધું. બીજા દિવસે બીજું ફલ દાતણ કરીને વિરસેને ખાધું. ફલ ખાતાંની સાથે જ વીરસેનના મુખમાંથી પાંચ સેનામહોરે પ્રાપ્ત થઈ તે ધન જઈને બંને આનંદ પામ્યા. પછી ચાલતા ચાલતા સાતમાં દિતસે કંચનપુર નગરે પહોંચ્યા. ત્યાં નગર બહાર વૃક્ષની નીચે અમરસેનને બેસાડી ભેજન વગેરે લેવા માટે વીરસેન નગરમાં ગયા. તે વખતે તે નગરને રાજા પુત્ર વગર મરણ પામવાથી, પ્રધાન વગેરેએ પંચ દિવ્ય તૈયાર કર્યા હતાં. તે પંચ દિવ્ય ફરતાં ફરતાં નગર બહાર વૃક્ષની નીચે જ્યાં અમરસેન બેઠે હતું ત્યાં આવીને પ્રગટ થયાં. અમરસનને હાથી ઉપર બેસાડી રાજમહેલમાં લઈ ગયા. અને તેનો રાજ્યાભિષેક કર્યો. પછી ભાઈની શોધ કરતાં પત્તો નહિ લાગવાથી, અને પિતાના ભાઈને રાજ્ય પ્રાપ્ત થયું છે એવા સમાચાર મલવાથી વીરસેન એક ગણિકાને ત્યાં જઈને રહેવા લાગ્યો. ત્યાં પિતાના મુખમાંથી જે પાંચસો સેના મહેરો પ્રાપ્ત થતી હતી, તે વેશ્યાને આપી દેતો હતો, છે અને તેની સાથે નિરંતર વિષયસુખ ભગવતે હતે. Page #84 -------------------------------------------------------------------------- ________________ વીરસેન તથા અમરસેનની કથા ૬૩ એક દિવસે વૃદ્ધ અક્કાએ પેાતાની પુત્રીને પૂછ્યું કે આ પુરુષ કાંઈ પણ ધંધા કર્યા વિના કાંથી દ્રવ્ય લાવીને તને આપે છે? તે વખતે વેશ્યાએ વીરસેનને પૂછ્યું. વીરસેન સ્ત્રીચરિત્રથી અજ્ઞાત હોવાથી પેાતાની સાચી હકીકત જણાવી દીધી. તે વાત વેશ્યાએ અક્કાને કહી. અક્કાએ દવા આપીને વીરસેનને ઉલટી કરાવીને, તેમાંથી ગેટલી નીકળી તે લઈ લીધી. સવારમાં વીરસેન દાતણ કરીને ખેાંખારા કરવા લાગ્યા પણ મુખમાંથી સેાનામહાર પડી નહિ. પછી નિર્ધન જાણી અક્કાએ ઘરમાંથી બહાર કાઢી મૂકયો. ત્યાંથી ચિંતાતુર થઇને નજી કમાં આવેલા જંગલમાં જઈને એક ઝાડની નીચે આરામ લેવા બેઠા. તે ઝાડની પાસે રાત્રિના વખતે ચાર ચારેને અંદરાઅંદર તકરાર કરતા દેખીને વીરસેન કુમાર પણ ચારની સાથે ચાર જેવા થઈને તેમની પાસે ઊભા રહ્યો. ચારાને તર્કરારનું કારણ પૂછ્યું. તે વખતે ચારા ખેલ્યા કે અમે ખાર વરસ સુધી ખૂબ પ્રયત્ન કરીને એક ચાખડીના જોડા, બીજે દંડ, અને ત્રીજી કંથા એ પ્રમાણેની ત્રણ વસ્તુ એક સિદ્ધ પુરુષ યાસેથી મેળવી છે. તે સાંભળી કુમાર ખેલ્યેા કે આવી માલ વગરની વસ્તુઓ માટે તમે આટલી તકરાર શા માટે કરી છે ? એમાં તે શું છે? તે વખતે ચાર ખેલ્યા કે એ વસ્તુઓ મોટા પ્રભાવવાળી છે. કારણ કે તે સિદ્ધ પુરુષે છ મહિના સુધી દેવતાની આરાધના કરીને, આ ત્રણ વસ્તુઓ મેળવેલી છે. આકાશમાં ઉડવાની શક્તિ આ ચાખડીમાં છે, દરેક Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪ કથામંજરી-૨ જાતના શસ્રના ઘા નિવારણ કરવાની શક્તિ આ દંડમાં છે; અને કંથાની શક્તિ દરરેાજની પાંચસેા સેાનામહારા આપવાની છે. માટે આ ત્રણે વસ્તુઓની અમારા ચાર જણ વચ્ચે વહેંચણી કરી આપો તેા અમારી તકરાર મટી જાય. કુમારે તે ચારે જણાને કહ્યું કે તમે બધા દૂર જઇને એસા, હું બરાબર વિચાર કરીને તેની વહેંચણી કરી આપું. પછી કુમારે પ્રાપ્ત થએલી લક્ષ્મીની માફક *થા પહેરી લીધી અને હાથમાં દંડ ધારણ કર્યાં, વળી પગમાં ચાખડી પહેરીને આકાશમાર્ગે ઉડી ગયા. ચારા ઝંખવાણા પડી જઈને પોતપેાતાના સ્થાનકે ગયા. કુમાર પણ દેશાંતર જઇને પાંચમા દિવસે પાછા ખેંચનપુર નગરમાં જ આવ્યેા. પેલી કંથાને લીધે તેને રાજની પાંચસેા સેાનામહારા મલતી તે લઇને મેાજ કરતા કરતા રસ્તામાં ફરવા લાગ્યા. તેને ગણિકાએ દેખ્યા, ત્યારે તેની પાસે આવીને પેાતાના અપરાધની ક્ષમા માગી. અક્કાએ તેને પેાતાના ઘરમાં આવવા દીધા. કુમારને ગણિકાનો વિશ્વાસ નહિ આવવાથી કંથા કેાઈ વ્યાપારીને ત્યાં મૂકી રાખીને પોતે વેશ્યાને ત્યાં રહીને સુખ લેગવવા લાગ્યા. એક વખતે વળી ગણિકાએ અક્કાના કહેવાથી વીરસેન કુમારને પાદુકાનો વૃત્તાંત પૂછ્યા, કુમારે તેનું વૃત્તાંત ખરેખરુ' કહી દીધું. તે વાત તેણીએ જઈને અક્કાને કહી. અક્કા યુક્તિ કરીને વીરસેનને કહેવા લાગી કે હે વત્સ ! તારા વિયોગ થવાથી મારી પુત્રી હંમેશાં મૂર્છા પામતી હતી, તે વખતે મેં સમુદ્રની મધ્યમાં જે યક્ષનું મંદિર છે, તેની Page #86 -------------------------------------------------------------------------- ________________ વીરસેન તથા અમસેનની કથા ૫ યાત્રા કરવાની બાધા લીધેલી છે, પણ ત્યાં જઈ શકાતું નહિ હોવાથી ખાધા મૂકાતી નથી. કુમારે તે વાત સાચી માની લઈને અક્કાને સાથે લઇ ચાખડી પહેરી યક્ષના મંદિરે જઇ દરવાજા આગળ ચાખડી ઉતારીને મંદિરમાં પ્રવેશ કર્યાં. કુમારે જેવા મંદિરમાં પ્રવેશ કર્યાં કે તરતજ ચાખડી ઉપાડીને અક્કા પેાતાના ઘેર જતી રહી. કુમાર મંદિરની બહાર આવી જૂએ છે, તેા ચાખડી અને અક્કા બંનેને દીઠા નહિ. આ બધું કારસ્તાન અક્કાનું જાણી તે ઝંખવાણા પડી ગયેા. અધે ઠેકાણે અાની તપાસ કરવા છતાં પણ તેણીના પત્તો લાગ્યા નહિ. ચાખડી વગર કુમાર બેટ ઉપર જ અટકી પડયો. એવામાં એક વિદ્યાધર ત્યાં આવ્યેા. તેણે કુમારને પૂછ્યુ કે તમે કયાંથી આવ્યા છે ? કુમારે પેાતાના સર્વે વૃત્તાંત કહ્યો. વિદ્યાધર ખેલ્યા કે તું ચિંતા ન કરીશ, હું તને તારા સ્થાનકે પહેોંચાડી દઇશ. જ્યાં સુધી હું યક્ષના દર્શન કરીને પાછો આવું નહિ, ત્યાં સુધી તું અહીંયા રહેજે, અને લાડવા વગેરે આપું છું, તે તને ભૂખ લાગે ત્યારે ખાજે. પરંતુ પેલા ઝાડની નીચે જઈશ નહિ. એમ કહીને વિદ્યાધર યક્ષના મંદિરમાં ગયા. પાછળથી કુમારે તે વૃક્ષની નીચે જઇ, તે વૃક્ષનું ફૂલ તાડીને સૂછ્યું, એટલે તરત જ તે ગધેડા થઈ ગયા. પંદર દિવસ પછી પેલા વિદ્યાધર પાછે આબ્યા, તેણે કુમારને ગધેડો બની ગએલા જોયા. પછી બીજા વૃક્ષનું ફૂલ લઇને સુંઘાડીને મૂળ રૂપમાં કુમારને વિદ્યાધરે લાવી દીધા. કુમારે તે બંને વૃક્ષનાં ફૂલ લઇને પોતાની પાસે રાખ્યાં. Page #87 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી–૨ પછી તેણે ત્યાંથી કુમારને ઉપાડીને કાંચનપુરમાં મૂકી દીધા. ફરી પાછા અક્કાએ તેને દીઠા, એટલે હાથ જેડીને પૂછવા લાગી કે હે સ્વામી! તમે અહીં પાછા કઈ રીતે આવ્યા ? કુમારે કહ્યું કે હું દેવતાના પ્રભાવથી અહીં આવ્યે છું. વળી પાછી અક્કા કપટ વચનથી કુમારને ઘેર તેડી લાવી અને કહેવા લાગી કે હેસ્વામી ! તમે મંદિરમાં ગયા, તેટલામાં કાઇક દેવતાએ આવીને મને ચાખડી સાથે ઉપાડીને સમુદ્રમાં નાખી દીધી. હું મહા મહેનતે મરતાં મરતાં બચીને ઘેર પાછી આવી છું. કુમાર ખેલ્યા કે યક્ષે સંતુષ્ટ થઈ ને મને પુષ્કળ દ્રવ્ય આપ્યું. વળી એ ઔષધિઓ આપી, તેમાં એક ઔષધિના પ્રભાવથી નવયૌવનપણું પ્રાપ્ત થાય છે. તે સાંભળી અકકા બેલી કે મને નવયૌવના મનાવા તા મારે બધાની ત.મેદારી મટી જાય. કુમારે તત્કાલ તેને ફૂલ સુંઘાડીને ગધેડી બનાવી દીધી. તેના ઉપર કુમાર ચઢી બેઠો અને હાથમાં પેલેા ફ્રેંડ લઈને તે ગધેડીને આખા નગરમાં ફેરવવા લાગ્યા. દંડના પ્રહાર, માથામાં મારીને તેણીને આકુલ વ્યાકુલ કરી દીધી. આ જોઈ બધી ગણિકાએએ રાજા પાસે જઈને રિયાદ કરી. રાજાએ કુમારને પકડવા માટે તરત કેટલાક સિપાઇઓ મેાકલાવ્યા. તે બધા સિપાઈઓને વીરસેન કુમારે દંડના પ્રભાવથી જીતી લીધા. સેવકાએ તેવાત જઈની રાજા આગળ કહી. તે વખતે રાજાએ પોતાનું આખું સૈન્ય વીરસેનને પકડવા મેાકલી આપ્યું, તેને પણ વીરસેને જીતી લીધું. પછી રાજાએ અનુમાનથી આળખ્યા કે આ તે મારા Page #88 -------------------------------------------------------------------------- ________________ વીરસેન તથા અમરસેનની કથા ભાઈ છે. તે વખતે તેને જઈ પગે લાગ્યું. તે જોઈ સર્વ લોકોએ જાણ્યું કે આ તે રાજાને ભાઈ છે. આ પ્રમાણે જાણુને બધાને આનંદ થયે અને અક્કાના કપટની વાત વિરસેન પાસેથી સાંભળી બધાંએ કહેવા લાગ્યા કે આ અકકા બહુ જ લાભ કરવા ગઈ ગધેડી થઈ. પછી કુમારે ગોટલી તથા ચાખડી પ્રમુખ જે કાંઈ વસ્તુઓ તેણીએ લઈ લીધી હતી, તે તેણીની પાસેથી પાછી લઈ શિખામણ આપી બીજું ફૂલ સુંઘાડીને અક્કાને ગધેડી મીટાવી દઈને સ્વાભાવિક રૂપમાં લાવી મૂકી. બન્ને ભાઈઓએ કેટલાક સમય સુધી ત્યાંનું રાજ્ય ભગવ્યું. પછી તેમના પિતાએ અને પુત્રોને તેડાવીને જૂદા જૂદા દેશોના રાજય આપ્યાં. તે બન્ને ભાઈઓએ એકબીજાના સલાહ સંપથી–સાથે રહીને–ભેગવ્યાં. વૃદ્ધ અવસ્થાએ જ્ઞાની ગુરુના ઉપદેશથી દીક્ષા લઈને નિરતિચાર ચારિત્ર પાળીને આયુષ્ય પૂર્ણ થતાં બંને ભાઈઓ મરણ પામીને દેવલોકમાં ગયા. Page #89 -------------------------------------------------------------------------- ________________ નંદીષેણુ મુનિની કથા ૯૩ નદીષણ મુનિ પાછલા ભવમાં ૧૨૦૦૦ વરસ સુધી તપસ્યા કરીને અંતિમ અવસ્થાએ અનશન લઈને પિતાનું દર્ભાગ્ય સંભાળીને “તપના પ્રભાવથી આવતા ભવમાં સ્ત્રીઓને વલ્લભ થાઉં' એવું નિયાણું કરીને કાલધર્મ પામીને દેવકે ગયા. ત્યાંથી આવીને સમુદ્રવિજયના નાના ભાઈ વસુદેવ નામે થયા. તે ભવમાં ગયા જનમની તપસ્યાના પ્રભાવથી ૭૨૦૦૦ તેર હજાર સ્ત્રીઓ પરણ્યા. એવી રીતે તપના ફલથી વિશેષ સુખ ભેગવી, અંતિમ અવસ્થાએ શુભ ભાવના ભાવતાં કાલધર્મ પામીને દેવલોકે ગયા. માટે સર્વ ભવ્ય જીએ શ્રીનંદીષેણું મુનિની માફક ક્ષમા સહિત તપ કરવું. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીસનતકુમાર ચક્રવર્તીની સ્થા ८४ Lચનપુર નામના નગરમાં વિક્રમસેન નામને રાજા હતા, તેને પાંચસો રાણીઓ હતી. તે જ નગરમાં એક નાગદત્ત નામનો શેઠ રહેતો હતો, તેને વિષ્ણુ નામની મહા સ્વરૂપવાન પત્નિ હતી. તેણીને ગોખમાં બેઠેલી રાજાએ દેખી રાજાએ પિતાના સેવકે મેકલીને તેણીને બળજબરીથી અંતેઉરમાં લાવી મંગાવી. નાગદત્ત શેઠે તેણીને છોડાવવા ઘણું પ્રયત્ન કર્યો, પરંતુ રાજાએ તેણીને છોડી નહિ. તેથી નાગદત્ત સ્ત્રીથી વિહલ થએલો જંગલમાં જતો રહ્યો. વિક્રમસેન રાજા પણ વિષણુના ઉપર જ પ્રેમ કરવાથી, બાકીની પાંચસો રાણીઓએ કામણુ હુમણાદિ પ્રયોગ કરીને વિષ્ણુ રાણીને મારી નાખી. તેણીને મરણ પામેલી દેખીને રાજા તેને વળગી રહ્યો, પરન્તુ મેહદશાથી તેણીને અળગી કરતો ન હતે. પછી કઈ યુક્તિથી પ્રધાન રાણીને અગ્નિસંસ્કાર કરવા લઈ ગયે. પરંતુ જ્યારે તેણીને ચિતા પાસે મૂકી, ત્યારે રાણીને નહિ દેખવાથી રાજા પ્રધાનને કહેવા લાગ્યું કે મારી પ્રાણપ્રિયાને લાવ. પ્રધાને પણ રાજાને ત્યાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭o કથામંજરી-૨ લઈ જઈને રાણીનું મડદું દેખાડયું. તે જોઈને રાજાના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને વિચારવા લાગ્યું કે રાણીનું શરીર અત્યંત સુગંધમય હતું, તે દુર્ગધમય થઈ ગયું. વળી તેણીનું મુખકમલ ચંદ્રમા જેવું હતું, તે શેષાઈને જોઈ ન શકાય તેવું થઈ ગયું. નેત્ર, બાહુ, ગંડસ્થલ વગેરે જે પૂર્વે સુંદર દેખાતાં હતાં તે બેડોળ થઈ ગયાં. આ પ્રમાણે અનિત્ય ભાવના ભાવતાં અગ્નિસંસ્કાર કરીને વૈરાગ્ય ઉપન્ન થવાથી દીક્ષા લઈ ઉગ્ર તપસ્યા કરીને ત્રીજા દેવલોકે દેવતા થયા. ત્યાંથી ચ્ચવીને રત્નપુર નગરમાં જિનધર્મા નામનો શેઠ થ. ગયા ભવમાં જે નાગદત્ત શેઠને જીવ હતું, તે એક બ્રાહ્મણને ત્યાં ઉત્પન્ન થયો. તેનું નામ અગ્નિશર્મા પાડવામાં આવ્યું. તે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં સંસારનો ત્યાગ કરીને ત્રિદંડી થયું. તે બે બે માસની તપસ્યા કરીને પારણું કરતો હતો. તે અનેક દેશો ફરીને શિષ્યના પરિવાર સહિત ફરતો ફરતો પાછે રત્નપુર નગરે આવ્યો. રાજાએ તેને આગ્રહપૂર્વક પારણા માટે આમંત્રણ આપ્યું. તે વખતે પૂર્વજનમના વેરના લીધે તાપસે કહ્યું કે જે જિનધર્મા શેઠ પેતાની પીઠ ઉપર જોજન કરાવે તે હું પારણું કરું, એવી મારી ઇચ્છા છે. રાજાએ તે વાત કબૂલ રાખી. જિનધર્મી શેઠને તેડાવી તેને ઉંધે સૂવાડ્યો. તેના પર તાપસ ચઢી બેઠે. પારણું માટે તાંબાનું વાસણ ખીરથી ભરી મંગાવ્યું. તે શેઠની પીડ પર રાખીને, તાપસ જમવા બેઠે. પણ ખીર ગરમ હોવાથી શેઠના વાંસામાં મહાવેદના થવા લાગી. તે વખતે શેઠ મનમાં વિચાર કરવા લાગ્યો કે ગયા ભવમાં મેં આ તાપસને દુઃખ ઉપજાવ્યું હશે, તેથી એ મને આવું Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી સનતકુમારની કથા | ૭૧ દુઃખ ઉત્પન્ન કરે છે. કરેલાં કર્મ ભેગવ્યા વિના છૂટકે થતો જ નથી. તાપસ જમી રહ્યા પછી વાસણ ઉપાડયું તે શેઠના વાંસાની ચામડી નીકળી પડી. મટી વેદના ઉત્પન્ન થવાથી ઘેર આવીને, સર્વ જવાનિને ખમાવી અનશન વ્રત લઈ શેઠ મરણ પામી સૌધર્મેન્દ્ર થયે. પેલો અગ્નિશમ ત્રિદંડી મરણ પામીને તે જ ઇંદ્રના ઐરાવત હાથી તરીકે ઉત્પન્ન થયા. તે હાથી મરણ પામીને ઘણે સંસાર પરિભ્રમણ કરીને સીતાક્ષ નામે ગુહ્યક થયા. સૌધર્મેન્દ્ર પણ ત્યાંથી ચવીને હસ્તિનાપુરના અશ્વસેન રાજાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. પુત્રનું નામ સનકુમાર પાડવામાં આવ્યું. અનુક્રમે યુવાન થયે. સનકુમાર બહુ જ સ્વરૂપવાન હતો. તેને મહેન્દ્ર નામનો એક ખાસ મિત્ર હતો. એક વખત મિત્રની સાથે સનતકુમાર વસંતકીડા કરવા માટે ગયો. તે વખતે રાજાને ભેટ આપવા માટે પરદેશથી કેઈ જાતવાન ઘોડે ભેટ લઈને આવ્યું. તે અશ્વને રાજાએ કુમારની પાસે વનમાં મોકલ્યા. કુમારે તે ઘેડા ઉપર ચડીને જેવી લગામ ખેંચી તે જ ઘડો ખૂબ દોડ્યો, અને એક ક્ષણમાં જ તે વન મૂકીને આગળ જતો રહ્યો. અશ્વસેન રાજાને આ સમાચાર મલ્યા. તે સમગ્ર સિન્ય લઈને સનકુમારને શોધવા નીકળ્યો. સર્વત્ર તપાસ કરવા છતાં પણ કુમારને પત્તો નહિ લાગવાથી રાજા રૂદન કરતો નગરમાં પાછો ગયો. તે વખતે મહેન્દ્ર આવી નમસ્કાર કરીને દેશાંતર જવાની રાજા પાસે આજ્ઞા માગી. તે ફરતો ફરતો કેટલાક Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કથામ જરી-ર દિવસે કોબેરી નગરીએ પહેોંચે. ત્યાં સરેશવરની પાળ ઉપર એસીને વનફળ ખાઈ ને પાણી પીધું. એક ક્ષણ બેઠા, એટલામાં વેણુ, વીણા, મૃદંગ, અલ્લરી વગેરેનો અવાજ સાંભળીને તે બાજુ ગયા. ત્યાં આગળ અનેક માણસેાથી પિરવરેલા સનત્કુમારને મહેન્દ્રે જોયા. તે વખતે આશ્ચર્ય પામીને મહેન્દ્રે કુમારને નમસ્કાર કર્યાં. અન્ને જણા ભેટી પડ્યા અને કુશલક્ષેમ પૂછ્યા. tr પછી કુમારે પોતાની પત્નિને બધા વૃત્તાંત કહેવા માટે ઇસારા કર્યાં. તેણીએ મહેન્દ્રને કહ્યું કે “ હે સત્પુરુષ ! તમારા મિત્રનું ઘેાડાએ વનમાંથી અપહરણ કર્યું, પછી જ્યારે તેમને લગામ ઢીલી મૂકી કે ઘેાડા ઊભા રહ્યો અને તત્કાલ મરણ પામ્યા; અને કુમાર બેભાન થઇ વૃક્ષની નીચે પડચા હતા. તેમને તે વનના અધિષ્ઠાયક દેવતાએ જલ છાંટયું. કુમાર સાવધાન થઈ વનદેવતા પ્રત્યે પૂછવા લાગ્યા કે તમે કોણ છે ? ત્યારે તેણે કહ્યું કે હું આ વનનો અધિષ્ઠાયક દેવ છું, ક્ષીર સમુદ્રના પાણીથી મેં તને સાવધાન કર્યાં. તે વખતે કુમારે કહ્યું કે · હે દેવ ! મને માનસરોવર દેખાડો, તે હું ત્યાં જઇ સ્નાન વગેરે કરૂં કે જેથી હું થાક મુક્ત થાઉં. ’ દેવતા કુમારને ત્યાં લઈ ગયા. પછી કુમારે સ્નાન કર્યું અને પાણી પીધું એટલે પાણીની તરસ છીપી અને થાક ઉતરી ગયે. 6 66 એવામાં પૂર્વજનમના વૈરી યક્ષે કુમારને દીઠા. ચિરકાલ પર્યંત તેની સાથે યુદ્ધ કરીને કુમારે તેને જીતી લીધા. બીજા દેવતાઓએ આનંદિત થઈને કુમાર ઉપર ફૂલની વૃષ્ટિ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીસનતકુમારની કથા ૭૩ << કરી. ત્યાં ભાનુવેગ વિદ્યાધરની આઠ કન્યાઓ પરણ્યા. પછી કુમારને તે વિદ્યાધર વૈતાઢચ પર્વતે લઇ ગયેા. ત્યાં પણ કુમાર ઘણી કન્યાએ પરણ્યા અને સુખેથી ત્યાં રહેવા લાગ્યા. પુણ્યવંત પુરુષ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સુખ પામે છે. ફરીથી પાછા વૈરી ચક્ષે કુમારને ઉપાડીને વનમાં મૂકી દીધેા. ત્યાંથી આગળ ચાલતાં એક મંદિર દીઠું. તે મંદિરની સાતમી ભૂમિએ ચઢ્યો, ત્યારે ત્યાં એક રૂદન કરતી કુમારી દીડી, કુમારે તેને મેલાવીને પૂછ્યું કે હું સુભગે! તું રુદન શા માટે કરે છે?’ ત્યારે કન્યા ખાલી કે હું સુભગ! સાકેતપુર પાટણનો સુરાષ્ટ્ર નામે રાજા છે, તેની સુનંદા નામની હું પુત્રી છું. હું જ્યારે યુવાન થઇ, ત્યારે મારા પિતાએ એવા સંકલ્પ કર્યો કે હું મારી પુત્રીને સનકુમાર સાથે પરણાવીશ. પણ એક દિવસે કાઈક વિદ્યાધરે મને ત્યાંથી અપહરીને અહીં લાવીને મૂકી છે. હવે મારૂં શું થશે?? 66 કુમાર ખેલ્યો કે ‘તું ભય રાખીશ નહિ, તે સનકુમાર હું પોતે જ છું.' આ પ્રમાણે વાત કરે છે, એટલામાં તે તે કન્યાને હરણ કરીને લાવનાર વિદ્યાધર પણ ત્યાં આવી પહેચ્યા. તે અને કુમાર વચ્ચે યુદ્ધ થયું. કુમાર જીત્યા અને સુનંદાની સાથે ત્યાં જ લગ્ન કર્યું. વળી જે વિદ્યાધર હાર્યા તેને પણ પ્રથમ કાર્યકમુનિએ કહ્યું હતું કે ‘તું સનત્કુમાર સાથે યુદ્ધમાં હારી જઈશ. અને તારી પુત્રીને પણ તે પતિ થશે.’ તે ઉપરથી પોતાની પુત્રી પણ કુમારને પરણાવી, અને અનેક વિદ્યાએ પણ આપીને વૈતાઢ્ય પર્વત પર લઇ ગયા. ત્યાં શ્રી શાંતીનાથજી વગેરે અનેક જિન Page #95 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી–૨ બિંબને વંદન કર્યું, ત્યાંથી નીકળીને અમે આજે તમને અહીં મળીએ છીએ.” આ પ્રમાણે સઘળો વૃત્તાંત મહેન્દ્ર આગળ કહીને, કુમાર તથા તેની સાથેના પરિવાર સહિત બધાંએ હસ્તિનાપુર પહોંચી ગયા. પુત્રના કુશલક્ષમ પાછા આવવાના સમાચાર સાંભળીને અશ્વસેન રાજા ખૂબ આનંદ પામ્યા. પછી પુત્રનો રાજ્યાભિષેક કરીને પિતાએ શ્રીધર્મનાથ પ્રભુના શિષ્યની પાસે દીક્ષા લીધી. પછી સનતકુમાર છ ખંડ પૃથ્વી જીતીને રાજ્યસુખ ભોગવવા લાગ્યો. ઈંદ્ર કુબેર ભંડારીની સાથે બે ચામર, બે પાવડી, બે કુંડલ, નક્ષત્રમાલા, હાર, સિંહાસન, દેવતાનાં નાટક તથા અપ્સરા વગેરે મેકલાવી દીધાં. બત્રીસ હજાર રાજાઓએ મળીને સનસ્કુમારના ચકવર્તી પણાને રાજ્યાભિષેક કર્યો. એક વખતે સૌધર્મેન્દ્ર ઈકસભામાં બેઠાં બેઠાં સનકુમાર ચકવર્તીના રૂપની બહુ જ પ્રશંસા કરી. દેએ તે વાત કબુલ રાખી. પરન્તુ તેમાંથી બે દેવતાઓ ઇંદ્રના વચનની સત્યતાની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણને વેશ ધારણ કરીને ચકવર્તીને રાજમહેલના દરવાજા આગળ આવીને દ્વારપાલને કહેવા લાગ્યા કે અમે દૂર દેશાંતરથી ચક્રવર્તીનું રૂપ જોવા આવ્યા છીએ. તે વખતે ચક્રવત્તી શરીરે મર્દન કરાવતા હતા, તેથી દ્વારપાલની આજ્ઞા લઈ દેવાએ બ્રાહ્મણના રૂપે આવીને સનકુમારનું રૂપ જોયું. તેથી હર્ષ પામીને કહેવા લાગ્યા કે અમારે જનમ સફલ થયે. ચકવર્તીએ કહ્યું કે હું સ્નાન કરી જમીને રાજસભામાં બેસું, ત્યારે મારું રૂપ જેવું હોય તે આવજે. રાજાના કહેવા પ્રમાણે દેવે રાજસભામાં પણ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીસનતકુમારની કથા ૯૫ રૂપ જોવા આવ્યા. તે વખતે મનમાં ખેદ પામીને માથુ ધૂણાવવા લાગ્યા. ચક્રવર્તીના પૂછવાથી દેવાએ કહ્યું કે • તમારું શરીર હુમાં રાગથી ઘેરાઇ ગએલું હોવાથી પહેલાનું રૂપ પલટાઈ ગયું છે.’ આ પ્રમાણે કહી સ્વસ્થાનકે ગયા. સનત્કુમારે યૌવર્નાદને અસ્થિર જાણી વિજય ધર સૂરિ પાસે દીક્ષા લીધી. તેના ઉપરના અનુરાગથી સૈન્ય પ્રમુખ પરિવાર તેમની પાછળ પાછળ છ મહિના સુધી કર્યાં, સનત્કુમારે પાછું વાળીને પણ તેની પાછળ જોયું નહિ. પછી સહુ પેાતપેાતાને સ્થાને ગયા. હવે ચક્રવર્તીના શરીરમાં ધીમે ધીમે રાગેાની વૃદ્ધિ થતાં બહુ મોટા રાગેા ઉત્પન્ન થયા. તે રાગૈા સાતસેા વર્ષ પર્યંત ભાગવતાં છતાં બહુ જ કઠણ તપસ્યા કરવા લાગ્યા, તપસ્યાના પ્રભાવથી અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. વળી પહેલાંની માફક સૌધર્મ કે ઈંદ્રસભામાં સનત્કુમાર સાધુના તપની તથા તેમની કષ્ટ સહન કરવાની શકિતની પ્રશંસા કરી. તે ન માનતાં કરી દેવતાએ આવી પરીક્ષા કરવા માટે અનેક જાતના ઉપચારા બતાવ્યા. પરંતુ મુનિશ્વર જરાએ ચલાયમાન થયા નહિ, અને કષ્ટ સહન કરવા લાગ્યા. દેવતા છેવટે થાકીને ફૂલની વૃષ્ટિ કરી મુનિને વંદન કરીને સ્વસ્થાનકે ગયા. અંતિમ અવસ્થાએ અનશન કરીને સનત્કુમાર મુનિ સાત સાગરોપમની આયુષ્ય સ્થિતિવાળા ત્રીજા દેવલાકે દેવતા થયા. દેવસ્થિતિ પૂર્ણ થયે મનુષ્ય તથા દેવના કેટલાક ભવ કરી અનુક્રમે કેવલજ્ઞાન ઉપાર્જન કરીને મેક્ષ સુખને પ્રાપ્ત કરશે. Page #97 -------------------------------------------------------------------------- ________________ એક ડોશીની સ્થા ૯૫ કિ ગામમાં એક વાણીયાને ત્યાં એક ડેશી ઘરમાં નેકરનું કામ કરતી હતી. તે ડેશી એક વખત છાણું લેવા માટે જંગલમાં ગઈ. તેણીને બપેર થયા એટલે ભૂખ અને તરસ લાગી એટલે, શેડાંક છાણાં લઈને પાછી ઘેિર આવી. તેને દેખી શેઠે કહ્યું કે “અરે ડેશી! આજે છાણું ચેડાં કેમ લાવી ?” બીજા છાણાં લઈ આવે. તે સાંભળી ડોશી પાછી વનમાં ગઈ, બપોરનો વખત હોવાથી તાપ અને લૂ સહન કરતી લાકડાની ભારી ઊપાડી લાવી. માર્ગમાં એક લાકડું નીચે પડી ગયું. તેને ઉપાડવા લાગી, એટલામાં પ્રભુ મહાવીરની વાણું તેણના સાંભળવામાં આવી; તેથી તે ત્યાં જ ઊભી રહી. તેના વેગે ભૂખ, તરશ અને તાપની વેદના તેણીના જાણવામાં ન આવી. ધર્મદેશના સાંભળી હર્ષ પામતી સાંજના ઘેર આવી. શેઠે તેણીને બેઠું થવાનું કારણ પૂછ્યું, તે વખતે તેણીએ સત્ય હકીક્ત કહી સંભળાવી. Page #98 -------------------------------------------------------------------------- ________________ એક ડોશીની કથા ૭૭ તેણીએ પ્રભુ મહાવીરની ધર્મદેશના સાંભળી, તેથી તે ડોશીમાં ધર્મની વૃત્તિ જાણીને તેણીને શેઠે બહુમાન આપ્યું. તેણી જિનેશ્વરની વાણી સાંભળવાથી સુખી થઈ. આ રીતે વીતરાગની વાણી સાંભળવાથી દુ:ખ ઢળી જાય છે. જિનવર વાણી જે સુણે, નર નારી સુવિહાણુ; સૂક્ષ્મબાદર જીવની, રક્ષા કરે સુજાણ. —૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ સુભમ ચક્રવર્તીની કથા વસંતપુર નામના નગરની પાસેના વનમાં જમદગ્નિ નામને તાપસ રહેતું હતું. તે ઘણું તપસ્યા કરતો હતો અને હૃદયમાં શિવનું ધ્યાન ધરતું હતું, તેથી તેની સર્વત્ર પ્રસિદ્ધિ થઈ. એક વખતે દેવલોકમાં તાપને ભક્ત ધવંતરી નામનો દેવ, અને જિનેશ્વરને ભક્ત વિશ્વાનર નામને દેવ પિતપોતાના ધર્મોનાં વખાણ કરવા લાગ્યા. બંને જણાએ બંને ધર્મના ધર્મગુરુઓની પરીક્ષા કરવાને નિશ્ચય કર્યો અને બંને જણા પૃથ્વી ઉપર આવ્યા. તે વખતે મિથિલા નગરીને પદ્મરથ નામને રાજા રાજ ત્યાગીને ચંપાનગરીથી શ્રીવાસુપૂજ્ય સ્વામી પાસે દીક્ષા લઈને તરત જ પાછો વળતો હતો. તેને રસ્તામાં આવતો દેખીને તેની જ પરીક્ષા કરવા માટે અનેક પ્રકારની મીઠાઈએ વગેરે બનાવીને તેને વહરાવવા માંડી. તે સાધુ ભૂખ્યા પણ હતા, તે પણ તે મીઠાઈઓ ખપે એવી નહિ હોવાથી વહેરી નહિ, અને તે રીતે પિતાના વ્રતને મૂક્યું નહિ. વળી તે દેએ એક તરફના રસ્તામાં કાંટા અને Page #100 -------------------------------------------------------------------------- ________________ સુભૂમ ચક્રવત્તીની કથા ૭૯ કાંકરા બનાવ્યા, અને બીજી તરફના રસ્તામાં નાના નાના પુષ્કળ દેડકા બનાવ્યા. તે સાધુ દેડકાએ જે તરફ હતા તે તરફ નહિ જતા કાંટા અને કાંકરાવાળા રસ્તે થઈને ચાલ્યા. તેમને ચાલતા ચાલતા કાંટા અને કાંકરાના લીધે પગમાં લોહી નીકળવા લાગ્યું, તે પણ તે ક્ષોભ પામ્યા નહિ. - ત્રીજી વખત તે સાધુની આગળ દેએ ગીત તથા નાટકે શરુ કર્યા. વળી તેમને વ્રતમાંથી ચળાવવા માટે સુંદર અપ્સરાઓનાં રૂપ બતાવ્યાં, તો પણ તે સાધુ પિતાના વ્રતથી જરાએ ચલાયમાન ન થયા. ચોથી વખત દેવો તિષીનું રૂપ લઈને સાધુની પાસે આવીને કહેવા લાગ્યા કે “હે મહાત્મા ! અમે તિષશાસ્ત્રના બલથી કહીએ છીએ કે તમારું આયુષ્ય હજુ ઘણું લાંબું છે, માટે આ યુવાન વયમાં ભેગો ભેગવીને, વૃદ્ધ અવસ્થામાં ચારિત્ર લઈ તપસ્યા કરજો.” તે સાંભળી તે સાધુ કહેવા લાગ્યા કે હે સિદ્ધ પુરુષ! જે મારું આયુષ્ય લાંબું હશે, તો હું ઘણા સમય પયંત ચારિત્ર પાળીશ, અને તેથી ઘણા કર્મોની નિર્જરા થશે. વળી હમણાં યુવાન વયમાં તપસ્યા વગેરે થઈ શકશે, વૃદ્ધાવસ્થા આવ્યા પછી તપસ્યા વગેરે થઈ શકશે નહિ.” સાધુની આવી દઢતા જોઈ બંને દેવે હર્ષ પામી જિનધર્મની પ્રશંસા કરવા લાગ્યા. પછી તે બંને દેએ આગળ જતાં વનમાં ઘણા વખતથી તપ કરતા, મટી જટાવાળા, એકાંત ધ્યાનમાં રહેલા જમદગ્નિ નામના તાપસને જે. તેની પરીક્ષા કરવા માટે અને દેવ, ચકલા અને ચકલીનું રૂપ કરીને તે ઋષિની દાઢીના વાળમાં માળે કરીને રહેવા લાગ્યા. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કથામંજરી-૨ એવામાં ચકલો મનુષ્યની ભાષામાં કહેવા લાગ્યું કે હું હિમવંત પર્વતે જઈ આવું, ત્યાં સુધી તે અહીંયાં રહેજે. તે વાત ચકલીએ ન માની અને કહેવા લાગી કે તું ત્યાં જઈને બીજી કઈ ચકલીમાં આસકત થઈ જાય, તો મારા શા હાલ થાય? તે વખતે ચકલો છે કે જે ફરી પાછે ન આવું તો મને હત્યા, સ્ત્રી હત્યાદિકનું પાપ લાગે. પરંતુ ચકલીએ માન્યું નહિ, અને કહેવા લાગી કે જો તું કઈ ચકલી સાથે પ્રેમ કરે તે આ ઋષિનું જેટલું પાપ છે, તે સર્વ પાપ તને લાગે, એવી રીતની પ્રતિજ્ઞા કરે તો તને જવા દઉં. આ વાત સાંભળતાં જ જમદગ્નિ તાપસ કોધે ભરાઈને દાઢી મૂછમાં હાથ નાખી, તે બંનેને પકડીને પૂછવા લાગે કે “હું કઠણ તપસ્યા કરીને પાપને નાશ કરું છું, છતાં પણ તમે મને પાપી કહીને કેમ બોલાવે છે?” તે વખતે ચકલી બેલી કે “હે ઋષિ ! તમે ક્રોધ નકરશે, શાસ્ત્રમાં કહ્યું છે કે – " अपुत्रस्य गति स्ति, स्वर्गो नैव च नैव च। तस्मात् पुत्रमुखं दृष्ट्वा, स्वर्ग गच्छंति मानवाः ॥१॥ અપુત્રીયાની સદ્ગતિ થતી નથી અને તે સ્વર્ગે તે જતો જ નથી. તેથી તમારી ગતિ જ નથી. કારણ કે તમે પણ અપુત્રીયા છે.” આ વાત ઋષિએ પ્રમાણે કરી લીધી. પછી વિચાર્યું કે કેઈક સ્ત્રી સાથે લગ્ન કરીને પુત્ર ઉત્પન્ન કરું. પછી તપને ત્યાગ કરીને કેપ્ટિક નગરના રાજા જિતશત્રુને ઘણી પુત્રીઓ છે, એવું સાંભળી વિચારવા લાગ્યો કે ચાલ હું તેની પાસે Page #102 -------------------------------------------------------------------------- ________________ સુભૂમ ચકવરીની કથા જઈ કન્યાની યાચના કરું. આ રીતે ત્રાષિને ચલાયમાન થએલા જોઈને ધવંતરી દેવ જે હતું, તેને જિનમાર્ગને સ્વીકાર કર્યો. જમદગ્નિ જિતશત્રુ રાજા પાસે ગયા, રાજાએ આસનથી ઉઠીને તેમને સત્કાર કર્યો. ઋષિએ રાજાની પાસે કન્યાની માગણી કરી. તે વખતે રાજાએ કહ્યું મારે એક પુત્રીઓ છે, તેમાંથી જે કન્યા તમારી સાથે પરણવા ઈચ્છે તેને તમે સ્વીકારે. આ સાંભળી જમદગ્નિ અંતઃપુરમાં ગયા. ત્યાં તે કન્યાઓ તેને જટાધારી, દુર્બલ, ભીખ માગીને ખાવાવાળો, ધોળા વાળવાળા, સ્નાન કર્યા વિનાને દેખી જમદગ્નિ સામે ઘૂંકી. તેથી તે ઋષિ ક્રોધે ભરાયો થકે, પોતાના તપના પ્રભાવે તે સર્વ કન્યાઓને કૂબડી અને ખરાબ રૂપવાળી કરી તરત પાછું વળે. એવામાં રાજમહેલના આંગણામાં ધૂળમાં રમતી એક રાજાની પુત્રીને જમદગ્નિએ જોઈ. પોતાના હાથમાં બીજોરું રાખી કહેવા લાગ્યો કે “હે રેણુકા ! તું મને ઈચછે છે?” તે વખતે બીજે૪ લેવા રેણુકાએ પિતાને હાથ લંબાવ્યા. તે દેખી જમદગ્નિએ જાણ્યું કે આ મને ઈરછે છે, એમ વિચારી તેને ઊપાડી લઈ ગયે. રાજાએ પણ શાપના ભયથી સહસ ગોકુલ તથા અનેક દાસ, દાસી સહિત તે કન્યા જમદગ્નિને આપી. પિતાની સાળીઓના સનેહથી બાકીની કન્યાનું કૂબડાપણું ટાળીને તપના પ્રભાવે જમદગ્નિએ સારી કરી દીધી. આ રીતે બધી તપસ્યા ગુમાવીને, તે રેણુકાને વનમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કથામ જરી-૨ પેાતાના આશ્રમમાં લઇ આવ્યા. રેણુકાને અનુક્રમે યૌવનમાં પ્રવેશવાથી મહા સ્વરૂપવાન થએલી જોઈ, તેની સાથે અગ્નિની સાક્ષીએ ફ્રી પાણિગ્રહણ કર્યુ. ઋતુ સમયે જમદગ્નિએ કહ્યું કે હું એક ચરુ તને મંતરીને આપું કે જેથી તને ઘણા ઉત્તમ એક બ્રાહ્મણ પુત્ર થાય. તે વખતે રેણુકાએ કહ્યું કે એ ચરુ મંતરીને મને આપો કે જેથી એક બ્રાહ્મણપુત્ર થાય, અને ખીજે ક્ષત્રિયપુત્ર થાય. ક્ષત્રિયપુત્ર થવાના ચરુ મારી બહેન કે જે હસ્તિનાપુરમાં પરણાવી છે તેને મેાકલીશું. પછી ઋષિએ એ ચરુ મંતરીને રેણુકાને આપ્યા. તે વખતે રેણુકાએ વિચાર્યુ કે મારા પુત્ર ક્ષત્રિય-શૂરવીર–થાય તે હું આ જંગલમાં રહેવાના કષ્ટથી મુક્ત થાઉં. આવા વિચારથી ક્ષત્રિય ચરુ પેાતે ખાઈ ગઈ અને બ્રાહ્મણ ચરુ પેાતાની મેનને હસ્તિનાપુર મેાકલ્યા, રેણુકાને રામ નામનો પુત્ર થયા, અને તેની એનને કૃતવીર્ય નામે પુત્ર થયેા. એક વખતે કોઈ વિદ્યાધર અતિસારના રાગથી પીડા પામતા એ આશ્રમે આવ્યેા. ત્યાં રામે તેની ઔષધાદિક સંબંધી સાર સંભાળ કરી, તેથી તે વિદ્યાધરે રામને પ્રેમથી પરશુ નામની વિદ્યા આપી. રામે તે વિદ્યાને સાધી લીધી, તેના ચેાગે જગતમાં તે પરશુરામના નામથી પ્રખ્યાત થયા. એક વખતે જમદગ્નની આજ્ઞા લઇને રેણુકા પોતાની મેનને હસ્તિનાપુર મલવા ગઈ. રેણુકાને પેાતાની સાળી જાણી અનંતવીર્ય રાજા તેણીની મશ્કરી કરવા લાગ્યા. વળી રેણુકાનું સુંદર રૂપ જોઈને રાજા કામાતુર થઇ નિરંકુશ પણે રેણુકા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સુભૂમ ચકવર્તીની કથા સાથે સંસારસુખ ભોગવવા લાગ્યો. રેણુકાને તેના સંસર્ગથી એક પુત્ર થયા. પછી જમદગ્નિ તે પુત્ર સહિત રેણુકાને પિતાના આશ્રમે તેડી લાવ્યો. પિતાની માતાને પુત્ર સહિત જોઈને પરશુરામ ક્રોધે ભરાયે. પરશુરામે પોતાના પરશુથી માતા અને પુત્રના મસ્તકે છેદી નાખ્યાં. આ વાત અનંતવીર્ય રાજાના સાંભળવામાં આવી, અને તે ક્રોધે ભરાઈને પિતાના સિન્ય સહિત જમદગ્નિના આશ્રમે આવ્યો. આશ્રમને બાળી નાખીને બધી વસ્તુઓ ફેંકી દીધી. તાપસને શેરબકોર સાંભળીને પરશુરામ ત્યાં આવ્યું, તેણે અનંતવીર્યને મારી નાખે. પ્રધાન લોકેએ આ વાત સાંભળીને હસ્તિનાપુરની ગાદીએ કૃતવીર્યને બેસાડ્યો. તેણે એક દિવસે પિતાની માતાને મુખેથી બાપના મરણનું કારણ જાણ્યું, તેથી વેર લેવા માટે જમદગ્નિના આશ્રમે જઈને, ઋષિને મારી નાખે. પરશુરામે આ વાત સાંભળી. તે હસ્તિનાપુર પહોંચ્યો અને કૃતવીર્યને મારી નાખી, તેની ગાદીએ પરશુરામ બેઠે. તે વખતે કૃતવીર્યની તારા નામની રાણે સગર્ભા હતી, તે પરશુરામના ભયથી નાશીને વનમાં જતી રહી. તેના ઉપર કઈ તાપસને દયા આવવાથી, તેણીને પિતાના આશ્રમના ભેંયરામાં સંતાડી. ત્યાં તેણીએ ચૌદ સ્વપ્ન સૂચિત એક પુત્રને જનમ આપે. તેનું નામ સુબૂમ પાડવામાં આવ્યું. પરશુરામે ક્ષત્રિય ઊપર ક્રોધ કરી સાત વખત નક્ષત્રિ પૃથ્વી કરી દીધી. જ્યાં જ્યાં ક્ષત્રિય હોય ત્યાં ત્યાં પરશુરામનો પરશુ જાજ્વલ્યમાન થતો હતે. જ્યાં અગાડી ભોંયરામાં કૃતવીર્યની રાણું સંતાઈ રહેલી છે, ત્યાં Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કથામંજરી-૨ એક વખત પરશુરામનો પરશુ આવીને જાજવલ્યમાન થયો. પરશુરામે તાપસીને પૂછતાં તેઓએ કહ્યું કે અમે ગૃહસ્થપણમાં ક્ષત્રિય હતા. પરશુરામે આવી રીતે સર્વ ક્ષત્રિયોને મારી નાખીને એમની દાઢાઓને એક થાલ ભર્યો હતે. એક વખતે પરશુરામે કેઈ નિમિત્તિયાને પૂછયું કે મારું મરણ કેવી રીતે થશે? તે વખતે નિમિત્તિયાએ કહ્યું કે જેના દેખવાથી આ દાઢાએ ખીર રૂપ થશે, અને તે ખીરને સિંહાસન ઉપર બેસીને જે જમશે, તેના હાથે તારું મરણ થશે. આ વાત સાંભળી પરશુરામે એક દાનશાળા શરુ કરાવી, તેના આગળના ભાગમાં એક સિંહાસન કરાવ્યું અને દાઢાઓને થાલ તે સિંહાસન ઊપર રખાવ્યો. એ વખતે વૈતાઢય પર્વત ઊપર રહેતા મેઘનાદ નામના વિદ્યારે પોતાની પુત્રીને વર કોણ થશે? તે માટે કોઈ નિમિત્તિયાને પૂછતાં, નિમિત્તિયાએ કહ્યું કે તેને વર સુભૂમ થશે. આ પ્રમાણે સાંભળીને, તે વિદ્યાધર પિતાની પુત્રીને લઈને સુભૂમના આશ્રમે આવે, પિતાની પુત્રી સુભૂમને પરણાવી, અને પિતે સુભૂમને સેવક થઈને રહ્યો. સુભૂમે એક વખતે પિતાની માતાને પૂછ્યું કે “માતાજી! પૃથ્વી શું આટલી જ છે?” તેની માતાએ કહ્યું કે “વત્સ! પૃથ્વી તે ઘણી મોટી છે. તેમાંની એક માખીની પાંખ જેટલી આ જગામાં આપણે પરશુરામના ભયથી રહીએ છીએ.” આપની પોતાની રાજધાની હસ્તિનાપુર હતી, ઈત્યાદિ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને કોધે ભરાએલે સુભૂમ ભેંયરામાંથી Page #106 -------------------------------------------------------------------------- ________________ સુમ ચક્રવર્તીની કથા ૮૫ અહાર નીકળ્યા, અને મેઘનાદ વિદ્યાધરને સાથે લઇ હસ્તિનાપુરમાં જ્યાં દાનશાલા છે ત્યાં આવ્યેા. સુભૂમની નજર પડતાં જ ક્ષત્રિઓની દાઢાના થાલ ખીર રૂપ થઈ ગયા, અને તે લઇ તે જમવા લાગ્યા. આ દૃશ્ય જોઈ પરશુરામની રક્ષા કરવાવાળા બ્રાહ્મણેા તેને મારવા દોડયા. મેઘનાદે તે બ્રાહ્મણોને મારી નાખ્યા. પરશુરામ પણ આ વાત સાંભળી ત્યાં આવ્યેા, અને સુભૂમને મારવા માટે પરશુ ઉપાડયો, તે પરશુ સુભૂમની નજરે પડતાં જ અંગારાની માફક ઠંડા થઈ ગયા. સુભ્રમે પરશુરામની ઊપર થાલ જ ઉપાડીને મૂકયો, તે થાલ મટીને ચક્રરત્ન થઈ ગયું. અને તે ચક્રરત્નથી પરશુરામનું મસ્તક છેદાઈ ગયું. પરશુરામે જેવી રીતે સાત વાર પૃથ્વી નક્ષત્રિય કરી હતી, તેમ સુભૂમે એકવીશ વાર બ્રાહ્મણ વિનાની પૃથ્વી કરી દીધી. ચક્રરત્નના બળથી છ ખંડ પૃથ્વી સાધી સુભૂમ ચક્રવર્તી થયેા. પછી લાભમાંને લાભમાં ધાતકી ખંડના ભરતક્ષેત્રને જીતવા માટે લવણ સમુદ્રમાં ચર્મરત્ન ઊપર સૈન્ય ચઢાવીને આગળ ચાલવા લાગ્યા. ત્યાં તેનું પૂણ્ય ખૂટી જવાથી દેવાએ તેને સહાય આપવી બંધ કરી, તેથી સમુદ્રમાં ડૂબીને મરણ પામીને, મહાન પાપેાદચે તે સાતમી નરકે ગર્ચા. · અતિ લાભ તે પાપનું મૂળ ' તે વાતની સાક્ષી આ કથા આપણને પૂરી પાડે છે, Page #107 -------------------------------------------------------------------------- ________________ આનંદ શ્રાવકની કથા ૯૭. મણિયા ગામમાં જિતશત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ગામમાં આનંદ નામનો એક ગૃહસ્થ રહેતો હતું. તેને શિવાનંદા નામની સ્ત્રી હતી. તેના ઘરમાં બાર કરોડ સુવર્ણ તથા દશ હજાર ગાયેનું એક ગોકુલ, એવા ચાર ગોકુલ હતા. વળી તે ગામના ઈશાન ખૂણામાં આવેલા કેલા નામના ગામમાં આનંદના સગાંઓ રહેતા હતા. એક વખતે ત્યાં ઘુતિ પલાશ નામના ઉદ્યાનમાં, શ્રી મહાવીસ્વામી પધાર્યા. સમવસરણમાં બેઠેલા પ્રભુ મહાવીરને વિંદના કરીને, જિતશત્રુ રાજા તથા આનંદાદિ ગૃહસ્થ પ્રભુની ધર્મદેશના સાંભળવા બેઠા. પ્રભુનો ઉપદેશ સાંભળીને આનંદ શ્રાવકે શ્રાવકનાં બાર વ્રત ઉચર્યા. તેમાં પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતમાં ચાર કરેડ સુવર્ણ થાપણુ રાખવા માટે, ચાર કરોડ સુવર્ણ વ્યાજે આપવા માટે, ચાર કરોડ સુવર્ણ વ્યાપાર માટે, કુલ બાર કરોડ સુવર્ણ. ચાર ગોકુલ, ખેતર ખેડવા માટે પાંચસે હલ, દેશાવર મેકલવા માટે પાંચસે ગાડાં, ઘરનાં કામકાજ માટે પાંચસે ગાડાં. જલમાર્ગ પરદેશ જવા માટે ચાર વહાણ અને Page #108 -------------------------------------------------------------------------- ________________ આનંદ શ્રાવકની કથા ખેતર વગેરેથી ધાન્યાદિ લાવવા માટે ચાર વહાણ એ રીતે આઠ વહાણ. સ્નાન કરીને દિલ લહેવા સિવાય દિલ લોવાને નિયમ કર્યો. નીલા જેઠીમધના દાતણ સિવાયની લીલેતરીને નિયમ કર્યો. ક્ષીરામલાનાં કુલ સિવાય બીજા ફલેન નિયમ કર્યો. શતપાક તથા સહસંપાક, એ બે તેલ સિવાયનાં તેલનું મર્દન કરવાનો નિયમ કર્યો. અગર તથા શિલારસના ધૂપ વિના બીજા ધૂપ કરવાનો પણ નિયમ કર્યો. જાઈ અને કમલિની એ બે ફૂલે સિવાયનાં ફૂલે વાપરવાનો નિયમ કર્યો. કાનન કુંડલ તથા પિતાના નામની વીંટી સિવાયના બીજા દાગીના પહેરવાનું પણ નિયમ કર્યો. ગચૂર્ણની પીઠી અને આઠ પાલી ભરાય એવા પાણીના ઘડાથી વધારે પાણી વાપરવાનો પણ નિયમ કર્યો. બે ધેળા પટકૂલ સિવાય બીજા વસ્ત્ર વાપરવાનો પણ નિયમ લીધે. ચંદન, અગરુ અને કેસર, એ ત્રણ સિવાયના દ્રવ્યનું વિલેપન કરવાને પણ નિયમ લીધે. મગ વગેરેની ખીચડી, ચેખાની ખીર, પેળી ખાંડથી ભરેલા ઉંચાં મેદાનમાં અને ઘણું ઘીથી તળેલાં પફવાન સિવાયનાં પવન ખાવાને પણ નિયમ લીધે. લીલી દ્રાક્ષનો પણ સિવાયનાં સઘળાં પીણાઓને નિયમ કર્યો. સુગંધમય કલમશાલિ (ઉંચી જાતના ચોખા) ના ફૂર સિવાયના બીજા એદનના પણ નિયમ લીધા. શરદ ઠતુના ગાયનાં ઘી સિવાય બીજું ઘી વાપરવાને પણ નિયમ લીધો. - તંબક (તુંબડી–ધી?), મંડૂકી (બીલાં-બીજોરાં ?), અને વહૂઓના શાક સિવાયના બીજા શાક વાપરવાના નિયમ Page #109 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ લીધા. વડાં, પૂરી સિવાયનાં બીજાં અનાજ ખાવાના પણ નિયમ લીધા. આકાશને પાણી સિવાયનાં બીજાં પાણી પીવાના પણ નિયમ લીધા. એલચી, લવિંગ, કસ્તુરી, કંકેલ, કપૂર, જાયફલ એ વસ્તુઓએ કરીને સહિત પાન સિવાયના પાન ખાવાના પણ નિયમ લીધા. પિતાના ઘરમાં નિયમ ગ્રહણ કર્યા પહેલાંની જે ઘરવખરી છે, તે ઉપરાંત ઘરવખરી રાખવાના નિયમ લીધા. પાંચમા તથા સાતમા વ્રત સંબંધી આ હકીકત જણાવી. તેવી જ રીતે બીજા વ્રતોના પણ યથાગ્ય નિયમ લઈ શ્રી મહાવીર પ્રભુને વંદન કરીને આનંદ શ્રાવક ઘેર આવ્યો. શિવાનંદ સ્ત્રીએ પણ મહાવીર પ્રભુ પાસે આવીને શ્રાવિકા ધર્મ અંગીકાર કર્યો. બંને જણાએ ચૌદ વર્ષ પર્યત આ નિયમે પાન્યા. આનંદ શ્રાવકને પ્રતિમા આરાધવાની ઈચ્છા થઈ તે વખતે સર્વ કુટુંબની અનુમતિ લઈ કોલ્લાગ ગામમાં પૌષધશાળા કરાવી. મોટા પુત્રને ઘરનો બધે ભાર સંપીને, સર્વ સાધમિકેને જમાડી, પૌષધશાલાએ જઈમહાતપ કરતો થકે અગિયારે પ્રતિમાઓની આરાધના કરી. આવી રીતે પ્રતિમાઓનું આરાધન કરતાં કરતાં આનંદનું શરીર અત્યંત દુર્બલ થઈ ગયું. એવી રીતે ધર્મ આરાધના કરતાં કરતાં અનશન નની ઈચ્છા થઈ, તે વખતે લેખના કરીને અનશન લીધું. અનશનમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એ અવસરે પ્રભુ શ્રી મહાવીર ઉદ્યાનમાં આવીને સમેસર્યા. - જૂઓ ચિત્ર ૧૫). તે વખતે ગૌતમસ્વામી છઠના પારણે Page #110 -------------------------------------------------------------------------- ________________ આનંદ શ્રાવકની કથા ૮૯ ભિક્ષાને માટે નગરમાં જઈ અન્ન પાણી વહારીને પાછા વળતા હતા, તે વખતે કોલ્લાગ ગામ તરફ ઘણા લોકોને જતાં દેખીને ગૌતમસ્વામીએ પૂછયું કે આ બધા કયાં જાય છે? ત્યારે કેઈએ કહ્યું કે હે મહારાજ ! આનંદ શ્રાવકે અનશન કર્યું છે, તેમને વંદન કરવા જાય છે. તે સાંભળી ગૌતમસ્વામી પણ આનંદ શ્રાવકની સુખશાતા પૂછવા ત્યાં ગયા. ગૌતમસ્વામીને પધારેલા જોઈને આનંદ અત્યંત હર્ષ પામ્યા, અને કહેવા લાગ્યા કે હે પૂજ્ય ! હું ઊઠી શકો નથી માટે આપ નજીક પધારે, તે આપના પગનો હું મારા મસ્તકે સ્પર્શ કરું. તે સાંભળી શ્રીગૌતમસ્વામીનજીક પધાર્યા. તે વખતે આનંદે ત્રિકરણ શુદ્ધિએ કરીને મસ્તક પગે લગાડીને વંદન કર્યું. આનંદે ગૌતમ સ્વામીને પૂછ્યું કે પ્રભુ ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય? ગૌતમસ્વામી બાલ્યા કે હા ઉત્પન્ન થાય. આનંદે કહ્યું કે મને આપની કૃપાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થએલું છે. તે અવધિજ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાએ સમુદ્રમાં પાંચસે જન પર્યન્ત દેખું છું. ઉત્તર દિશાએ હિમવંત પર્વત સુધી દેખું છું. ઉંચું સૌધર્મ દેવલોક પર્યન્ત અને નીચું પહેલી નરકમૃથ્વીના લોલુઆ નરકાવાસ સુધી દેખું છું. તે સાંભળી ગૌતમસ્વામી બોલ્યા કે ગૃહસ્થને આવું અવધિજ્ઞાન ઉપજે નહિ, માટે તમે મિચ્છામિદુક્કડં દે. આનંદે કહ્યું કે સત્ય કહેવાનું મિચ્છામિદુક્કડ દેવાય નહિ. ગૌતમસ્વામીએ કહ્યું કે આટલું અવધિ ગૃહસ્થપણે ન ઉપજે. તે વખતે આનંદે કહ્યું કે આપજ મિચ્છામિદુકકડ દે. શ્રીગૌતમસ્વામી શંકા ધરતા શ્રી મહાવીર પાસે ભાત Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કથામંજરી–૨ પાણે વાપરીને પૂછવા લાગ્યા કે “હે ભગવન્! આનંદ મિચ્છામિડુકકર્ડ દે કે હું દઉં?” ભગવાને કહ્યું કે “હે ગૌતમ! તું જ મિચ્છામિદુક્કડં દે.” પછી ગૌતમસ્વામીએ આનંદ પાસે જઈને મિચ્છામિ દુકકર્ડ દઈને આનંદને ખમાવ્યા. વીસ વર્ષ પર્યન્ત શ્રાવક ધર્મ પાળીને આનંદ પહેલા સૌધર્મ દેવલોકમાં અશુભ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં અવતરીને દીક્ષા લઈને મોક્ષે જશે. Page #112 -------------------------------------------------------------------------- ________________ સાગરચન્દ્ર તથા અશોકદત્તની કથા હાવિદેહ ક્ષેત્રમાં અપરાજિતા નામની નગરીમાં ઈશાનચંદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ચંદનદાસ નામના એક શેઠને ગુણવાન સાગરચંદ્ર નામને પુત્ર હતો. તેને અશેકદત્ત નામને એક કપટી મિત્ર હતો. વસંતકીડા માટે રાજાનો આદેશ થયે કે બધાએ વસંતકીડા માટે વનમાં આવવું. રાજા, સાગરચંદ્ર તથા અશોકદર તથા નગરના લાખે માણસે વનમાં વસંતકીડા માટે ગયા. ત્યાં સર્વ ઠેકાણે ગીત, ગાન, નાટક તથા હીંચકા વગેરેની જૂદી જૂદી રમતોમાં લેકે તલ્લીન થઈ ગયા. તે વખતે રાખો રાખે ” એવો અવાજ સાંભળવામાં આવ્યો. તે વખતે સાગરચંદ્ર હાથમાં તલવાર લઈને દેડક્યો, તે તેણી નજરે પુણ્યભદ્ર શેઠની દીકરી પ્રિયદર્શનને ચેર લેકે ઊપાડી જતા જણાયા. સાગરચંદ્ર ચાર લોકોને હરાવીને કાઢી મૂક્યા. આ વાત સાગરચંદ્રના પિતાના જાણવામાં આવી. સાગરચંદ્ર ઘેર આવ્યો, ત્યારે તેના પિતા ચંદનદાસે તેને શિખામણ આપી કે –“હે વત્સ ! ઉદ્ધતપણું ન કરવું. પિતાની શક્તિ પ્રમાણે જ બલ બતાવવું. દ્રવ્ય પ્રમાણે વેશ રાખવે. સારી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨ કથામંજરી-૨ "" સામત કરવી. મહાટાને વિનય કરવા. વળી તારા મિત્ર અશાકદત્ત છે તે માયાવી છે, માટે તેની સેાખત કરીશ નહિ. પિતાની શિખામણ સાંભળી અશેાકદત્ત મેલ્યા કે “ હું પિતાજી! કુલની લાજ જાય એવું કૃત્ય હું નહિ કરૂં. પુણ્યભદ્ર શેઠે પણ સાગરચંદ્રના ઉપકાર જાણીને પોતાની પ્રિયદર્શના પુત્રી મહાટા મહેાત્સવથી સાગરચંદ્રને પરણાવી. અન્ને જણા આનંદથી સુખ ભાગવવા લાગ્યા. એક વખત સાગરચંદ્ર વ્યાપાર માટે દેશાવર ગયે. અશાકદત્ત મિત્રને ઘેર આવી કપટથી પ્રિયદર્શનાને સ્નેહ દેખાડતા કહેવા લાગ્યા કે આપણે બન્ને જણા સ્નેહ ખાંધીએ. તેના આવા અનુચિત વાક્યો સાંભળતાં જ પ્રિયદર્શનાએ તેને ઘરની બહાર કહાડી મૂકયો. બહાર નીકળતાં જ દેશાવરથી સાગરચંદ્રને આવતા જોયેા. અશેાકદત્તે તેને કહ્યું કે તારી ગેરહાજરીમાં તારી સ્ત્રીએ મારી સાથે સ્નેહ કરવાની માગણી કરી હતી, પરંતુ મેં તે વાતને નિષેધ કર્યાં હતા. સાગરચંદ્રે કહ્યું કે આવું અઘટિત કાર્ય કરવું ન જોઇએ. ઘેર આવતાં, પ્રિયદર્શનાના મુખથી સઘળા વૃત્તાંત જાણવામાં આવ્યેા. તે વખતે પેાતાના પિતાએ આપેલી શિખામણ વાસ્તવિક જણાઇ. પછી પાતે ધર્મકાર્યમાં સમય વ્યતિત કરવા લાગ્યા. અનુક્રમે પતિ અને પત્નિ અને જણા જંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણ ખંડમાં ગંગા અને સિંધુ નદીની વચ્ચે, ત્રીજા આરામાં નવસે ધનુષ પ્રમાણ દેહવાળા યુગલિયા થયાં; અશેાકદત્ત મરીને ચાર દાંતવાળેા હાથી થયા. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩ સાગરચંદ્ર તથા અશકદત્તની કથા તે હાથીએ ફરતાં ફરતાં એક વખત તે બંને યુગલિયાઓને જોયાં. તે વખતે પાછલા ભવના સનેહને લીધે, બંનેને સૂંઢથી ઊપાડીને પોતાની પીઠ ઉપર બેસાડી દીધાં. તેથી તે યુગલિયાનું વિમલવાહન એવું નામ પ્રસિદ્ધ થયું. સરળપણથી સાગરચંદ્ર પ્રથમ કુલકર થશે, અને માયાવીપણુથી અશેકદત્ત હાથી થયો. સરળપણથી મનુષ્ય સારી ગતિમાં ઉત્પન્ન થાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ પદ્મ અને પદ્મિનીની કથા ૯૯ વસ્તિમતી નામની નગરીમાં ન્યાયસાર નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં પદ્મ નામને સત્યવાદી શેઠ રહેતા હતા. તેની પદ્મિની નામની સ્ત્રી મહા રૂપવાન હતી. પરન્તુ કર્મના ચેાગે તેણી મુખરાગથી પીડાતી હતી અને તેણીનો અવાજ કર્કશ હતા. શેઠે પદ્મિનીનો મુખ રોગ મટાડવા માટે ઘણા ઉપચાર કર્યાં, તે પણ તે રાગ મળ્યો નહિ. એક વખતે કપટથી પદ્મિની પેાતાના પતિ પદ્મ શેઠને કહેવા લાગી કે હે સ્વામી ! મને સારૂં થતું નથી માટે આપ સુખેથી બીજી સ્ત્રી પરણેા. શેઠે કહ્યું કે મને તારાપી સંતેષ છે. એક વખતે શેઠ ઉદ્યાનમાં દેહચિંતાને માટે ગયા. તે વખતે ખૂબ વરસાદ વરસવાથી નિધાન પ્રગટ થયું, તે દેખીને શેઠ પોતાને ઘેર જતો રહ્યો. ખાજુમાં કોટવાલ કરતા હતા. તેણે પણ આ જોયું. જઇને તેણે રાજાને આ વાતની ખબર આપી. રાજાએ શેઠને ખેાલાવીને પૂછ્યું કે તમે નિધાન કેમ ના લીધું ? શેઠે કહ્યું કે મહારાજ ! મારી પાસે અખૂટ Page #116 -------------------------------------------------------------------------- ________________ પદ્મ અને પદ્મિનીની કથા ૯૫ નિધાન છે, તેા પછી ખીજા નિધાનને હું શું કરૂં ? રાજાએ પૂછ્યું કે તમારી પાસે એવું તે શું નિધાન છે ? શેઠે કહ્યું કે મારી પાસે સ તારૂપ અક્ષય નિધાન છે. આ સાંભળી રાજા ઘણા જ રાજી થયા, અને શેઠને નિૉંભી જાણી નગરશેઠની પદવી આપી. એક વખતે ઉદ્યાનમાં શ્રુતકેવલી પધાર્યા. રાજા તથા પદ્મ શેઠ વંદન કરવા ગયા. ધર્મદેશના પૂર્ણ થયા પછી પદ્મ શેઠે પૂછ્યું કે હે મહારાજ !મને પરમ સંતાષ છે તેનું કારણ શું? અને મારી સ્ર મુખરાગવાળી અને કર્કશ સ્વરવાળી છે તેનું કારણ શું છે તે મને કહે. ગુરુ મહારાજે કહ્યું કે ગયા ભવમાં આ જ નગરમાં નાગરશેઠ નામના એક અસત્યવાદી, અસંતાષી અને માયાવી શેઠ રહેતા હતા, તેને નાગિલા નામની સત્યવાદી અને માયા રહિત સ્ત્રી હતી. એક વખતે નાગશેઠને, નાગમિત્ર નામનો મિત્ર દેશાવર જતો હતો, તે વખતે પોતાના પુત્રને કહી નાગશેઠની સ્રી નાગિલાની સાક્ષીએ પોતાના દાગીના નાગશેઠને સાચવવા આપ્યા. દેશાવરથી ઘણું ધન ઉપાર્જન કરીને પાછા વળતાં રસ્તામાં નાગમિત્રને ચારેાએ લૂંટી લીધે અને મારી નાખ્યો. તે વાતની તેની સ્ત્રી તથા પુત્રને ખબર પડી. કેટલાક દિવસ પછી શેઠના પુત્ર પેાતાના પિતાએ મૂકેલા દાગીના લેવા માટે નાગશેઠ પાસે આવ્યેા. નાગશેઠે કહ્યું કે તારા પિતાએ મને કાંઇ આપ્યું નથી. નાગમિત્રના પુત્રે રાજા આગળ આ વાતની ક્રીયાદ કરી. સાક્ષી તરીકે નાગિલાનું નામ દીધું. રાજાએ પૂછ્તાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કથામંજરી-૨ નાગિલાએ કોઈપણ જાતના ભેદભાવ વગર સત્ય હકીકત કહી. તેણીના સત્યવાદીપણુથી રાજા આનંદિત થયો, અને નાગશેઠની પાસેથી દાગીના અપાવી દીધા. રાજાએ નાગિલાનું બહુમાન કર્યું, અને તેણીની સત્યવકતા તરીકે આખા નગરમાં પ્રસિદ્ધિ થઈ નાગશેઠના ઘેર એક વખત માસખમણુના પારણે કઈ મુનિ પધાર્યા, તેમને ભાવ સહિત નાગિલાએ આહાર, પાણી વહરાવ્યા. તેથી બંને જણાએ શુભ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને, નાગિલાને જીવ મરણ પામીને તું અહીં પદ્મશેઠ તરીકે ઉત્પન્ન થયો છું, અને નાગશેઠને જીવ મરણ પામીને કપટના ગે તારી પદ્મિની સ્ત્રી થઈ છે. જીભથી જ હું બેલવાથી, તેણીને મુખરેગ અને કર્કશ સ્વર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે સાંભળીને બંને જણે દીક્ષા લઈ, ચારિત્રપાળી મેક્ષે પહોંચ્યા. સત્યને હમેશાં જય થાય છે. સંતોષ જેવું બીજું નિધાન નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ PI 16 બીજો Amvust ચિત્ર ૧૫ શ્રીમહાવીરરવામીનું સમવસરણ (પૃષ્ઠ ૮૮) G mu{{{ naa GALONG ચિત્ર ૧૬ શ્રીમહાવીરરવામીનું સમવસરણ (પૃષ્ઠ ૭) Page #119 -------------------------------------------------------------------------- ________________ આવી જઈ રહી ચિત્ર ૧૭ ગાયે ચાર સંગમ (પૃષ્ઠ ૧૩૦) Page #120 -------------------------------------------------------------------------- ________________ ત્રાસની સ્થા ૧ ૦ ૦ - વણિકગામમાં મિત્રદેવ નામને રાજા રાજ્ય કરતે હતો. તેને શ્રીદેવી નામની રાણી હતી, પ્રભુ મહાવીર એક વખત ગોમની નજીકના ઉદ્યાનમાં સમવસર્યા (જૂઓ ચિત્ર ૧૬). પ્રભુ મહાવીરની આજ્ઞા લઈને, શ્રીગૌતમસ્વામી છઠના પારણે ગામમાંથી ગોચરી વહોરી આવ્યા. ગેચરી વહેરીને પાછા ફરતાં રસ્તામાં ઘણા રાવલેથી વીંટળાએલ અને સખત બંધને બાંધેલું એક માણસ દીઠે. તે માણસના નાક, કાન, હઠ અને જીભ છેદેલાં હતાં, તેનું શરીર ધૂળથી ખરડાએલું હતું. વળી તેના શરીરમાંથી ટૂકડો ટૂકડે માંસ કાપી કાપીને તેને ખવડાવતા હતા. આવી દયાજનક સ્થિતિમાં મૂકાએ તેને દેખીને, આ પાપનું ફલ ભેગવે છે, એમ જાણી મનમાં વૈરાગ્ય લાવીને, પ્રભુ પાસે ઈરિયાવહી પડિક્કમી, ભાત પાણી વાપરીને ગૌતમસ્વામી પ્રભુને પૂછવા લાગ્યા કે “હે પ્રભુ! કયા પ્રકારના રૌદ્ર કર્મોએ કરીને એ પુરુષ આવા મહાદુઃખે ભોગવે છે?” તે વખતે પ્રભુ મહાવીર બેલ્યા કે હે ગૌતમ! તેનું કારણ સાંભળ 19 Page #121 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ હસ્તિનાપુર નગરમાં સુનંદ રાજા રાજ્ય કરતો હતો. તે ગામમાં ગાયને બેસવા માટે લોકેએ એક માંડ કરાવેલો હતો. તે માંડવામાં બહાર જંગલમાંથી ઘાસ વગેરે ચરીને, પાણી પીને સાંજના વખતે ગાયો માંડવામાં આવીને સુખે બેસતી હતી. તે ગામમાં એક ભીમ નામને પુરુષ હતું, તેને ઉત્પલા નામની સ્ત્રી અને નેત્રાસ નામને એક પુત્ર હતો. તે ત્રાસ બાલપણથી જ મહાદુષ્ટ, નિર્દયી, પાપી અને જીવને ઘાત કરતા હતા. એક વખતે રાત્રિના સર્વ લેક સૂઈ રહ્યા પછી, તે ગોત્રાસ પોતાના હાથમાં કાતી લઈને ગાના માંડવામાં આવ્યો. તેમાંથી કેટલીક ગાયના પૂછડાં, કાન, નાક, હેઠ, જીભ, આંચળ, પગ વગેરે અવયવે કાતથી છેદી નાખ્યા. આ પ્રમાણે અઘોર પાપ કરીને, પાંચ વરસનું આયુષ્ય ભેગવી, મરણ પામીને બીજી તરકે ઉત્પન્ન થયો. કહ્યું પણ છે કે – ઘાડા બળદ સમારીયા, કીધા જીવ વિનાશક પુણ્યવિહૂણુ જીવ તે, પામે નરક નિવાસ-૧ પછી તે ગોત્રાસનો જીવ નરકમાંથી નીકળીને વણિકગામના સુમિત્ર શેઠની સુભદ્રા નામની વાંઝણી સ્ત્રીના ઘેર પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. તેને જમતાં જ ઉકરડામાં ફેંકી દીધું હતું. વળી ત્યાંથી પાછા લાવીને એનું ઉક્ઝિત નામ પાડવામાં આવ્યું છે. તે મોટો થયો, એટલે સુમિત્ર શેઠ તેને સાથે લઈ ધન ઉપાર્જન કરવા વહાણમાં પરદેશ ગયા. રસ્તામાં કર્મવશે વહાણ ભાંગી ગયું, સુમિત્ર શેઠ Page #122 -------------------------------------------------------------------------- ________________ શેત્રાસની કથા ૯ મરણ પામ્ય, અને ઉજ્જિત ઘેર પાછો આવ્યો. પતિના મરણના સમાચાર સાંભળીને સુભદ્રા શેઠાણું પણ મરણ પામી. ઉઝિત પાછળથી દુરાચારી થયો. સ્વજનેએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. એક દિવસ તે રાજાની માનીતી કામધ્વજા નામની વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવા જતું હતું, તે જ વખતે રાજપુરુષોએ તેને પકડ્યો, અને રાજાની આજ્ઞાથી આ દુઃખ સહન કરે છે. આ પ્રમાણે ત્રાસ આપતાં આપતાં તેને મારી નાખશે. મરીને પહેલી નરકે જશે. ત્યાંથી મરીને નપુંસક થશે. આવી રીતે ઘણા ભવ સુધી તે નપુસક થશે. આ જાણી નિલંછન કર્મ ન કરવું. Page #123 -------------------------------------------------------------------------- ________________ શિવકુમાર અને યજ્ઞદત્તની સ્થા ૧ ૦ ૧ ગજજયિણી નગરીમાં સમુદ્રદત્ત નામને શેઠ હતા. તેને ધારિણી નામની સ્ત્રી, શિવકુમાર નામને પુત્ર અને યજ્ઞદત્ત નામને નેકર હતે. સમુદ્રદત્ત શેઠ કેઈક અસાધ્ય રેગ ઉત્પન્ન થવાથી મરણ પામે. કર્મના ભેગે ધારિણી યજ્ઞદત્ત નેકરની સાથે આસક્ત થવાથી, તેના હાથે પિતાના પુત્ર શિવકુમારનું કાશળ કાઢવાને ઘાટ ઘડવા લાગી. એક વખત ધારિણીએ યાદને એકાંતમાં કહ્યું કે મારે પુત્ર શિવકુમાર આપણું બંનેનું દુશ્ચરિત્ર જાણે છે, તેથી તે આપણે વિનાશ કરશે. તેથી લાગ જોઈને તેને મારી નાખવું જોઈએ. આ સાંભળી યજ્ઞદત્ત બોલ્યા કે એ વાત ગ્ય નથી, કારણ કે શિવકુમાર મારો સ્વામી છે. એના પ્રતાપે આપણે બંને સુખી છીએ. વળી સ્વામી દ્રોહ કરવો મહાપાપ છે. ધારિણી બોલી કે એમાં પાપ શું? જો એ જીવતે હશે, તે આપણને સુખે આનંદ કરવા દેશે નહિ. વિષયાંધ ચાદર, શિવકુમારને મારવાની કબૂલાત આપી. એક વખતે Page #124 -------------------------------------------------------------------------- ________________ શિવકુમાર અને યજ્ઞદત્તની કથા ૧૦૧ ધારિણીએ કપટકળા કેળવીને પોતાના પુત્રને કહ્યું કે હે વત્સ! કેઈપણ હથિયાર ધારીને વિશ્વાસ કરીશ નહિ. એક વખતે લાગ જોઈને શિવકુમારને ધારિણું કહેવા લાગી કે ગોવાળિયાઓ આપણું ગોકુલની બરાબર રક્ષા કરતા નથી, માટે તમે બંને જણે જઈને ગાયની બરાબર સંભાળ રાખવાની ગોઠવણ કરો. બંને જણા હાથમાં હથિયાર રાખી જંગલમાં ગયા. બંને જણા એક બીજાનો વિશ્વાસ રાખ્યા વિના, આગળ પાછળ જતા હતા. એક ટેકરા ઉપરથી નીચે ઉતરતાં યજ્ઞદત્તે તલવાર કહાડી, તે શિવકુમાર જાણું ગયો. તેથી ત્યાંથી નાશીને ગોકુલમાં જતો રહ્યો. ત્યાં પહેંચ્યા પછી બંને જણાએ ગોવાળિયાઓને શીખામણ આપીને સમજાવ્યા. રાત્રિ પડતાં બંને જણે ગાયેના વાડામાં શય્યા પાથરીને સૂતા. અંધારામાં શિવકુમારે ઊઠીને પિતાના બદલે તલવાર રાખી ઉપરથી ચાદર ઢાંકીને, પિતે ગાયેના ટેળામાં છાને માને બેસી રહ્યો. એટલામાં યજ્ઞદત્ત આતે રહીને તલવાર કહાડીને શિવકુમારની પથારી ઉપર ઘા કર્યો. તે વખતે શિવકુમારે ગાયોના ટોળામાંથી છાને માને આવી ઘા કરીને યજ્ઞદત્તને મારી નાખ્યો. અને શિવકુમાર તથા ગોવાળિયાઓ ચોર! ચાર! કરીને બૂમ પાડી કહેવા લાગ્યા કે યજ્ઞદત્તને ચેરેએ મારી નાખે. શિવકુમારને એક્લો ઘેર આવેલે જાણી માતાએ પૂછયું કે યજ્ઞદત્ત ક્યાં છે? શિવકુમારે કહ્યું કે પાછળ આવે છે. રાતને ઉજાગરે હોવાથી શિવકુમાર ઉંઘી ગયો. માતાએ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કથામંજરી-૨ તેની તલવાર ઉપર કીડીઓ ચડતી જોઈ, અને તેથી તલવાર મ્યાનમાંથી કહાડીને જોતાં, લેહીવાળી દેખવાથી વિચાર્યું કે નક્કી યજ્ઞદત્તને શિવકુમારે જ માર્યો લાગે છે. ધારિણીએ તે જ તલવારથી શિવકુમારને મારી નાખ્યો. ધાવ માતાએ આ દશ્ય જોયું. એટલે તેણીએ ધારિણીને સાંબેલાથી મારી. ધારિણીએ મરતાં મરતાં ચીપીયો ધાવ માતાના મર્મસ્થાનમાં માર્યો, તેથી ધાવમાતા પણ મરણ પામી. આવી રીતે નિર્દયપણાથી બધાં અંદરો અંદર મરણ પામ્યાં. તે સર્વ જીવે તે ભાવમાં પણ અલ્પાયુષ્યવાલાં થયાં અને આવતા ભવમાં પણ મહાદુઃખી થશે. માટે કોઈએ પણુ જીવવધ કર નહિ, Page #126 -------------------------------------------------------------------------- ________________ ધનસાર શેઠની કથા ૧૦ ૨ નથુરા નગરીમાં ધનસાર શેઠ રહેતો હતો. તેની પાસે છાસઠ કરેડ દ્રવ્ય હોવા છતાં, પણ તે મહાકંજુસ હતે. એક દમડી પણ તે સારા માર્ગે ખર્ચ કરતો નહિ. દરવાજા આગળ કઈ માગવા આવે, તે તેના ઉપર ક્રોધ કરતો હતો. પિતાના ઘરમાં પણ કેઈને દેખતાં સારી રસોઈ તે જમતો ન હતો. તે નગરમાં પણ કઈ માણસ જમ્યા વિના ધનસાર શેઠનું નામ લેતું નહિ. પતાના ધનમાંને ત્રીજો ભાગ–બાવીશ કોડ દ્રવ્યતે તેને જમીનમાં દાટી રાખેલું હતું, તે એક દિવસ ઉઘાડી જોતાં કેલસા થઈ ગએલા દીઠા. આ જોઈશેઠ બેભાન થઈ ગયે. થડા વખત પછી ભાનમાં આવ્યું. એટલામાં વળી કઈ કે આવીને કહ્યું કે શેઠજી! આપના બાવીસ કરોડ મૂલ્યના માલથી ભરેલાં વહાણુ સમુદ્રમાં ડૂબી ગયા છે. વળી ત્રીજાએ આવીને કહ્યું કે આપણાં માલના ભરેલાં ગાડાંઓ અમુક સ્થળે ચેરેએ લૂંટી લીધાં છે. આ પ્રમાણે દ્રવ્યને નાશ એક વખત થઈ જવાથી શેઠ મૂઢ જે થઈ ગયો. રાત અને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કથામંજરી-૨ દિવસ બહાવરે થઈ ફરવા લાગે. લેકે તેની મશ્કરી કરવા લાગ્યા. એક વખત ધનસાર દસ લાખ વાસણે વહાણેમાં ભરીને વહાણમાં બેસી દેશાવર ઉપડ્યો. ત્યાં પણ કર્મસંગે સમુદ્રમાં ગાજ, વીજ સાથે ભયંકર વરસાદ થશે. તોફાનમાં વહાણે ભાંગી ગયાં. એક વહાણનું પાટીયું હાથમાં આવવાથી, તેની મદદથી કાંઠે આવ્યા. ત્યાંથી રખડતો રખડતા ઘેર આવી પહોંચે. મનમાં વિચારવા લાગ્યો કે હું લક્ષ્મી પાપે, તે પણ સુપાત્રે દાન દીધું નહિ; દેતાને દેવા દીધું નહિ, અને પરોપકારાદિ કેઈ કાર્યો કર્યો નહિ. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે લક્ષ્મીની ત્રણ ગતિ હોય છે. દાન, ભાગ અને નાશ, મારી લવમીની તે માત્ર ત્રીજી ગતિ થઈ એટલે નાશ જ પામી. એક વખત ઉદ્યાનમાં કેવળી ભગવાન સમવસર્યા. શેઠે તેઓશ્રીને વંદન કરીને ધર્મદેશના સાંભળી. પછીથી પૂછયું કે –“હે ભગવન્! હું કયા કર્મના ઉદયથી મહાકંજુસ થયે? તથા મારી બધી લક્ષમી જતી રહી તેનું શું કારણ કેવળી ભગવાન કહેવા લાગ્યા કે હે શેઠ! તારે પૂર્વભવ સાંભળઃ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બંને મહા ઋદ્ધિવાળા હતા. તેમાં મોટે ભાઈ સરલ, ઉદાર અને ગંભીર હતે. નાનો ભાઈ રૌદ્ર પરિણામવાળો અને કંજુસ હતો. તે મોટા ભાઈને પણ દાનાદિક સુકૃત્ય કરતાં વારતો હતો. તે પણ મટેભાઈ દાન આપ્યા કરતો હતો. Page #128 -------------------------------------------------------------------------- ________________ ધનસાર શેઠની કથા ૧૫ એમ કરતાં મોટા ભાઈની લક્ષ્મી દિવસે દિવસે વધવા લાગી. નાનો ભાઈ તે એક પાઈ પણ દાન કરતો નહિ, તેથી તેની લક્ષ્મી ખૂટવા લાગી. પછી નાને ભાઈ ધન મેળવવા માટે મેટા ભાઈ સાથે કર્યો કરવા લાગ્યા. કજીયાથી કંટાળી મોટા ભાઈએ ગુરુની દેશના સાંભળી ગુરુ પાસે દીક્ષા લીધી. કાળધર્મ પામી પહેલા દેવલેકે દેવતા થયે. નાનો ભાઈ કૃપણ હેવાથી લોકેથી નિંદાતે તાપસ થઈ અજ્ઞાન તપ કરી અસુરકુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવને અહીં તું ધનસાર નામે શેઠ થયે. અને હું મેટોભાઈ દેવલથી ચ્યવને તામ્રલિપ્તી નગરીમાં એક વ્યાપારીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે. અનુક્રમે યૌવન વય પામી, દીક્ષા લઈ કર્મક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને, હું અહીં આવ્યો છું. ધનસાર કેવળી ભગવાનને પોતાના ગયા ભવના ભાઈ જાણીને ખૂબ આનંદિત થયો. ' ગુરુએ કહ્યું કે તે ગયા ભવમાં દાન દીધું નહિ, તેથી તું કંજુસ થયો. અને મને દાન દેતાં વારતો હતો, તેથી તારું ધન નાશ પામ્યું. આ વૃત્તાંત સાંભળીને ધનસારે એ નિયમ લીધે કે, હવેથી હું જેટલું ધન ઉપાર્જન કરૂં તેને ચોથે ભાગ ધર્મકાર્યમાં વાપરું. એ નિયમ આ જીંદગીના અંત પર્યત લઉં છું. વળી મારે પારકા દોષ પ્રગટ ન કરવા, એમ કહી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, અને પાછલા ભવને પિતાનો અપરાધ કેવલી ભગવાનની સાખે ખમાવ્યો. ધનસાર એક દિવસ સૂના ઘરમાં પસહ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં ઊભે હતો. તે વખતે કઈક વ્યંતર દેવ કેપ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કથામંજરી-૨ કરીને સર્પનું રૂપ કરીને શેઠને કરડ્યો. શેઠ એક દિવસ પર્યન્ત ધ્યાનસ્થ રહ્યા, ત્યાં સુધી વ્યંતરદેવે ઘણા ઉપસર્ગો કર્યા; તો પણ શેઠ પિસહમાં જરા પણ ડગ્યા નહિ. શેઠની આવી સ્થિરતા જોઈને વ્યંતર સંતુષ્ટ થઈને બોલ્યો કે “જે માંગવું હોય તે માગે.” તે પણ શેઠે કાંઈ માંગ્યું નહિ. પછી વ્યંતરે કહ્યું કે તમે ફરીથી મથુરા નગરીએ જાઓ, ત્યાં તમે જમીનમાં દાટેલા જે બાવીશ કરોડ સેનેયા જે કોલસા થઈ ગએલા છે, તે હવે પુણ્યના ભેગે સોનૈયા થઈ જશે. આ સાંભળીને શેઠ પાછા મથુરામાં આવ્યા. નિધાન ઊઘાડી જોયું તે પહેલા જે કેલસા દેખાતા હતા, તેના બદલે સેનૈયા દેખાયા. તેમજ જલમાર્ગે જે વહાણે પાણીની તાણથી ક્યાંક ખરાબે ચડેલાં હતાં, તે પણ ફરી પાછાં કુશલક્ષેમ આવી પહોંચ્યાં. આવી રીતે પુણ્ય વેગે ફરી પાછું ચુંમાલીસ કરેડ દ્રવ્ય એકઠું થયું. તેમાંથી દાન દેવા લાગ્યા અને સુખેથી તે ધનને ઉપભોગ કરવા લાગ્યો. ઘણાં જિનમંદિર બંધાવ્યાં. સાતે ક્ષેત્રોમાં સારી રીતે ધન વાપરીને, અંત સમયે પુત્રને ઘરનો ભાર શેંપી, અનશન કરી અરુણાભ વિમાનમાં પહેલા દેવલોકે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્પપણું પામીને મોક્ષે જશે. Page #130 -------------------------------------------------------------------------- ________________ રાજદેવ અને ભેજદેવની સ્થા ૧૦૩ અયોધ્યા નગરીમાં સૌમ્ય પ્રકૃતિવાળે સોમચંદ્ર નામને રાજા હતા. તે નગરમાં દેવપાલ નામને શેઠ રહેતે હતે. શેઠને દેવકી નામની સ્ત્રી, અને રાજદેવ તથા ભેજદેવ નામના બે પુત્રો હતા. મેટોભાઈ રાજદેવ ગુણવાન અને વિદ્વાન હતું. તેનું લગ્ન પણ મટી ધામધૂમથી કરવામાં આવ્યું. તે જે જે વસ્તુઓને વ્યાપાર કરતો, તેમાં તેને હમેશાં લાભ જ મળતો હતો. વળી તે રાજાને પણ વહાલો હતો. નાનો ભાઈ ભેજદેવ નાનપણથી જ દુર્ભાગી હતો. તે જ્યારે મોટો થશે, ત્યારે દેવપાલ શેઠે ઘણી કન્યાઓની માગણી કરવા છતાં, કોઈએ પણ તેને પોતાની કન્યા પરણાવી નહિ. પછી શેઠે કોઈ ગરીબ માણસને પાંચસો સોનામહોર આપીને કન્યા પરણાવવાનું નક્કી કર્યું. દીકરીના બાપે પૈસાના લોભથી કન્યા પરણાવવાની કબૂલાત આપી. પરંતુ કન્યા તેના પિતાને કહેવા લાગી કે હું અગ્નિમાં બળી મરવા તૈયાર છું, પણ એ દુર્ભાગીને પરણવા તૈયાર નથી. પછી ભેજદેવ ધન ખર્ચીને વેશ્યાને ત્યાં જવા લાગ્યો. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કથામંજરી-૨ ત્યાં વેશ્યા પણ મનમાં એમ વિચારવા લાગી કે આ અહીંથી જલદી જાય તે સારું. વળી તે જે વ્યાપાર કરતે તેમાં પણ ઘરના નાણ ગુમાવીને જ આવતો બંને સગા ભાઈ હોવા છતાં બંનેના ભાગ્ય એક બીજાથી વિપરીત હતા. એક વખત કઈ જ્ઞાની ગુરુ ઉદ્યાનમાં આવ્યા. દેવપાલ શેઠ બંને પુત્રને સાથે લઈને વંદન કરવા ગયા. ગુરુને ધર્મોપદેશ સાંભળ્યા પછી શેઠે ગુરુને પૂછ્યું કે હે ભગવાન ! મારા બે પુત્રમાં એક ભાગ્યશાળી છે, અને બીજે મહા દુર્ભાગી છે, તેનું શું કારણ હશે ? ગુરુ બેલ્યા કે હે દેવપાલ! સર્વ જીવે સંસારમાં પિતપતાને કરેલાં શુભાશુભ કર્મોને ભેગવે છે. તારા બને પુત્રને વૃત્તાંત સાંભળઃ આ જ નગરમાં, આ ભવથી ત્રીજા ભવે ગુણધર અને માનધર નામના બે વાણીયાઓ રહેતા હતા. તેમાં ગુણધર વિનયી અને શાંત ચિત્તવાલે હતો, બીજે માનધર અભિમાની અને ઉત્તમ પુરુષોની નિંદા કરનારે હતો એક વખતે કઈ સાધુએ ચોમાસામાં એક મહિનાના ઉપવાસ કર્યા, તેમની તપસ્યાના બલથી દેવે પણ તેમની સેવા કરવા લાગ્યા. આ દેખીને માનધર તેમની નિંદા કરવા - લાગ્યું. એક દેવે તેને નિંદા કરતાં વાર્યો, તો પણ તે નિંદા કરતાં અટક્યો નહિ. તેથી દેવતાને ક્રોધ આવવાથી તેને મારી નાખ્યો. મરણ પામીને તે પહેલી નરકે ગયે. નરકથી નીકળીને તે, તમારે ત્યાં ભોજદેવ તરીકે ઉત્પન્ન થયે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ રાજદેવ અને ભાજદેવની કથા ૧૦૯: માટે ગુણધર મરીને દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તારે ત્યાં રાજદેવ તરીકે ઉત્પન્ન થયા છે. રાજદેવ ગુણજ્ઞ હૈાવાથી સૌભાગી થયા, અને ભેાજદેવ નિંદક હોવાથી દુર્ભાગી થયા છે. ગુરુની વાણી સાંભળી બંને ભાઇને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી શેઠ તથા બંને પુત્રાએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં. અનુક્રમે બંને પુત્રાએ દીક્ષા લીધી. ચારિત્ર પાળી બંને દેવલાકમાં ગયા, ત્યાંથી ચવીને ત્રીજા ભવે મેલ્લે જશે. આ કથાના સાર એ છે કે દરેક માણસે ગુણજ્ઞ થવું; પણ કોઈના નિંદક થવું નહિ. Page #133 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિ અને દુર્બદ્ધિની કથા ૧ ૦૪ તિપ્રતિષ્ઠિત નામના નગરમાં ચંદ્રયશાનામને રાજા રાજ્ય કરતો હતો. તેને મહિસાગર નામને પ્રધાન હિતે. તે પ્રધાનને સુબુદ્ધિ નામને પુત્ર હતું, તે સર્વ ગુણસંપન્ન અને કલાવાન હતા. વળી તે પ્રધાનને બીજે એક પુત્ર થયે, તે ભણવા યુગ્ય થશે, ત્યારે નિશાળે ભણવા મૂક્યો. પંડિતે તેને ભણાવવા માટે ચાર મહિના સુધી પ્રયત્ન કર્યો, તે પણ તે કાંઈ ભણ્યો નહિ. લેકેમાં તે પુત્ર દુબુદ્ધિના નામથી પ્રસિદ્ધ થયે. તે જ નગરમાં એક ધન્ના નામને વ્યાપારી હતું. તેને જાવડ, બાહ, ભાવડ અને સાવડ નામના ચાર પુત્રો હતા. ગ્ય ઉંમરે તે ચારેને પરણાવ્યા. એક વખત ધન્નો રેગથી પીડાવા લાગ્યું, તે વખતે તેણે પિતાને ચારે પુત્રોને બોલાવિને શીખામણ આપી કે હે પુત્રો ! તમે ચારે જણા એક બીજા પર સ્નેહ રાખીને એકઠા રહેજે, પરંતુ સ્ત્રીઓનાં વચનેથી જુદા થશે નહિ. જૂદા થવાથી લોકોમાં અપકીર્તિ થશે, છતાં કોઈ પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિ અને દુદ્ધિની કથા ૧૧૧ કારણથી જૂદા થાએ તેા, તમે ચારેના માટે જૂદા જૂદા ચાર નિધાન, આપણા ઘરના ચારે ખૂણામાં ચારેના નામના મૂકયા છે, તે પ્રમાણે લે જો. પુત્રા મેલ્યા કે આપ જેમ કહેા છે, તેમ જ અમે કરીશું. શેડ શાંતિથી મરણ પામ્યા. તેમની મરણક્રિયા કરીને ચારે ભાઇઓ સ્નેહ પૂર્વક એકઠા રહેવા લાગ્યા. અનુક્રમે ચારે ભાઇઆને સતાનાની પ્રાપ્તિ થઇ, સ્ત્રીઓના હમેશાંના જીચાએથી કંટાળીને, ચારે ભાઇઓએ સાથે મળીને ચારે નિધાન કહાડયા. તેમાં મેાટા ભાઈના નિધાનમાંથી વાળ નીકળ્યા. ખીજાના નિધાનમાંથી માટી નીકળી; ત્રીજાના નિધાનમાંથી ચાપડા તથા કાગળીયા નીકળ્યા, અને ચાથાના નિધાનમાંથી સાનું તથા રત્ન નીકળ્યા. નિધાનામાંથી આ પ્રમાણે વસ્તુઓ નીકળવાથી, નાના ભાઈ બહુ જ આનંદ પામ્યા અને ત્રણે મેાટાભાઇ ઝંખવાણા પડી કહેવા લાગ્યા કે પિતાજીએ આપણા ઉપર વરબુદ્ધિ રાખીને; નાના પુત્ર તેમને વહાલેા હતેા માટે તેને જ અધી લક્ષ્મી આપી દીધી. પરંતુ આપણે ચારે ભાઈ આ મળીને તે લક્ષ્મી સરખા ભાગે વહેંચી લઈશું. તે વખતે નાના ભાઈ કહેવા લાગ્યા કે મને પિતાજીએ જે નિયાન આપેલું છે, તેમાંથી હું કાંઈ પણ કોઈને આપીશ નહિ. આ પ્રમાણે કોઈનું પણ વચન તેઓ માનતા નહિ; અને અંદર અંદર કલહ કરવા લાગ્યા. પછી ત્રણ મોટા ભાઇઓએ જઇ રાજાના પ્રધાન આગળ આ વાત કહી. પરંતુ પ્રધાન પણ તેમને ન્યાય નહિ આપી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કથામંજરી-૨ શકવાથી, ત્રણે જણ અફસેસ કરવા લાગ્યા. એવામાં પ્રધાનને મેટો પુત્ર સુબુદ્ધિ ત્યાં આવ્યું. તેની આગળ આ ચારે નિધાનેને સંબંધ કહી સંભળાવવામાં આવ્યું. સુબુદ્ધિએ કહ્યું કે રાજાજીને હુકમ હોય તે હું તમારે ઝઘડે પતાવી આપું. રાજાએ આજ્ઞા આપી. સુબુદ્ધિએ ચારે પુત્રને એક તમાં લાવીને કહ્યું કે તમારે પિતા ઘણે જ બુદ્ધિશાળી હતું. તેણે ચારે ભાઈને લાખ લાખ દ્રવ્ય આપેલું છે. મોટાભાઈના નિધાનમાં વાળ રાખ્યા છે, તેથી ઘોડા, ગાય, ભેંશ, ઊંટ વગેરે ચાર પગ રૂપ જે દ્રવ્ય છે, તે મોટાભાઈને આપેલું છે. બીજાના નિધાનમાં માટી છે, તેથી તેને ખેતર, જમીન વગેરે રૂપ જે ધન છે, તે તેને આપેલું છે. ત્રીજાના નિધાનમાં કાગળ અને ચેપડા છે, તેથી વ્યાજે આપેલું નાણું તથા ચપડે જે લેણું છે, તે રૂપ જે ધન, તે તેને આપેલું છે. નાનાભાઈને સોનું તથા રત્ન જે ઘરમાં છે, તે રૂપ ધન, તે તેને આપેલું છે. આ સાંભળી ચારે જણાએ મળીને હિસાબ તપાસી જે, તે તે ચારેને સરખા ભાગે લાખ લાખ દ્રવ્યની વહેંચણી કરી આપેલી જણાઈ. પછી ચારે જણા રાજા પાસે ગયા અને કહ્યું કે હે સ્વામી ! સુબુદ્ધિએ અમારા ઝઘડાને નિવેડે બરાબર કરી આપે છે. આ સાંભળી રાજા ખુશી થયે. સુબુદ્ધિની લેકે માં બહુ જ કીર્તિ ફેલાઈ. એવામાં કઈક જ્ઞાની ગુરુ મહારાજ તે નગરના ઉદ્યાનમાં પધાર્યા. તેઓને રાજા, પ્રધાન, પ્રધાનના બંને પુત્રો તથા નગરજને વંદન કરવા ગયા. વંદન કરીને ધર્મોપદેશ Page #136 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિ અને દુબુદ્ધિની કથા ૧૧૩ સાંભળ્યા પછી મતિસાગર પ્રધાને ગુરુ મહારાજને પિતાના બંને પુત્રોની બુદ્ધિના તફાવતનું કારણ પૂછયું. ગુરુએ કહ્યું કે હે પ્રધાન ! આ જ નગરમાં વિમલ અને અચલ નામના બે વાણીયા રહેતા હતા. બંનેના સ્વભાવ જૂદા હતા. તેમાં વિમલે દીક્ષા લીધી, અને દેવ, ગુરુ, સિદ્ધાંતની ભક્તિ કીધી. શાસ્ત્ર ભણે, બીજા સાધુઓને ભણાવ્યા. આચાર્યપદવી પામે, પછી ઘણું જીને ધર્મોપદેશ દઈ, પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા દેવલોકે દેવતા થયે. બીજે જે અચલ હતું, તે તપસ્વી, જ્ઞાની અને ધર્મી જનોની નિંદા વગેરે કરતે, સર્વની અવજ્ઞા કરતો હતો. તે મરીને બીજી નરકમાં ઉત્પન્ન થયે. વિમલને જીવ દેવલથી વીને, તારો સુબુદ્ધિ નામને પુત્ર થયું છે. અને અચલને જીવ નરથી નીકળીને, પૂર્વભવમાં આચરેલી નિંદા વગેરે પાપાએ કરીને તારે દુર્બુદ્ધિ નામને પુત્ર થયો છે. તે હજી સંસારમાં ઘણું પરિભ્રમણ કરશે. આ પ્રમાણે પિતાના પૂર્વભવની વાત સાંભળીને સુબુદ્ધિએ શ્રાવક ધર્મ અંગિકાર કર્યો. કેટલાક દિવસ પછી દીક્ષા પણ લીધી. સિદ્ધાંત વગેરે ભ. નિરતિચાર ચારિત્ર પાળી, પાંચમા દેવલોકે દેવતા થશે. અનુક્રમે ત્યાંથી ચ્યવને મનુષ્યજન્મ પામી મેક્ષે જશે. Page #137 -------------------------------------------------------------------------- ________________ આંબા અને લીંબાની સ્થા - ૧ ૦૫ Lદરાવાસ નગરમાં વેસમણ નામને એક શેઠ રહેતે હતો. તે શેઠને કુશલ નામને એક પુત્ર હતો, તે બોંતેર કલાને જ્ઞાતા હતા. તે શેઠને ત્યાં એક મુગે, દુર્ભાગી અને કદરૂપે તથા મુખરોગવાળો એક નોકર હતો. કુશલ તે નેકર ઊપર સ્નેહ ધરાવતા હતા. વળી કુશલ જિનધર્મને ઉપાસક હતા. એક વખત કુશલ જંગલમાં ક્રિીડા કરવા માટે ગયે. ત્યાં એક વિદ્યાધરને ઉંચા ઉછળી, પા છે નીચે પડતો દે . કુશલે તેને પૂછયું કે તમે ઉત્તમ પુરુષ હોવા છતાં પાંખ વગરના પંખીની માફક કેમ ઉડે છે અને પડો છો ? તે સાંભળી વિદ્યાધર બોલ્યો કે હું વૈતાઢય પર્વતને રહેવાસી વિચિત્રગતિ નામને વિદ્યાધર છું. હમણાં હું શ્રી પર્વતે ગયો હતું, ત્યાંથી પાછા વળતાં મારો મિત્ર વિદ્યાધર મલ્યો, તેને કેટલાક શસ્ત્રના ઘા પડેલા મેં જોયા, એટલે મેં પૂછયું કે તને આ ઘા શાથી પડ્યા? તેણે કહ્યું કે મારી સ્ત્રીને એક બીજે વિદ્યાધર લઈ જતો હતો, તેની પછવાડે જઈ યુદ્ધ કરી મારી સ્ત્રીને પાછી લાવી અહીં રહ્યો છું. Page #138 -------------------------------------------------------------------------- ________________ આંબા અને લીંબાની કથા ૧૧૫ યુદ્ધમાં લાગેલા ઘા મેં ત્રણસંહણી ઔષધિથી મટાડી દીધા. પછી તે વિદ્યાધર સ્ત્રીને લઈને પિતાના સ્થાનકે ગયે. પરંતુ હે ભાઈ ! હું ધમાધમમાં આકાશગામિની વિદ્યાનું એક પદ ભૂલી ગ છું, તેથી ઉઠું છું અને પડી જાઉં છું. આવી વાત સાંભળીને કુશલે કહ્યું કે તમારી વિદ્યાનું પહેલું પદ મને યાદ કરીને કહે. તે વિદ્યાનું પહેલું પદ વિદ્યારે કહી સંભળાવ્યું. તે સાંભળીને કુશલે પદાનુસારિણી વિદ્યાના બળે આકાશગામિની વિદ્યાના બાકીના પદો કહી સંભળાવ્યા. વિદ્યાધર કુશલની આવી શક્તિ જોઈ વિસ્મય પામ્યો અને આનંદિત થયો. પછી વિદ્યારે વિચાર્યું કે આ પુરુષ વિદ્યા, બુદ્ધિ, રૂપ અને ગુણે કરીને ઉત્તમ છે, અને પરોપકાર કરવામાં પણ તત્પર છે. આવા પુરુષે વિરલ જ હોય છે. કુશલના માતા પિતાનું નામ તથા ઠેકાણું પૂછી વિદ્યાધર પિતાના સ્થાનકે ગયે. બીજા દિવસે સમણ શેઠનું ઘર પૂછતા વિદ્યાધર આવ્યો. તે વખતે કુશલને દેવપૂજા કરતે દેખીને વિદ્યારે પૂછયું કે તું આ શું કરે છે? કુશલે કહ્યું કે શ્રી જિનેશ્વર દેવની પૂજા કરું છું. તે સાંભળી વિદ્યારે પણ જિનધર્મને સ્વીકાર કર્યો, અને કહેવા લાગ્યું કે એક તો આકાશગામિની વિદ્યાનું પદ મને સંભાળી આપ્યું અને જિનેશ્વરને માર્ગ બતાવ્યું. આ બે ઉપકાર મારા ઉપર કરવાથી હું તમારે તાબેદાર છું, પછી તે શેઠને કહેવા લાગ્યો કે મારા પિતાએ એક નિમિત્તિયાને પૂછ્યું હતું કે મારી પુત્રીને વર કોણ થશે? તે વખતે તેને કહ્યું હતું કે તારે પુત્ર વિદ્યા ભૂલી જશે, તેને જે વિદ્યા સંભાળી આપશે તે, તમારી પુત્રીને વર થશે, તેથી હે શેઠ ! Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કથામંજરી-૨ તમારા પુત્રને મારી સાથે વૈતાઢય પર્વતે મેકલો, તે હું તેમને મારી બેન પરણાવું. તે સાંભળી શેઠે પુત્રને વૈતાઢય પર્વતે જવાની રજા આપી. ત્યાં જઈ શુભ લગ્નમાં કુશલે વિદ્યાધર વિચિત્રગતિની બેન સાથે લગ્ન કર્યું. લગ્ન કર્યા પછી કુશલ, કુશલની સ્ત્રી તથા વિચિત્રગતિ વિદ્યાધર, એ ત્રણે જણા શાશ્વતા ચિત્યને વંદન કરવા માટે ગયા. ત્યાં રહેલા બધાં શાશ્વતા ને વંદન કરીને ચૈત્યના મંડપમાં આવ્યા. ત્યાં ચારણ શ્રમણ મુનિને વંદન કર્યું. મુનિએ વિદ્યાધરને કહ્યું કે તને ધર્મને બે તારા બનેવીથી થયો છે ને? તે વખતે ચારણ મુનિને જ્ઞાની જાણીને કુશલે પૂછયું કે હે મહારાજ ! ક્યા શુભકર્મના ઉદયથી મને પદાનુસારિણી એવી નિર્મલ પ્રજ્ઞા પ્રાપ્ત થઈ? વળી મારે નેકર મુખરોગી, મૂર્ખ અને કુરૂપવાળો કયા કર્મથી થયે અને તેના ઉપર મને આટલો બધે નેહ શાથી છે? તે મને કહે. મુનિ બેલ્યા કે આ ભવથી ત્રીજા ભવે તું અને તારે નેકર, બંને જણા બે અને લીંબે નામના કુલપુત્ર હોવાથી મિત્રો હતા. તમે બંનેને પરસ્પર સ્નેહ હતું. બે નિરંતર ગુરુની સેવા કરતા, પુષ્ય, પાપ સંબંધી સવાલો પણ પૂછતો હતે. વળી તેને ગુરુના ઉપદેશથી પાંચ વર્ષને પાંચ માસ સુધી જ્ઞાનપંચમીનું તપ, વિધિપૂર્વક એકાગ્રચિત્તે કર્યું હતું. તે જ્ઞાન અને જ્ઞાનીની ઘણી ભક્તિ કરતે હતો. તે પુણ્યથી આંબાને જીવ મરીને દેવલોકમાં દેવ થયે, ત્યાંથી અવીને તું વેસમણ શેઠને પુત્ર થયો છું. લીંબાને જીવ તો નાસ્તિકવાદી હેવાથી જીવહિંસા કરવામાં, સારું ખાવા અને સારું પીવામાં, ગમે ત્યાં હરવા Page #140 -------------------------------------------------------------------------- ________________ આંબા અને લીંબાની કથા ૧૧૭ ફરવામાં મશગુલ રહેતું હતું. ભણવાથી શું થાય? ધર્મ કરવાથી શું મલવાનું હતું? જે ધર્મ કરે તે સુખી કેમ થતા નથી? આવી રીતના વિચારો ધરાવતે તથા લોકોને પણ એ જ ઉપદેશ આપતો હતો. બંને જણા મિત્રો હોવા છતાં પણ બંનેના સ્વભાવમાં મોટું અંતર હતું. મણિ અને કાચને એક સાથે બાંધ્યા હોય, તો પણ મણિ તે મણિ કહેવાય છે, અને કાચ તે કાચ જ કહેવાય છે. તેવી જ રીતે બંને મિત્રો હેવા છતાં પણ અંબે ધર્મની સ્થાપના કરતો હતો, અને લીંબે ધર્મની ઉત્થાપના કરતો હતો. ધર્મની ઉત્થાપના કરવાના પાપબંધનથી લીંબો મરીને નરકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળીને તારે ત્યાં નોકર તરીકે મૂગે, મૂર્ખ, દુર્ભાગી અને કદરૂપે ઉત્પન્ન થયે. વળી હે કુશલ! તે જ્ઞાનપંચમીનું તપ કર્યું, ગુરુની તથા જ્ઞાનીની ભક્તિ કરી, તેથી તે ઉત્તમ બુદ્ધિવાળે અને પદાનુસારિણી પ્રજ્ઞાવાળે થયો છું. ગુરુની આ પ્રમાણેની વાણી સાંભળીને કુશલને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાના પૂર્વ ભવ દીઠા. તેજ વખતે ગુરુ પાસે શ્રાવકના બાર વ્રત ઉચરી દેશવિરતિ થયો. પોતાની સ્ત્રી સુંદરી સાથે પિતાના ઘેર આવ્યા. વિચિત્રગતિ વિદ્યાધર વૈતાઢય પર્વત પર પોતાના નગરે ગયે. ઘેર આવ્યા પછી અનુક્રમે પુત્ર પ્રાપ્તિ થઈ. કુશલ અને તેની સ્ત્રીએ પંચમીનું તપ કર્યું, તપ પૂર્ણ થયે તપનું ઉજમણું કર્યું. શ્રી સંઘની ભકિત કરી. પછી ઘરનો ભાર પુત્રને સેંપીને કુશલે પિતાના પિતા સહિત દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી મોક્ષે ગયે. લીંબાનો જીવ ઘણે સંસાર ભમશે. Page #141 -------------------------------------------------------------------------- ________________ અભયસિંહ અને ધનસિંહની કથા ૧૦૬ શ્રીતિલક નામના નગરમાં પૃથ્વીતિલક નામના દરાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ધર્મસિંહ નામનો એક ક્ષત્રિય નાકર હતા, તે જૈનધર્મ પાળતો હતા. તેને અભયસિંહ અને ધનસિંહ નામના બે પુત્રો હતા. તેમાં મેાટા અભયસિંહ જે હતા તે બળવાન અને હિમતવાન હતા, અને નાનેા ધનસિંહ ખીકણુ અને નિર્મળ હતા. એક વખત ગામની નજીક એક સિંહ આવ્યેા. સિંહની બીકથી એ રસ્તે કઈ જતું આવતું નહિ. તે વાત પ્રધાને રાજાને કહી. રાજાએ દરબારમાં સિંહને મારી લાવવા માટે ખીડું ફેરવ્યું, પણ કાઇએ તે ઝડપ્યું નહિ. પરન્તુ અભયસિંહે તે બીડું ઝડપ્યું, અને કહ્યું કે હે રાજન ! આપની આજ્ઞા હોય તે હું એકલા જ જઈ ને સિંહના વધ કરી આવું. જેથી લેકીને સુખ થાય. એમ કહી વનમાં જઈને, સિંહને ખેલાવી ભાલાથી તેને મારી નાખ્યા. પછી રાજદરબારમાં આવી રાજાને પ્રણામ કરીને ઊભા રહ્યો. રાજાએ તેની બહાદુરીથી ખુશી થઇ મોટો સરપાવ આપ્યા. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અભયસિંહ અને ધનસિંહની કથા વળી એક વખત નજીકના સીમાડાને કોઈ એક રાજા, રાજા પૃથ્વીતિલકની આજ્ઞાને અનાદર કરીને વટેમાર્ગુઓને તથા ગામડાઓને લૂંટવા લાગ્યું. તેને નિગ્રહ કરવાનું બીડું પણ અભયસિહે જ ઝડપ્યું. અભયસિંહે લશ્કર લઈને સામંતના ગામ બહાર પડાવ નાખે. રાતને વખતે છુપાવેશે સામંત રાજાના રાજમહેલને ગઢ ઓળંગીને અભયસિંહ રાજમહેલમાં પેઠે ત્યાં સૂતેલા સામંત રાજાને જગાડો અને કહ્યું કે ઊઠ, ઊઠ, સિંહ આવ્યો છે, તેની સામે આવ. તે સાંભળી સામંત પણ ઊઠીને સામે થયો. બંને જણાએ મલ્લયુદ્ધ કર્યું. અભયસિંહે સામંતને જમીન પર પાડી નાખીને બાંધી લીધે. સામંતની રાણીએ હાથ જોડીને પિતાના પતિની ભિક્ષા માગી સામંતને છેડા. સામંત રાજા અહંકાર છોડી દઈને અભયસિંહને સેવક થશે. સવાર થયું, ત્યારે અભયસિંહ લશ્કરમાં નહિ જણાયાથી બધા ચિંતા કરવા લાગ્યા. તેટલામાં એક જણે આવીને કહ્યું કે અભયસિંહે સામતને જીતી લીધું છે અને તમને બધાને ગામમાં લાવ્યા છે. આખું લશ્કર ગામમાં આવ્યું, તેને સામતે ભજન કરાવ્યું અને વસ્ત્રો વગેરેનો સરપાવ આપી ખુશી કર્યા. અભયસિંહ સામંતને પિતાની સાથે તેડી લઈ પૃથ્વીતિલક નગરે ગયે. ત્યાં જઈને સામત સહિત પૃથ્વીતિલક રાજાને પ્રણામ કર્યા. રાજા વિચારવા લાગ્યા કે આ મનુષ્ય છે, પણ દેવી શક્તિ ધરાવે છે. એમ ચિંતવી અભયસિંહને એક દેશ બક્ષીસ આપે. અને સામતને ભેજન કરાવી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કથામંજરી-૨ વસ્ત્રની પહેરામણી કરીને વિદાય કર્યો. સામંત પણ રાજાની રજા લઈ પોતાના ગામ પાઇ ગયા. પૃથ્વીતિલક નગરના ઉદ્યાનમાં એક વખત ચાર જ્ઞાનવાળા શ્રતસાગર નામના આચાર્ય પધાર્યા. તે સાંભળી રાજા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયો. દેશના સાંભળ્યા પછી ધર્મસિહે પૂછયું કે હે મહારાજ ! આ મારા અભયસિંહ પુત્ર એવું તે શું પુણ્ય કીધું છે કે જેનાથી એ મેટ સાહસિક થયે છે? અને નાના પુત્ર ધનસિંહે એવું તે શું કર્મ કીધું છે કે જેથી તે મહા બીકણ થયે છે? ગુરુએ કહ્યું કે આજ નગરમાં એક પૂરણ અને બીજે ધરણ, એ નામના બે ભરવાડ હતા. તેમાં જે પૂરણ હતું તે ઘણે દયાળુ અને ધર્માત્મા હતું. તે સર્વ જીવોની રક્ષા કરતા અને કેઈને પણ ત્રાસ આપતે નહિ. બીજો જે ધરણ હતો તે તે કૂકડા, સૂડા, તેતર, હરણીયાં વગેરે જેવાને પકડીને બાંધી રાખે, ત્રાસ આપે, કેઈનું કહ્યું માને નહિ. તેથી તેને પૂરણે ઘરથી જૂદે કાઢી મૂક્યો. જીવરક્ષાના પુણ્ય કરીને, પૂરણને જીવ તે તારે અભયસિંહ નામને શૂરવીર અને ભાગ્યવંત પુત્ર થયેલ છે. અને ધરણને જીવ ઘણું જીને દુભાવતો હતો તે મરીને, તારે ધનસિંહ નામને બીકણું નાને પુત્ર થયું છે. આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળીને બધાએ શ્રાવક ધર્મ અંગિકાર કર્યો. ધર્મારાધન કરીને પિતા તથા બને પુત્રો, ત્રણે જણ મરણ પામીને દેવલેકમાં ઉત્પન્ન થયા. Page #144 -------------------------------------------------------------------------- ________________ નાપિતની સ્થા ૧૦૭ Rાજપુર નગરમાં એક વિદ્યાવાન નાપિત રહેતો હતા. તે વિદ્યાના બલથી આકાશની અંદર છરે અદ્ધર રાખતું હતું. પરંતુ તે વાત કઈ માનતું નહિ. નાપિત આ પ્રભાવ દેખીને એક ત્રિદંડી બ્રાહ્મણ તે વિદ્યા લેવાની ઈચ્છાથી નાપિતને બેટે વિનય બહારથી કરતે હતે. અમેગાપિક્સચ” અર્થાત્ અપવિત્રતામાંથી પણ સેનું લેવું.” એ વાક્યનું ચિંતવન કરીને હમેશાં તેની ભક્તિ કરતો હતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને નાપિતે તે બ્રાહ્મણને વિધિપૂર્વક તે વિદ્યા આપી. ત્રિદંડી બ્રાહ્મણે પણ તે વિદ્યાની વિધિપૂર્વક આરાધના કરીને, વિદ્યા સાધ્ય કરી લીધી. પછી પિતાને જે ત્રિદંડ હતું, તેને આકાશમાં અદ્ધર રાખીને લોકેને કૌતુક દેખાડવા લાગ્યો. લોકે પણ તેની ભકિત કરી પ્રશંસા કરવા લાગ્યા. એક વખત લોકેએ પૂછ્યું કે “હે સ્વામી! આ વિદ્યા તમે કયા ગુરુની પાસે શીખ્યા છે?” તે વખતે તે બ્રાહ્મણે શરમથી નાપિતનું નામ દીધું નહિ, અને તેના બદલે હિમવંત વાસી વિદ્યાધર મારે ગુરુ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કથામંજરી-૨ છે. એ પ્રમાણે ગુરુનું નામ ખોટું દેવાથી, તે બ્રાહ્મણને ત્રિદંડ જે આકાશમાં અદ્ધર રહેલું હતું, તે સડસડાટ કરતો આકાશથી નીચે આવીને પડ્યો. તે વખતે લોકેમાં તેની મશ્કરી થઈ અને જેટલું માન વધ્યું હતું, તેનાથી બમણું તેની નિંદા થઈ. જે લોકો તેની પૂજા કરતા હતા તેઓએ પણ તેની ભક્તિ કરવી મૂકી દીધી. આ રીતે જે પુરુષ વિનય વિના વિદ્યા શીખે, ગુરુનું નામ છૂપાવે; ગુરુને અવિનય કરે, તેની વિદ્યા નિષ્ફલ થાય છે. તેમ જ બીજા ભવમાં તેને વિદ્યા જલદી પ્રાપ્ત થતી નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક રાજાની કથા ૧ ૦૮ (જગૃહી નગરીમાં શ્રેણિક નામનો રાજા રાજ્ય કરતો હતું, તેને ચેલણા નામની પટરાણી હતી. રાણુને. એક વખતે એક જ થાંભલાવાળા મહેલમાં રહેવાનો દેહદ ઉત્પન્ન થયે. તે વાત શ્રેણિકે અભયકુમારને કહી. અભયકુમારે દેવની આરાધના કરી. દેવતા પ્રત્યક્ષ થયો. તેની પાસે એક થાંભલાવાળો મહેલ કરાવ્યું. તે મહેલની ચારે બાજુ ફરતાં ચાર વન કરાવ્યાં. તે ચારે વનમાં સર્વ ત્રતુના ફલ તથા ફૂલ નિરંતર તૈયાર થતાં હતાં. આ પ્રમાણે તૈયાર કરાવેલા મહેલમાં રાણીને રાખીને તેણીનો દેહદ સંપૂર્ણ કરવામાં આવ્યું, હવે તે જ નગરમાં એક માતંગની સ્ત્રીને અકાળે કેરી. ખાવાનો દેહદ ઉત્પન્ન થયે. તે માતંગે અવનમન નામની વિદ્યાના બળથી રાજાના વનમાં આવેલ સર્વ ઋતુમાં કેરી દેવાવાળા આંબાની ડાળ નમાવીને, તેનાં ફલ લઈને પિતાની સ્ત્રીનો દેહદ પૂર્ણ કર્યો. રાજાએ અભયકુમારને કહ્યું કે આપણી વાડીમાંથી આંબાની કેરીઓ કેણે ચેરી લીધી છે, તે ચારને. ધી કહાડવે જોઈએ. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ થામંજરી-૨ અભયકુમારે કુંવારી કન્યાની કથા કહીને, પિતાની બુદ્ધિના બળથી તે માતંગને ચાર તરીકે પકડી પાડ્યો. રાજાએ તે માતંગને પૂછયું કે ગઢની અંદરની મારી વાડીમાંથી આંબાની કેરીઓ તેં કેવી રીતે લીધી? તે વખતે માતંગે કહ્યું કે મારી વિદ્યાના બલથી કેરીઓ મેં લીધી હતી. શ્રેણિકે કહ્યું કે જે તે વિદ્યા તું મને આપે, તે હું તને આ ગુન્હાની માફી આપું. માતંગે તે માગણી કબુલ રાખી. તે વખતે રાજાએ પિતે સિંહાસન ઊપર બેઠાં બેઠાં વિદ્યા શીખવા માંડી. માતંગે ઘણે વખત વિદ્યા શીખવવા માંડી, પણ રાજાને તે આવડતી નહીં. તે વખતે અભયકુમારે કહ્યું કે “હે મહારાજ ! વિનય વિના વિદ્યા આવડે જ નહીં.” તે સાંભળી રાજાએ પિતે સિંહાસનથી નીચે ઉતરી માતંગને સિંહાસન ઊપર બેસાડ્યો. પિતે માતંગની આગળ બે હાથ જેડી વિદ્યા શીખવા બેઠે, તેથી ચંડાલે એક જ વાર વિદ્યા કહી કે તરત જ રાજાને તે વિદ્યા આવડી ગઈ. એ રીતે વિનય કરીને વિદ્યા લેવાથી વિદ્યા આવડી ગઈ વિનય વિના વિદ્યા નહિ, એ કહેવત આ કથા સાચી પડે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ સુધન અને મદનની કથા ૧૦૯ દક્ષિણ ક્ષિણ દેશમાં આવેલી દક્ષિણુ મથુરા નગરીમાં ધનદત્ત નામનો શેઠ રહેતા હતા. તે કેટિ દ્રવ્યના માલિક હતા. તેને સુધન નામને પુત્ર હતા. તે શેઠને સ્થલમાર્ગે માલ લઈ જવા લાવવા માટે પાંચસેા ગાડાં હતાં. વળી સમુદ્ર માર્ગે માલ લઇ જવા લાવવા માટે કેટલાક વહાણા પણ હતા. વળી કેટલુંક ધન શેઠે વ્યાજે પણ આપેલું હતું, અને કેટલુંક ધન ભંડારમાં ભરી રાખેલું હતું. તે વખતે ઉત્તર મથુરામાં સમુદ્રદત્ત નામના એક વ્યાપારી હતા, તેને અને ધનવ્રુત્ત શેઠને બહુ જ પ્રીતિ હતી. બંને જણા એકબીજાનો માલ લેવા વેચવા માટે મેકલતા હતા. એમ કરતાં એક વખત ધનદત્ત શેઠ દાહવરની પીડાથી ઓચિંતો મરણ પામ્યા. સગાવહાલાંઓએ તેની ગાદીએ સુધનને સ્થાપ્યા. હવે સુધન ઘરની તથા વ્યાપારની દેખરેખ રાખવા લાગ્યા. સુધન એક વખત સેાનાના ખાજો ઊપર સ્નાન કરવા બેઠી. તેની આગળ સેાનાની કુંડી પાણીથી ભરીને સેવકાએ Page #149 -------------------------------------------------------------------------- ________________ “૧૨૬ કથામંજરી-૨ મૂકી. સુધન સ્નાન કરી રહ્યો કે તરત જ સોનાની કુંડી આકાશમાર્ગે ચાલી ગઈ. સ્નાન કરી પાટ ઉપરથી નીચે ઉતર્યો, એટલે સેનાને બાજોઠ પણ આકાશમાર્ગે ચાલ્યો ગયો. વળી દેવપૂજા કરવા માટે દેરાસરમાં ગયે, ત્યાં દેવપૂજા કરી લીધી, કે તરતજ દેરાસર, મૂર્તિ, કલશ વગેરે પૂજાનાં ઉપકરણે ધંતીયા વગેરે પૂજાના વસ્ત્રો, આકાશમાર્ગે ચાલ્યા ગયા. પછી ઘેર આવી જમવા બેઠે, તેની આગળ સોનાના થાળામાં ભેજન પીરસ્યું, તથા સેનાના બત્રીસ વાટકાઓમાં દાલ, કઢી, શાક પ્રમુખ ભરી મૂક્યાં. જમી રહ્યા પછી આ બધું પણ આકાશમાર્ગે ચાલ્યું ગયું. જે વખતે થાળે આકાશમાં જવા માટે હાલવા લાગ્યો, તે વખતે સુધને તેને હાલતો પકડી રાખ્યો, તેને એટલે ટુકડે તેના હાથમાં રહી ગયો, અને બાકીને થાળે આકાશમાર્ગે ચાલ્યા ગયે. આ પ્રમાણે સઘળી ઋદ્ધિ જોતજોતામાં જતી રહી. કમની આગળ કોઈનું જોર ચાલતું નથી. એવામાં એક લેણદારે આવી પિતાનું એક લાખ દ્રવ્ય લેણું હતું, તે માગ્યું. તે વખતે નિધાન ખોલી જોયું, તો બધું ધન રાખ થઈ ગએલું જોયું. તેથી વધારે દુઃખી થયે. પછી માતાની આજ્ઞા લઈ સોનાના થાળાનો ટુકડો સાથે રાખીને દેશાવર ચાલ્યા. રસ્તામાં પડેલાં દુખથી કંટાળીને એક પર્વત ઊપર ચડી, ત્યાંથી ઝુંપાપાત કરી મરવા તૈયાર થયો. તેને પૃપાપાત કરતો એક સાધુએ જે. તેણે જ્ઞાનથી તેનું નામ જાણીને બેલા “હે સુધનશાહ! તમે સાહસ કરશે નહિ. કેમકે પર્વત ઉપરથી ઝંપાપાત કરવાથી Page #150 -------------------------------------------------------------------------- ________________ સુધન અને મદનની કથા મરીને વ્યંતર થશે” તે સાંભળી, સુધન પણ તે જ્ઞાની સાધુ પાસે આવ્યા. સાધુને વંદન કર્યું. - સાધુએ કહ્યું કે કીધેલાં કમ ભેગવ્યા વિના કેઈનો છૂટકે થતું નથી. માટે હે સુધન ! જે લક્ષમીના દુખે તું મરવા તૈયાર થયે છું, તે લક્ષમી અસાર છે, ચપલ છે, મને લીન છે, વીજળીના ઝબકારા જેવી છે. આવી લક્ષ્મીના માટે હીરા જેવા મનુષ્ય ભવને કણ ફોગટ ગુમાવે. આ પ્રમાણેને ઉપદેશ સાંભળી, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સુધને દીક્ષા લીધી. દીક્ષા લઈ શાસ્ત્ર ભણી ગીતાર્થ થયો. વળી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. આવા જ્ઞાની સુધન મુનિ વિહાર કરતા કરતા ઉત્તર મથુરામાં પહોંચ્યા. ત્યાં સમુદ્રદત્ત શેઠને ઘેર વહેરવા ગયા. સમુદ્રદત્ત શેઠના ઘેર પિતાને સેનાને બાજોઠ, ક્રૂડી, થાળ, વાટકા, વાટકીઓ, દેરાસર, પ્રતિમા વગેરે ઓળખી લીધાં. વળી કાનેથી તૂટેલા સોનાના થાળમાં સમુદ્રદત્તને જમવા બેઠેલા જોયા. સુધન મુનિને પોતાના ઘરમાં આમ તેમ ફરતા જોઈશેઠે પૂછયું કે “મહારાજ ! શું જુએ છે?” તે વખતે મુનિએ પૂછયું કે “હે શેઠ ! આ બાજોઠ, કંડી વગેરે તમે કરાવેલાં છે કે તમારા પૂર્વજોના વખતનાં છે?” શેઠે કહ્યું કે “એ પ્રથમથી જ મારા ઘરમાં છે. મુનિએ પૂછયું કે “તમે આવા કાના તૂટેલા થાળામાં કેમ જમે છે ?” શેઠે કહ્યું કે “શું કરીએ એ થાળાને બીજે ટૂકડે બરાબર ચોટતે નથી.” પછી ત્રાષિએ કેડમાંથી થાળાને ટૂકડે કહાડી થાળ ઊપાડીને તેની સાથે મેળવ્યું. એટલે ટૂકડે પોતાની મેળે સમુદ્રદત્ત , “ જ સમુદ્ર Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કથામંજરી-૨ ચેટી ગયે. થાળો આખે થયે, તે જોઈને શેઠના આખા કુટુંબને કૌતુક થયું. સાધુએ ચાલવા માંડયું. શેઠે તેમને વંદન કરીને પૂછયું કે “મહારાજ! આ શી બાબત છે?” સાધુએ કહ્યું કે “તું અસત્ય બેલે છે, તેથી હું તને શું કહું?” શેઠે કહ્યું કે “ખરી વાત એ જ છે કે આ ઋદ્ધિ મારા ઘેર આઠ વર્ષથી આવેલી છે.” સાધુએ કહ્યું કે “આ સર્વ ઋદ્ધિ મારા દાદાના વખતની છે. મારા પિતા મરણ પામ્યા પછી, મારા દુર્ભાગ્યથી એ મારી નજરે ગઈ, તેથી મેં વૈરાગ્ય પામી દીક્ષા લીધી. મને અવધિજ્ઞાન ઉત્પન્ન થએલું છે, તેથી હું અહીં આવેલ. છું.” શેઠે કહ્યું કે “એ લક્ષમી આપની જ છે, હવે એ લો અને સુખ ભેગો.” સાધુએ કહ્યું કે “મારી નજરે જ એ જતી રહી, માટે હવે હું એને શી રીતે ભેગવું?” શેઠે પૂછ્યું કે “હે ભગવન! તમારા હાથથી આ ઋદ્ધિ ગઈ અને મારા ઘેર શા કારણથી આવી?” સુધન મુનિએ કહ્યું કે પહેલાં શ્રીપુર નગરમાં જિનદત્ત નામનો શેઠ રહેતું હતું. તેને પદ્માકર અને ગુણાકર નામના બે પુત્રો હતા. શેઠે મરતી વખતે પિતાનું ધન અમુક ઠેકાણે છે એમ કહ્યું. પછી મેટાભાઈએ રાત્રિએ છાનામાના એ ધન કહાડી લીધું. પછી નાનાભાઈને કહ્યું કે ચાલો ધન કહાડીને આપણે બંને જણું વહેંચી લઈએ. પછી જમીન ખેદતાં ધન નહિ દેખવાથી નાનાભાઈને મૂછ આવી ગઈ ભાનમાં આવ્યા પછી મોટાભાઈએ નાનાભાઈને ઉપરથી કહ્યું કે એ ધન તું કહાડી ગયો છું. એ રીતે મોટેભાઈ વિશ્વા Page #152 -------------------------------------------------------------------------- ________________ * * * * * કે છે Eછે.' જ છે. જ , કે, in e છે ? I ! વિકાસ થઇ શકે છે Jain Educaચિનtendietલિભદ્ર તેની સ્કાર & સ્ત્રીઓ સહિતા" (પૃષ્ઠ ૧૭૧)ainelibrary.org છેઅા ' ' . ' જો કે હજી છે. જો : : ' ડી ખા', કરી જો 'ઈ' "s: કર . રરર કે આ જ છે. " Earth) Page #153 -------------------------------------------------------------------------- ________________ એની છે પાછળ થી . ' ' '' ' ''' કો જો કે Personal use only. ચિત્ર ૧૯ શાલિભદ્ર રાજા શ્રેણિકના મેળામાં (પૃષ્ઠ ૧૦૨). For Private Jain Educatioreinternational S '' '''' : : 5' % . AS કિ કેમ કે અહિ જ આ ''9'' - ' ' ''''' શરદી Page #154 -------------------------------------------------------------------------- ________________ સુધન અને મદનની સ્થા ૧૨૯ સઘાત કરી મરીને હું સુધન થયે, અને નાનાભાઈ ભરીને તારે મદન નામે પુત્ર થયો. મેં વિશ્વાસઘાત કર્યો, તેથી મારી લમી તમારા ઘેર આવી. વળી પૂર્વભવમાં દાન આપી પશ્ચાતાપ કર્યો, તેથી મારી લક્ષ્મી ગઈ. મદનના જીવે સુપાત્રે ઘણું દાન દેવાથી, એને ઘણી લક્ષમી મલી. મદને શ્રાવકધર્મ અંગિકાર કર્યો, અંતે મરી દેવલોકમાં ઉત્પન્ન થયે, અને સુધન મુનિ મેક્ષે ગયા. Page #155 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્રની કથા ૧૧ ૦ ગધદેશમાં રાજગૃહી નગરીની પાસે એક શાલિન ગ્રામ નામનું ગામ હતું. ત્યાં ધન્ના નામની એક રબારશુને સંગમ નામનો પુત્ર લોકેની ગાયે ચારીને પોતાનો નિર્વાહ કરતે હતે (જૂઓ ચિત્ર ૧૭ ). એક વખત પર્વના દિવસે સંગમે કજીયે કરીને પોતાની માતા પાસે ખીર ખાવાની માગણી કરી. પિતાની પાસે ઘરમાં કાંઈ પણ સાધન નહિ હોવાથી ધન્ના રેવા લાગી. તે દેખીને પાડોશણોએ ખીર, ખાંડ અને ચેખા ધન્નાને આપ્યા. તેની ઉત્તમ ખીર રાંધીને સંગમને ભાણામાં પીરસીને પોતે બહાર પાણી ભરવા ગઈ. એવામાં માસખમણને પારણે કેઈક તપસ્વી સાધુ ત્યાં આવી પહોંચ્યા. સંગમે હૃદયના ઉલ્લાસથી ભાવ સહિત તે સઘળી ખીર તપસ્વી મુનિને હરાવી દીધી. આ પુણ્યના પ્રતાપે સંગમનો જીવ રાજગૃહી નગરીમાં ગેભદ્ર શેઠને ત્યાં, તેમની પત્નિ ભદ્રાની કૂખમાં ઉત્પન્ન Page #156 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્રની કથા ૧૩૧ છે. માતાને સ્વપ્નમાં શાલિના ખેતરનું સ્વપ્ન આવવાથી, તેનું શાલિભદ્ર નામ પાડવામાં આવ્યું. શાલિભદ્ર યુવાવસ્થા પામ્યો, ત્યારે તેને ઉત્તમ ઘરની બત્રીશ કન્યાઓ પરણાવી (જૂઓ ચિત્ર ૧૮). શેઠ દીક્ષા લઈ, મરણ પામીને દેવકમાં ગયા. ગભદ્ર શેઠને પુત્ર ઊપર ઘણે સ્નેહ હતો, તેથી શાલિભદ્ર અને તેની બત્રીશ વહૂઓ માટે, દરરોજ નવાં નવાં વસ્ત્રો તથા આભૂષણોની ભરેલી પેટીઓ દેવલોકમાંથી તે મોકલતો હતે. એક દિવસ નેપાલ દેશના વ્યાપારીઓ લક્ષમૂલ્યની એક એવી સોળ રત્નકંબલે લઈને, વેચવા માટે રાજગૃહી નગરીએ આવ્યા. તેમાંની એક રત્નકંબલ ખરીદી લેવા માટે શ્રેણિક રાજાની પટરાણી ચેલણાએ ઘણે આગ્રહ કર્યો, તે પણ શ્રેણિકે તે ખરીદી નહિ. પરંતુ ભદ્રા શેઠાણીએ તે સેળે રત્નકંબલે ખરીદી લઈને, તેના બબે ટુકડા કરીને, બત્રીશે વહુઓને એકેકે ટૂકડે વહેંચી આપે. સાંજના તે ટૂકડાઓથી પગ લૂછીને સર્વ વહૂઓએ ફેંકી દીધા. પટરાણી ચેલણએ એક રત્નકંબલ ગમે તે કિંમતે મેળવી આપવા માટે હઠ લીધી. શ્રેણિકે વ્યાપારીઓને તેડાવી એક રત્નકંબલ માગી. તે બેલ્યા ભદ્રા શેઠાણીએ સોળે રત્ન કંબલ ખરીદી લીધી. રાજાએ રાણી ચેલ/ માટે એક રત્નકંબલ મંગાવવા માટે ભદ્રા શેઠાણ પાસે પોતાનો માણસ મોકલ્યો. તેને ભદ્રાએ કહ્યું કે એ તો મારી વહુઓએ પગ લૂછીને ફેંકી દીધી છે. આ વાત સાંભળીને શ્રેણિક રાજા શાલિભદ્રને જોવા માટે તેને ઘેર પધાર્યા. તે વખતે ભદ્રા શેઠાણી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કથામંજરી-૨ સાતમા માળે બેઠેલા શાલિભદ્રને કહેવા ગયાં કે “હે વત્સ આપણે ઘેર શ્રેણિક આવ્યા છે માટે તું નીચે ચાલ.” શાલિભદ્ર સમજે કે શ્રેણિક નામનું કઈ કરિયાણું હશે ? માટે માતાને કહ્યું કે તમે જ ખરીદી લો અને વખારમાં ભરે. વળી ન મલે તે વેચી નાખજે. માતાએ કહ્યું કે એ કરિયાણું નથી, એ તો આપણું રાજા છે. આ વચન સાંભળી શાલિભદ્ર ચિતવવા લાગ્યું કે સેવક છે, તે રાજા છે, તેમાં મારા પુણ્યની ખામી છે, એમ વિચારી નીચે આવી રાજાને પ્રણામ કર્યો. રાજાએ ખોળામાં બેસાડી ચુંબન કર્યું. શાલિભદ્ર, રાજાની પાસે કરમાઈ ગયે (જૂઓ ચિત્ર ૧૯). તેથી ખેાળામાંથી ઊઠી સાતમા માળે જતો રહ્યો. ભદ્રાએ રાજાને ભેજન કરવા માટે વિનંતિ કરી. શ્રેણિક જમવા માટે હાથ દેવા લાગ્યો. હાથ દેતાં ધોતાં શ્રેણિકની વીંટી પડી ગઈ, તે ખાળકૂવામાં જતી રહી. ભદ્રાએ રાજાની વીંટી શેધવા માટે ખાળકૂવામાંથી પાણી બહાર કઢાવ્યું. તેમાં સંખ્યા વગરના આભૂષણો ઝળહળતા દેખ્યા. આ આભૂષણ આગળ પિતાની વીંટી તે શ્રેણિકને કોલસા જેવી લાગી. આવું આશ્ચર્ય જોઈ રાજાએ દાસીને પૂછ્યું કે આ અમૂલ્ય આભૂષણે ખાળકૂવામાં ક્યાંથી? દાસીએ કહ્યું કે અમારે સ્વામી તથા તેમની બત્રીશ સ્ત્રીઓ હમેશાં નવાં નવાં આભૂષણે પહેરે છે. આગલા દિવસનાં પહેરેલાં આભૂષણ ઉતારી ખાળકૂવામાં નાખી દે છે. શ્રેણિક શાલિભદ્રની પુણ્યાઈ જોઈ આનંદ પામે. ભેજન કરીને પિતાના મહેલમાં ગયે. Page #158 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્રની કથા ૧૩૩ શાલિભદ્રને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, પિતાની બત્રીશ સ્ત્રીઓમાંથી એકએકને રેજ છેડવા લાગ્યો. એ જ નગરમાં શાલિભદ્રની બહેન સુભદ્રા ધન્ના નામના શ્રેષ્ઠી પુત્રને પરણાવેલી છે. તે ધન્નાને સ્નાન કરાવતી હતી, તે વખતે તેની આંખમાં આંસુ દેખીને ધન્નાએ પૂછયું કે તું શું માટે રેવે છે? સુભદ્રાએ કહ્યું કે મારે ભાઈ રેજ એક એક સ્ત્રીને તજી દે છે અને પછી દીક્ષા લેવાને છે. ધનાએ હસીને કહ્યું કે તારે ભાઈ એ ડરપોક કેમ છે? એકી સાથે બત્રીશેને કેમ નથી છેડતો? સુભદ્રા બેલી કે વાત કરવી બહુ સહેલી છે, પણ સંસાર છોડ બહું દુર્લભ છે. ધન્નાએ કહ્યું કે હું મારી આઠે સ્ત્રીઓને ત્યાગ અત્યારે જ કરું છું. આ સાંભળી સુભદ્રા બોલી કે “હે સ્વામી ! મેં તો હસતાં હસતાં કહ્યું હતું, માટે તમારે ક્રોધ ન કરવો જોઈએ.” ધન્નાને ઘણું સમજાવવા માંડયું, પરંતુ ધનાએ કહ્યું કે મારા મુખમાંથી નીકળેલાં વચન પાછાં ફરે જ નહિ. એમ કહીને પિતાના સાળા પાસે ધન્નાજી ગયા. શાલિભદ્રને સમજાવી સાથે લઈ, બંને જણાએ પ્રભુ મહાવીરની પાસે જઈને દીક્ષા લીધી ( જૂઓ ચિત્ર ૨૦ ). બંનેને દીક્ષા મહત્સવ સુભદ્રા શેઠાણી તથા શ્રેણિક રાજાએ કર્યો. બંને જણા છઠ, અઠ્ઠમ, અઠાઈ, માસખમણ વગેરે તપસ્યા કરી અત્યંત દુર્બલ થઈ ગયા. એક વખત વિહાર કરતા કરતા પ્રભુ સાથે બંને જણા રાજગૃહી નગરીએ આવ્યા. ભગવાને શાલિભદ્રને કહ્યું કે આજે તમારી માતાના હાથે પારણું થશે, તેથી ભદ્રાને ત્યાં વહેરવા ગયા. શરીર દુર્બલ થવાથી કોઈએ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કથામંજરી-૨ ઓળખ્યા નહિ. પાછા વળતાં રસ્તામાં પાછલા ભવાની માતા રબારણ મલી, તેણીએ મુનિને જોયા એટલે તેણીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. પિતાની પાસે દહીંની માટલી હતી, તેમાંથી દહીંનું દાન દીધું. શાલિભદ્ર મુનિએ પ્રભુને પૂછતાં, પ્રભુએ કહ્યું કે તમે જેને હાથે પારણું કર્યું, તે તમારી પૂર્વ ભવની માતા હતી. પછી બંને સાધુઓએ અનશન કર્યું. ભદ્રાને ખબર પડી એટલે બત્રીશ વહૂઓ તથા શ્રેણિક રાજા વગેરે મુનિઓના અનશન સ્થાને આવ્યા. વંદન કર્યું. બંને મુનિઓ મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવને મેક્ષે જશે. પૂર્વભવમાં સુપાત્રે દાન દેવાથી શાલિભદ્ર અખૂટ નદિ પામ્યા અને તેમને તથા તેઓના બનેવી ધનાશાએ સઘળી ઋદ્ધિ એક જ ક્ષણમાં છેડી દીધી. આજે પણ વ્યાપારીઓ તે બંનેના નામે “ધના–શાલિભદ્રની ઋદ્ધિ હેજે.” એ પ્રમાણે ચોપડાની શરૂઆતમાં લખીને તેઓની પુણ્યાઈને યાદ કરે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ દેશલ તથા દદ્દાની કથા ૧૧૧ - દ્રિવાસ નામના નગરમાં વદ્ધમાન નામે એક વણિક રહેતા હતા. તેને દેશલ અને દો નામના બે પુત્ર હતા. તેમાં દેશલ દયાળુ હતો અને દદ્દો નિર્દય હતો. યૌવનવય પ્રાપ્ત થતાં દેશલને દેવીની અને દાદાને દેમતી નામની કન્યાઓ તેમના પિતાએ પરણાવી. દેશલ ધર્મકરણ પણ કરતો અને ધન પણ ઉપાર્જન કરતા હતા. દદ્દો માત્ર ધન ઉપાર્જન કરતું હતું, પરંતુ ધર્મકરણી કરતું ન હતું. દેશલને અનુકમે ગુણવંત પુત્રો થયા. દવાને એક પણ સંતાન નહિ થવાથી, દદ્દો અને દેમતી બંને ચિંતાતુર રહેવા લાગ્યા. સંતાન માટે ઘણા દેવ, દેવીઓની માનતા કરતાં કરતાં એક દિવસ સત્યવાદી નામના યક્ષની પૂજા કરી, દદ્દો ઉપવાસ કરી યક્ષની સન્મુખ બેઠે; અને કહેવા લાગ્યું કે જ્યારે તું મને પુત્ર આપીશ, ત્યારે જ હું અહીંથી ઊભે થઈશ.” એમ બેસતાં દદ્દાને અગિયાર દિવસ થયા, ત્યારે યક્ષ પ્રત્યક્ષ થયે અને કહેવા લાગ્યું કે “હે શેઠ! તું શા માટે ફેગટ મહેનત કરે છે?” કારણ કે દેવ, દાનવ, યક્ષ, કે વ્યંતર Page #161 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ ગમે તે હેય, તે પણ પૂર્વે ઉપાર્જન કરેલાં કમને દૂર કરી શકે તેમ નથી. “હે શેઠ! તેં ગયા ભવમાં પુત્ર પામવા સંબંધી અંતરાય કર્મ બાંધેલું છે. તેથી હું શું કરી શકું? આ પ્રમાણે યક્ષે કહ્યું તે પણ દો ત્યાંથી ઉક્યો નહિ. પછી યક્ષે કહ્યું કે “જે હું તને પુત્ર આપું, તે પણ તે પુત્ર જીવતો રહેશે નહિ. તે વખતે તું મને પાછો ઠપકો આપીશ.” તે પણ શેઠે કહ્યું કે એક વખત પુત્ર થાય એવું વરદાન મને આપે. પછી જે થવાનું હશે તે થશે. યક્ષે પણ હા કહી અને પોતાના સ્થાનકે ગયે. શેઠે ઘેર આવી બધી વાત પિતાની સ્ત્રી આગળ કહી. શેઠ તથા તેમની સ્ત્રીએ કાંઈક આનંદ, કાંઈક શેક પામતાં થકાં પારણું કર્યું. દેમતીને ગર્ભ રહ્યો. પૂર્ણ માસે પુત્ર પણ જનમ્યો. તેને જીવતે રહે તે માટે તુલાએ કરીને તે, અને તેનું નામ પણ તોલો પાડયું. દશટણ પ્રમુખ કરતાં સ્વજનોને જમાડયાં, દાન પણ દીધાં. પછી યક્ષને પગે લગાડવા માટે, ફૂલ વગેરે લઈ બાળકને તેડી યક્ષના મંદિરે ગયાં. ત્યાં મંદિરના બારણાં બંધ કરેલાં હતાં, તે કઈ રીતે પણ ઉઘડ્યાં નહિ. ઘણો પ્રયત્ન કરવા છતાં પણ યક્ષે દર્શન આપ્યાં નહિ. શેઠે કહ્યું કે યક્ષે કીધું હતું કે છોકરે જીવશે નહિ, તો રખે તેમજ ના થાય. એમ કરતાં તે દિવસ તો ગયો, પણ રાતના એચિત છોકરે બીમાર પડ્યો અને જેમ પવનથી દીવે ઓલવાઈ જાય, તેમ જોત જોતામાં બાળક મરણ પાપે. તે જોઈ દો અને દેમતી બેભાન થઈ ગયાં. પરંતુ મેરેલો પુત્ર ફરી પાછો આવ્યો નહિ. Page #162 -------------------------------------------------------------------------- ________________ e . શકિ રક છે. મા આ જે ' કરો કે છે છે : હદ beણ દર ધન જ છે કે વિકેટલીક છે છે જે Jain Educajon International ચિત્ર ૨૦ ધન્નાઇ તથા શાલિભદ્ર ઉપદેશ સાંભળતાં (પૃષ્ઠ ૧૩૩) Page #163 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨૨ શ્રી લક્ષ્મીદેવી (પૃષ્ઠ ૧૬૫) (hફી રૂ) ઢઢમ્ 1ellä ke ke] Page #164 -------------------------------------------------------------------------- ________________ દેશલ તથા દદ્દાની કથા ૧૩૭ પછી મોટાભાઈ દેશલે કહ્યું કે તમે સ્નાન ભેજન કરે. મારા દીકરાઓ છે, તે તમારા જ છે એમ જાણજે. માટે હવે તમે શેક કર રહેવા દે. એવામાં આકાશમાર્ગે ચાર જ્ઞાનવાળા ચારણ મુનિ ચાલ્યા જતા હતા, તે તેનું રુદન સાંભળીને ત્યાં આવ્યા. તેઓને સર્વ જનેએ ઊઠીને વંદન કર્યું. મુનિએ ધર્મલાભ આપે. પછી ધર્મોપદેશ આપીને કહેવા લાગ્યા કે હે શેઠ! તમે શેક ના કરે. કારણ કે જે જીવે જેવું કમ બાંધ્યું હોય, તેવું ફિલ તે જીવને મલે છે.લીંબોળી વાવીને રાયણની આશા રાખીએ તે ક્યાંથી મેલે? પછી વિદ્ધમાન શેઠે પૂછયું કે હે પૂજ્ય! મારા બંને પુત્રોએ પૂર્વ ભવમાં એવા ક્યા પ્રકારનાં કર્મ કર્યા છે, જેને લીધે એકને સંતાન ઘણાં છે અને બીજાને સંતાન જ નથી. તે વખતે મુનિએ કહ્યું કે હે શેઠ! સાંભળો આ જ નગરમાં આ ભવથી ત્રીજા ભવે વિલ્હણ અને તિલ્હણ એ નામના બે કુલપુત્ર રહેતા હતા. તેમાં મોટે ભાઈ તો ધર્માત્મા અને દયાવાન હતું. અને નાનોભાઈ તો નિત્ય વનમાં જઈને મૃગલી. હિંસ, સૂડા, મોર વગેરે પશુ, પક્ષીઓનાં બચ્ચાંઓને, તેમની માતાએથી છૂટાં પાડીને, પાંજરામાં નાખીને વેચતે હતે. વળી માણસેના બાળકને પણ એક ગામમાંથી લઈને બીજા ગામમાં લઈ જઈને વેચતો હતો. ધનના લોભે કરીને આ રીતે તે પાપ કરતે હતો. તેને ઘણા સ્વજનોએ શીખામણ આપી, તો પણ તેને કેઈની શિખામણ માની નહિ. એક વખત કેઈ ક્ષત્રિયના છોકરાને વેચવા માટે છાનમાનો ઊપાડયો. તે તેના માબાપના જોવામાં આવ્યું, તરત Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કથામંજરી-૨. પકડી બાંધીને સારી પેઠે માર્યો. તેના કેટલાક અંગોપાંગ કાપી નાખવામાં આવ્યા. તે વેદના ભેગવીને રૌદ્રધ્યાનથી મરણ પામીને પહેલી નરકમાં ઉત્પન્ન થયે. મોટેભાઈવિલ્હણ પિતાના ભાઈનું મૃત્યુ સાંભળી, વૈરાગ્ય પામી અનશન વ્રત લઈ, સમાધિપૂર્વક મરણ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તારો દેશલ નામનો મોટો પુત્ર થયે છે. ત્રીજા ભવમાં ભૂખ્યા અને તરસ્યા ઊપર દયા કરી છે, તેથી એને ઘણુ ગુણવાન પુત્ર થયા છે. - તિહણનો જીવ નરકમાંથી નીકળીને, તારે દદ્દા નામનો નાનો પુત્ર થયો છે. એણે ત્રીજા ભવમાં મનુષ્ય અને તિર્થના બાળકોને જે વિગ પડાવ્યા હતા, તેથી તેને બાળક થતાં નથી. ગુરુનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને બંને ભાઈઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેઓને પિતાના પૂર્વ ભવ જોવામાં આવ્યા. બંને જણાએ વૈરાગ્ય પામી સમકિત મૂલ બારવ્રત ગુરુ પાસે ઉચર્ચા. ચારણ મુનિ આકાશ માર્ગે જતા રહ્યા. ઘણો સમય શ્રાવકધર્મ પાળી, બંને ભાઈઓએ દીક્ષા લીધી. સમાધિમરણે મરણ પામીને બંને દેવામાં દેવતા પણે ઉત્પન્ન થયા. પશુ, પક્ષી તથા મનુષ્યના બાળકોને તેના માબાપોથી વિયોગ કરાવનાર મનુષ્ય દદ્દાની માફક સંતાન વગરને થાય છે અને દેશની માફક દયાવાન હોય તો ગુણવાન પુત્રોને પિતા થાય છે. તેથી દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો, એ આ કથાને સાર છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ વોરમની કથા ૧૧૨ મહેન્દ્રપુર નામના નગરમાં ગુણદેવ નામને શેઠ વસતો હતો. તેને ગાયત્રી નામની સ્ત્રી હતી. તેને ઘણા દિવસે પુત્ર થશે. તે પણ કર્મયેગે જનમથી જ આંધળે અને બહેરે થયે. તેનું નામ પણ કાંઈ પાડયું નહીંજગતમાં તે આંધળો અને બહેરે એ નામે પ્રસિદ્ધ થયો. તે યુવાન થયો ત્યારે માતાપિતાએ તેને દેખતો કરવા માટે ઘણા ઉપાયો કર્યા, પણ તે બધા નિષ્ફલ ગયા. તેથી માતાપિતાએ વિચાર્યું કે અમે પૂર્વભવમાં એવું તે શું પાપ કર્યું હશે કે જેથી પુત્રરુપે આ શલ્ય અમારે ત્યાં પેદા થયું. આના કરતાં પુત્ર ન હોય તે સારું. એક વખતે જ્ઞાની ગુરુ વનમાં પધાર્યા. તેમને સર્વ લેક વંદન કરવા ગયા. વંદન કરીને બેઠા. તે વખતે જ્ઞાની ગુરુએ કહ્યું કે હે ગુણદેવ શેઠ ! તમે તમારા જનમથી આંધળા. અને બહેરા છોકરા માટે ઘણું દુઃખ સહન કરે છે, તેને માટે હવે બીજે કઈ ઉપાય નથી. પિતાના કરેલાં પાપ. કમના ફળ સહુ કોઈને ભેગવવાં જ પડે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કથામંજરી-૨ પછી શેઠે પૂછ્યું કે હે પૂજ્ય ! કયા પાપકર્મના ઉદયથી મારે પુત્ર જનમથી જ આંધળે અને બહેરે થયે? ત્યારે જ્ઞાની ગુરુ બોલ્યા કે આ જ નગરમાં વીરમ નામને એક કણબી રહેતો હતો. તે અધમી, અસત્ય બોલનારે, અન્યાયી, પરનિદા કરનારે, કૂડા કલંક લગાડનારે ઈત્યાદિ દુષ્ટકર્મ કરનારે હતો. એક વખત રાજાને કોઈ સીમાડાના રાજા સાથે વેર થયું, તેને ભય રાજા રાખતો હતો. એટલામાં કઈ બે પુરુષને અંદર અંદર વાત કરતા દેખીને, વીરમે કેટવાલને જઈ કહ્યું કે અમુક માણસે સીમાડાના રાજાને તેડાવવાની વાતો કરતા હતા. તે વાત સાંભળીને કેટવાલે તે બંને જણાને પકડી રાજા આગળ ઊભા કર્યા. રાજાએ પૂછવાથી તે બંને કહેવા લાગ્યા કે મહારાજ ! અમે બંને જણા અમારા ઘરસંબંધી વાત કરતા હતા. એવી તેમની વાત સાંભળી રાજાએ વીરમને બોલાવીને પૂછયું. તે વખતે તે પૂર્વે વીરમ બેલ્યો કે મહારાજ ! મેં મારા કાને જ આ વાત સાંભળી છે. રાજાએ વીરમનું કહેવું સાચું માનીને તે બને જણાને શિક્ષા કરી. વળી એક વખત વીરમનો પાડોશી બહારગામ ગયે હતો. ત્યાંથી ઘેર પાછો આવતાં તેને વીરમ મલ્યો. તેને પાડેશીએ પિતાના ઘર સંબંધી સમાચાર પૂછયા. તે વખતે દુષ્ટ વિરમે કહ્યું કે તમારી ગેરહાજરીમાં કામદેવ શેઠ તમારે ઘેર આવતો જતો હતો, અને તે તમારી સ્ત્રી સાથે આનંદ કરતો હતો. આ વૃત્તાંત સાંભળીને પાડેશીએ રાજા આગળ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ વીરમની કથા આ વાત કહી, રાજાએ કામદેવશેઠને પકડી મંગાવી, તેનું સર્વસ્વ લૂંટી લીધું અને તેને ગામબહાર કાઢી મૂક્યો. વિરમ આવાં પાપ કરતા લોકોને ખોટાં કલંક ચડાવતો હતે. એક દિવસે કઈક ક્ષત્રિયે તેને સારી પેઠે માર માર્યો, તેની પીડા ઘણા દિવસ ભેગવીને મરણ પામી તારા ઘેર પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. પૂર્વભવમાં પરનિંદા કરવાથી, તથા લોકો પર જૂઠાં કલંક લગાડવાથી, આ ભવમાં તે જનમથી આંધળો અને બહેર થયો છે. એ જીવ હજુ ઘણે સમય સંસારમાં રઝળશે. ગુરુના મુખથી આ વૃત્તાંત સાંભળીને શેઠ અને શેઠાણી ધર્મમાર્ગમાં જોડાયા. આંધળો છોકરો દુઃખ સહન કરીને મરણ પામી દુર્ગતિએ ગયે. પારકાની નિંદા કરનાર અને ખાટા કલંક ચડાવનાર વીરમની માફક જનમથી જ આંધળા અને બહેરા થાય છે, માટે ડાહ્યા માણસોએ કોઈના ઉપર ખોટા કલંક ચડાવવા નહિ અને કોઈની નિંદા કરવી નહિ. આ કથા આપણને આ બોધ આપે છે Page #169 -------------------------------------------------------------------------- ________________ રોહિણુની કથા ૧૧૩ -પા નગરીમાં શ્રીવાસુપૂજય સ્વામીને પુત્ર મઘવા નામને રાજા રાજય કરતો હતો. તેને લમણા નામની સદાચારી રાણી હતી. તેઓને આઠ પુત્ર ઉપર એક રેહિણી નામની પુત્રી હતી. આ પુત્રી માતાપિતાને બહુ જ વહાલી હતી. તે યૌવન અવસ્થાને પ્રાપ્ત થઈ, તે વખતે રાજાએ તેણીના માટે સ્વયંવર મંડપ રચા. ચારે દિશાઓના રાજકુમારને સ્વયંવરમાં આવવા માટે આમંત્રણ મેકલવામાં આવ્યા. સર્વ રાજકુમારે સ્વયંવર મંડપમાં આવીને બેઠા. રાજપુત્રી સહિણી પણ સ્નાન વિલેપન કરી, ક્ષીરેદક શ્વેત વસ્ત્રો પહેરીને, હીરા, મોતી, માણેક વગેરેના આભૂષણથી અલંકૃત થઈને અસરા જેવી દેખાતી પાલખીમાં બેસીને, સખીઓના સમૂહથી પરવરેલી સ્વયંવર મંડપમાં આવી. ત્યાં દાસીએ જુદા જુદા દેશનાં રાજકુમારોનાં નામ ગોત્ર, ગુણ, બલ વગેરેનું વર્ણન કરી બતાવ્યું. રાજકુમારીએ તે બધા રાજકુમારેમાંથી નાગપુરના વીતશક રાજાના પુત્ર અશોકકુમાર નામના રાજકુમારના ગળામાં વરમાળા પહેરાવી. Page #170 -------------------------------------------------------------------------- ________________ હિણીની કથા ૧૪૩ રાહિણીએ યાગ્ય વરની પસંદગી કરવાથી સ્વજને હર્ષ પામ્યાં. રાજાએ મેાટી ધામધૂમથી તેણીનાં લગ્ન કર્યાં. સ્વયંવરમાં આવેલા બીજા રાજકુમારેાના હાથી, ઘેાડા, વસ્ત્ર, ભજન, તમાલ વગેરેથી સત્કાર કર્યાં. પછી અશે।કકુમારને પણ સેાના મેતીનાં આભૂષણો વગેરે પહેરામણીમાં આપી, રાહિણી સાથે નાગપુર પહાંચાડો. ત્યાં વીતશેાક રાજાએ પણ નગરમાં શુભલગ્ન પ્રવેશ કરાબ્યા. કેટલાક દિવસ પછી અશેાકકુમારને રાજગાદી સાંપીને, વીતશેક રાજાએ દીક્ષા લીધી. હવે અશેાકરાજાને રહિણી રાણી સાથે સંસારસુખ ભાગવતાં આઠ પુત્રો અને ચાર પુત્રી થઈ. એક વખત અશોકકુમાર અને રહિણી રાણી ગેાખમાં પુત્રને ખેાળામાં લઈને બેઠા હતા. એવામાં કોઈ સ્ત્રીને મહુ વિલાપ કરતી જોઇને, રાણી અશાકકુમારને પૂછવા લાગી કે આ સ્ત્રી આ પ્રમાણે વિલાપ કેમ કરે છે ? રાજાએ કહ્યુ કે તેના પુત્ર મરણ પામ્યા છે તેથી તે વિલાપ કરે છે. રાણીએ કહ્યુ કે આવું રાવાનું તે કયાંથી શીખી હશે ? રાજાએ કહ્યુ કે તને પણ હું રાવાનું શીખવાડું છું. એમ કહીને, રાજાએ રાણીના ખેાળામાંથી બાળકને લઈ એ હાથવર્ડ ઊંચા કરી ગોખની બહાર નીચે ફેંકી દીધા. તે જોઈ લેાકા કાલાહુલ કરવા લાગ્યા. પરન્તુ રાહિણીના મનમાં કાંઇ પણ દુઃખ ઉત્પન્ન થયું નહિ. પુત્રને પડતાં પડતાં નગરદેવતાએ અદ્ધર ઝીલી લઈને સિંહાસન ઉપર બેસાડયો. તે દેખી સર્વ લાક આનંદ પામ્યાં અને રાજા કહેવા લાગ્યા કે હે રાહિણી ! તું ધન્ય કૃતપુણ્ય છે. જેથી તું દુઃખની વાત પણ જાણતી નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કથામંજરી-૨ એક વખત શ્રીવાસુપૂજ્ય સ્વામીના સુવર્ણકુંભ અને રૂપકુંભ નામના ચાર જ્ઞાનવાળા બે શિષ્ય કે જેઓ છઠ, અઠમ વગેરેની નિરંતર તપસ્યા કરતા હતા, તે ત્યાં આવ્યા. રાજા રાણી પુત્ર પ્રમુખ સર્વ પરિવાર સહિત તેઓને વંદન કરવા ગયે. ગુરુએ ધર્મલાભ દઈદેશના દીધી. પછી રાજાએ પૂછયું કે “હે ભગવન્! મારી રાણીએ એવું તે શું તપ કર્યું છે કે જેનાથી તેણે દુઃખની વાત પણ જાણતી નથી. વળી મારે એના ઉપર ઘણે સ્નેહ છે તેનું શું કારણ છે? વળી તેણીના પુત્ર પણ ઘણુ ગુણવાન થયા છે, તેનું શું કારણ? તે કહે.” ગુરુએ કહ્યું કે હે રાજન ! આ જ નગરમાં ધનમિત્ર નામને શેઠ અને તેની ધનમિત્રા નામની પત્નિ હતી. તેઓને કુરૂપ, દુર્ભાગિણી અને દુર્ગન્ધવાળી એવી દુર્ગન્ધા નામની પુત્રી થઈ. તે જ્યારે યુવાન થઈ ત્યારે તેના પિતાએ, તેણીના પરણનારને એક કરોડ દ્રવ્ય આપવાનું જાહેર કર્યું, તે પણ કેઈ ગરીબ માણસે પણ તેણીને પરણવાની તૈયારી બતાવી નહિ. એવામાં એક શ્રીષેણ નામના ચારને મારવા માટે લઈ જતાં હતાં, તેને મરતો છોડાવી પિતાને ઘેર રાખીને, તેની સાથે દુર્ગધાને પરણાવી દીધી. તે પણ દુર્ગધાના શરીરની દુર્ગધ સહન નહિ થવાથી રાત્રિએ નાશી ગયે. તે વખતે શેઠ ખેદ કરતે વિચારવા લાગે કે કર્મના દેષ આગળ કોઈનું ચાલતું નથી. પછી પુત્રીને કહ્યું કે તું ઘેર રહીને દાન પુણ્ય કર. તેણીના હાથનું દાન પણ કઈ લેતું નહિ. એક વખતે કઈ જ્ઞાની મુનિને દુર્ગધા સંબંધી વાત પૂછવાથી, તેઓશ્રીએ કહ્યું કે ગિરનાર પર્વત પાસે Page #172 -------------------------------------------------------------------------- ________________ રોહિણીની કથા ૧૪૫ ગિરિનગરમાં પૃથ્વીપાલ નામને રાજા અને સિદ્ધિમતી નામની રાણી એક વખત વનમાં કીડા કરવા ગયા. એવામાં એક ગુણસાગર નામના મુનિ મા ખમણનું પારણું કરવા માટે નગરમાં જતા હતા. તેમને દેખી રાજાએ વંદન કર્યું. પછી રાણીને પરાણે પાછી વાળીને કહ્યું કે એ જંગમતીર્થ છે, તેમને ખપતા આહારપાણી આપજે. રાણીએ વિચાર્યું કે આ મૂંડીયાએ આવીને મારી કીડામાં અંતરાય પાડ્યો. તેથી ક્રોધિત થઈને, તે સાધુને એક કડવા તુંબડાને આહાર વહેરાવ્યો. સાધુએ વિચાર્યું કે આ આહાર જ્યાં પરઠવાશે, ત્યાં અનેક જીવોની વિરાધના થશે, માટે મારે પોતે જ તેનો આહાર કરવો જોઈએ. એમ વિચારીને પોતે તે વાપરી ગયા. એટલે કડવા તુંબડાનાં ઝેરથી શુભધ્યાને મરણ પામીને દેવતા થયા. પાછળથી રાજાને આ વાતની ખબર પડી. રાજાએ રેણીને ઘરની બહાર કહાડી મૂકી. જંગલમાં રખડતાં રખડતાં રાણીને સાતમા દિવસે કેઢ નીકળે, તેના દુઃખે પીડાતી મરીને છઠી નરકે ઉત્પન્ન થઈ. ત્યાંથી મરીને તિર્યંચમાં ઉત્પન્ન થઈ. વળી નરકમાં ઉત્પન્ન થઈ. એમ સાતે નરકમાં અનુક્રમે ઉત્પન્ન થઈને દુઃખ ભેળવીને સાપણી, કૂકડી, ગિરોલી, ઊંદરી, ચંડાલિણ, રાસાભી વગેરેના અવતાર પામી. એમ કરતાં કરતાં એક વખત ગાયના ભવમાં મરતી વખત નવકાર સાંભળતાં તમારા ઘેર દુર્ગધાપણે ઉત્પન્ન થઈ છે. દુર્ગધાને જ્ઞાનીનું કથન સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પાછળના ભવ તેણીના જોવામાં આવ્યા. ૧૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કથામંજરી-૨ તે વખતે દુર્ગધાએ હાથ જોડીને ગુરુને પૂછ્યું કે “આ દુઃખમાંથી નિસ્વાર થાય તેવો કઈ ઉપાય બતાવે.” ગુરુએ કહ્યું કે આ દુઃખનો નિસ્તાર કરવા માટે રોહિણી તપ કરો. તે તપન વિધિ હું કહું છું તે તું સાંભળઃ સાત વર્ષ અને સાત માસ પર્યન્ત રહિણી નક્ષત્ર આવે તે દિવસે ઉપવાસ કર. શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરવી. તપ તપતાં શુભ ધ્યાન ધરવું, તેના પ્રભાવથી તારા દુઃખને પાર આવશે. વળી આવતા ભવમાં આ તપના પ્રભાવે તું અશકરાજાની રાણી થઈશ. ત્યાં સુખ ભેળવીને, શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં મોક્ષે જઈશ. વળી તપ પૂર્ણ થયે ઉજમણું કરવું. શ્રી જિનમંદિર કરાવવા. શ્રીવાસુપૂજ્ય સ્વામીની રત્નની પ્રતિમા કરાવવી. તેના સેના મેતીના આભૂષણો કરાવવાં. વળી સ્નાન વિલેપન કરીને, કપૂર, કેસર વગેરે સુગંધી દ્રવ્યથી પૂજા કરવી. શ્રીસંઘની ભક્તિ કરવી. એ તપ કરવાથી સુગધરાજાની પેઠે સર્વ દુઃખ ટળી જશે. તે વખતે દુર્ગધાએ પૂછ્યું કે તે સુગંધ રાજા કેણ થયે, તેનું ચરિત્ર કહે. ગુરુએ આ પ્રમાણે કહ્યું સિંહપુર નગરમાં સિંહસેન રાજા હતા. તેને કનકપ્રભા નામની રાણી હતી. તેમને એક પુત્ર હતા, તે અતિશય દુર્ગધવાળો હતો, તેથી તે સર્વને અપ્રિય થયે. એક વખત તે નગરમાં પદ્મપ્રભુસ્વામી સમેસર્યા. તેમની દેશના સાંભળવા રાજા કુટુંબ સહિત ગયે. દેશના સાંભળી રહ્યા પછી બે હાથની અંજલિ જોડીને રાજાએ પ્રભુને પૂછ્યું કે “હે પ્રભુ ! મારે પુત્ર અતિશય દુર્ગન્ધવાળો છે તેનું કારણ શું?” પ્રભુએ કહ્યું કે Page #174 -------------------------------------------------------------------------- ________________ હિણીની કથા ૧૪૭ નાગપુરથી બાર યોજન દૂર આવેલા નીલ નામના પર્વતની એક શિલા ઉપર રહીને, એક માસના ઉપવાસવાળા એક સાધુ ધર્મધ્યાન કરતા હતા. ત્યાં તે સાધુની તપસ્યાના પ્રભાવથી ત્યાં રહેતા શિકારીને શિકાર મલતો ન હતો, તેથી શિકારીએ સાધુને ઉપદ્રવ કરવા માટે જ જ્યારે તે સાધુને એક માસના ઉપવાસ પૂરા થયા ત્યારે, સાધુ ગામમાં ગોચરી વહરવા ગયા. પાછળથી તે શિકારીએ આવીને, તે શિલાની નીચેના ભાગમાં લાકડાં નાખીને અગ્નિ સળગાવ્યું. સાધુ પણ ગોચરી વાપરીને, ફરીથી તે જ શિલા ઊપર આવીને બેઠા. તેમને શિલાની નીચેથી તાપ આવવા લાગ્યો, શિલા જેમ જેમ તપવા લાગી, તેમ તેમ સાધુ શુભધ્યાનમાં આગળ વધવા લાગ્યા. એમ ઊષ્ણ પરિસહ સહન કરીને, કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. તે શિકારી આ દુષ્ટ કર્મથી કોઢ રોગવાળો થયે. ત્યાંથી મરીને સાતમી નરકે ગયે. પછી સર્ષ થઈને પાંચમી નરકે ગયે. પછી સિંહ થઈને ચોથી નરકે ગયે. પછી ચિત્તો થઈને ત્રીજી નરકે ગ. પછી બિલાડો થઈને બીજી નરકે ગયે. પછી ઘૂવડ થઈને પહેલી નરકે ગયે. આ પ્રમાણે નરક અને તિર્યંચના અનેક ભ કરીને એક દરિદ્રી ગોવાલિ થયે. ગાયે ચારવાનો ધંધો કરતાં કરતાં નાગરી નામના શ્રાવક પાસેથી નવકાર મંત્ર શીખે. એક વખત તે ગવાલિ વનમાં સૂતો હતો, એટલામાં દાવાનલ બલતો બલતે એના ઊપર આવી પડયો. તેથી મરણ પામ્યું. મરતી વખતે તેને નવકાર સંભાળ્યું તેથી તેના પ્રભાવે તારે પુત્ર થયું છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કથામંજરી-૨ સાધુના ઉપદ્રવનું કેટલુંક કર્મ હજુ ભેગવવાનું બાકી હોવાથી, તેનું શરીર દુધવાળું થયું છે. આ પ્રમાણે પોતાના પૂર્વ ભવે સાંભળતાં દુર્ગધકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાને પડેલું દુઃખ સંભાળીને તે ત્રાસ પામી ગયા. તે વખતે પ્રભુને હાથ જોડીને પૂછવા લાગે કે “હે પ્રભુ! હું આ દેષથી છૂટીશ કે નહિ?” પ્રભુએ કહ્યું કે તું રેહિણીનું તપ કર.” પછી તે રાજપુત્રે રોહિણીનું તપ કર્યું, તેથી તેનું શરીર સુગંધમય થઈ ગયું. માટે હે દુર્ગન્ધા ! તું પણ એ તપ કર. એના પ્રભાવથી સુગંધકુમારની માફક તારાં સર્વ દુઃખ નાશ પામશે. આ પ્રમાણે સાંભળીને દુર્ગધાએ રેહિણીનું તપ અંગિકાર કર્યું. વિધિપૂર્વક શુભધ્યાનથી તપસ્યા કરતાં અને આત્માની નિંદા કરતાં દુર્ગધાને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી વિશેષ તપ કરવા માંડયું. આયુષ્ય પૂર્ણ થએથી શુભધ્યાને મરણ પામીને દેવકને વિષે દેવતાપણે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચવીને અહીં ચંપાનગરીમાં મઘવા રાજાની પુત્રી થઈ, જેનું નામ રહિણી પાડવામાં આવ્યું. જે તમારી રાણું થઈ છે. એણે પૂર્વભવમાં હિણી તપ કર્યું છે. તેના પ્રભાવથી દુઃખ એ શું ચીજ છે, એવું પણ એ જાણતી નથી. વળી તપનું ઉજમણું કર્યું તેના પ્રભાવથી એ ઋદ્ધિ પામી છે. વળી હે રાજા! તે સિંહસેન રાજાએ પિતાના સુગંધકુમારને રાજગાદીએ સ્થાપીને પિતે દીક્ષા લીધી. સુગંધરાજા રાજયપાલતો, ધર્મકૃત્ય કરતો, મરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી વીને પુષ્કલાવતી વિજયમાં પુંડરગિણી નગરીમાં વિમલ Page #176 -------------------------------------------------------------------------- ________________ રિહિણીની કથા ૧૪૯ કીર્તિ રાજાને ઘેર અર્કકીર્તિ નામના ચક્રવર્તી પણે ઉત્પન્ન થયે. ત્યાં રાજ્યપાલી જિતશત્રુ મુનિ પાસે દીક્ષા લઈ બારમાં દેવ કે અમ્યુર્વેદ્ર થયા. ત્યાંથી ચ્યવીને અહીં તું અશક નામનો રાજા થયો છું. તારી રાણીએ અને તે પૂર્વભવમાં એક મનથી રેહિણી તપની આરાધના કરી હતી, તેથી તારો સ્નેહ એની ઊપર ઘણો છે. વળી રાજાએ પૂછયું કે “હે સ્વામી! મારી સ્ત્રીને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ, તે તેમના ક્યા પુણ્યોદયથી થઈ?” તે વખતે ગુરુ બોલ્યા કે “હે ભાગ્યશાળી ! આઠમાંથી સાત પુત્રે તે પૂર્વભવમાં મથુરા નગરીમાં અગ્નિશર્મા નામને બ્રાહ્મણ રહેતો હતો, જે ભિક્ષા માગીને પિતાનું ગુજરાન ચલાવતા હતા; તેને ત્યાં જનમ્યા હતા. તે દરિદ્રી કુલમાં ઉત્પન્ન થએલા હતા, તેથી સાતે જણા ભિક્ષા માગવા જતા હતા, પરંતુ તેમને કઈ એટલા ઉપર બેસવા પણ દેતા ન હતા. જ્યાં જાય ત્યાં ધક્કો મારી બહાર કહાડી મૂકતા હતા. એમ તે સાતે જણા ગામેગામ ફરતાં પાટલિપુત્ર નગરે પહોંચ્યા. ત્યાં તેમણે એક વાડીમાં રાજાના પુત્રને તથા પ્રધાનના પુત્ર વગેરેને હીરા, મોતીના અમૂલ્ય આભરણે પહેરીને રમતા જોયા તેથી મનમાં આશ્ચર્ય પામ્યા. પછી મેટાભાઈએ કહ્યું કે વિધાતાએ કેવો ભેદભાવ રાખ્યો છે. આ લોકો મનવાંછિત સુખ ભેગવે છે, અને આપણે ઘેર ઘેર ભિક્ષા માટે ભટકીએ છીએ તો પણ આપણે ઉદરપૂર્તિ થતી નથી. તે સાંભળી ના ભાઈ છે કે એમાં કોઈને દોષ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કથામંજરી-૨ કહાડવાની જરૂર નથી. એમણે પૂર્વભવમાં પુણ્ય કરેલાં છે, તેના ફૂલ ભાગવે છે. અને આપણે પુણ્યહીન હોવાથી ઘેરઘેર ભટકી ભીખ માગતાં ફ્રીએ છિએ. ત્યાંથી ફરતાં ફરતાં તેઓ વનમાં પહોંચ્યા. ત્યાં એક મુનિ મહારાજ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હતા, તેમની પાસે જઈ ઊભા રહ્યા. સાધુએ પણ કાઉસગ્ગ પારી દયા લાવીને, તેમને ધર્મોપદેશ આપ્યા તે સાંભળી સાતે ભાઈ વૈરાગ્ય પામી, દીક્ષા લઈ, ચારિત્ર પાળી, દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તારે ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થયા છે. આઠમેા પુત્ર તેા વૈતાઢચ પર્વત ઊપર એક ભલુક નામનેા વિદ્યાધર હતા. તે નંદીશ્વરદ્વીપની શાશ્વત જિનપ્રતિમાએની પૂજા કરતા હતા. તે મરણ પામીને સૌધર્મ દેવલેાકમાં દેવતા થયા હતા. ત્યાંથી ચવીને, તારા લેાકપાલ નામનો પુત્ર થયેા છે. જેને ખેાળામાંથી પડતાં દેવતાએ અદ્ધર ઝીલી લીધે। હતા. તારી જે ચાર પુત્રીઓ છે, તે પૂર્વભવમાં વૈતાઢ્ય પર્વત પરના એક વિદ્યાધર રાજાની પુત્રીઓ હતી. તે જયારે યૌવન અવસ્થાને પ્રાપ્ત થઇ, ત્યારે માગમાં ક્રીડા કરવા ગઇ હતી. ત્યાં સાધુને ઉભેલા દીઠા. સાધુએ તેમને કહ્યુ કે હું કુમારિકાએ ! ધર્મ કરે. ત્યારે તેમણે કહ્યું કે અમારાથી ધર્મ ન થાય. પછી સાધુએ કહ્યું કે તમારૂં આયુષ્ય સ્વલ્પ જ રહ્યુ છે, માટે ધકરણીમાં પ્રમાદ ન કરશેા. તે સાંભળી તે પુત્રીઓએ પૂછ્યું કે, અમારૂં આયુષ્ય કેટલું ખાકી રહ્યું છે? સાધુએ કહ્યું કે, માત્ર આઠે પહેાર જ બાકી રહ્યું છે. પુત્રીએ Page #178 -------------------------------------------------------------------------- ________________ હિણીની કથા ૧૫૧ કહેવા લાગી કે એટલા ઘેાડા સમયમાં શું પુણ્ય કરીએ ? સાધુએ કહ્યું કે આજે જ અજવાળી પાંચમ છે, માટે જ્ઞાનપંચમીનું તપ કરો. એટલા તપથી જ સુખી થશે. આવે ઉપદેશ સાંભળી, તે પુત્રીઓએ ઘેર આગળ આવી પોતાના માતાપિતાને વાત કરી, માતાપિતાની આજ્ઞા લઈ, ગુરુના દર્શનથી આજને દિવસ સફલ માની, દેવપૂજા કરી પુણ્યની અનુમાદના કરી ઉપવાસનું પચ્ચકખાણ લીધું, અને પેાતાના આત્માને કૃતાર્થ થયા માનવા લાગી. એક સ્થાનકે ચારે જણીઓ સાથે એડી. એટલામાં વીજળી પડી, તેથી તે ચારે પુત્રીએ મરણ પામી દેવલાકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને ચારે તારી પુત્રીઓ થઈ છે. માત્ર એક જ દિવસ જ્ઞાનપંચમીનું તપ કરવાથી એ લ મળ્યું. તે વાત સાંભળતાં જ રાજા તથા રાણી અને પુત્ર પુત્રીને સર્વને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વના ભવા જોયા. તેથી વૈરાગ્ય પામીને સઘળાંઓએ શ્રાવકધમ અંગિકાર કર્યાં, અને પેાતાના ઘેર ગયાં. વળી એકદા શ્રીવાસુપૂજય સ્વામી આવી નગરના ઉદ્યાનમાં સમવસર્યાં. તેએને અશેક રાજા તથા રાહિણી રાણી વંદન કરવા ગયા. ત્યાં પ્રભુની દેશના સાંભળી ઘેર આવી, પુત્રને રાજ્યગાદી સેાંપીને, સાતે ક્ષેત્રમાં ધન વાપરીને, ચારિત્ર અંગિકાર કરીને, નિરતિચારપણે પાળી, અન્ને જણા તે જ ભવમાં મેક્ષે ગયા. કહ્યું છે કેઃ— રહિણી પંચમી તપ તણા, ગિરુઆં એ ફલ જાણુ; દુ:ખ ન હેાય સુખ હાય સદા, ખેલે કેલિ વાણ, Page #179 -------------------------------------------------------------------------- ________________ ગેસલની સ્થા ૧૧૪ 1.ઠણપુર નગરમાં ગેવિંદ નામનો એક ગૃહસ્થ રહેતે હતો. તેને ગૌરી નામે એક સ્ત્રી હતી, તેને ગોસલ નામનો પુત્ર હતું, તે દુર્વ્યસની હતો. વનમાં એકલો જઈને લાકડીથી તે મધપૂડા પાડતો હતે. જાળાઓમાં શશલાદિક જી હોય ત્યાં અગ્નિ સળગાવતો હતો. બળદ, ગાય અને ઘોડાને ડામ દેતો હતો. કુમળા છોડને ઉખેડી નાખતો હતો. આવાં કૃત્યો કરતે દેખીને, લોકેએ તેના બાપને ખબર આપી, એટલે તેના બાપે તેને શિખામણ આપી. પણ તે તે હતો તે ને તે જ રહે. માબાપને ચિતાને પાર ન રહ્યો. પછી ધર્મ કરવાની તે વાત જ શી. તેના માબાપ એચિંતા મરણ પામ્યા. પછી તો ગેસલને કેઈ ઠપકે આપનાર પણ નહિ રહેવાથી, તે અંકુશ વિનાના હાથીની માફક ઉછુંખલ થયે. એક દિવસ નગરની વાડીઓમાં જઈ નારંગી વગેરેના ઝાડ ઉખાડી નાખતો હત, તે વખતે કોટવાલે તેને છે. તેને પકડીને બાંયો. Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાલની કથા ૧૫૩ બાંધીને રાજા પાસે લાવ્યા. રાજાએ તેનું સર્વ ધન દંડમાં લઈ લીધું. વળી એક દિવસ છાનામાના રાજાની વાડીમાં પેસી જઈને, અનેક જાતની કૂમળી વનસ્પતિ છેદી નાખવા લાગ્યો. આ પ્રમાણે કરતાં વનપાલકે તેને દેખ્યો. તે વખતે તેને માર મારી બાંધી, કૂટી, રાજા પાસે લઈ જઈને ઊભે કર્યો. અને કહ્યું કે હે મહારાજ ! એણે આપણી વાડીને નાશ કર્યો છે. રાજાએ તેના બન્ને હાથ છેદી નખાવ્યા, તેથી મહાદુઃખી થયે. પછી તેણે ઘણો જ પશ્ચાતાપ કર્યો. કહ્યું પણ છે કે – “માય બાપ મોટા તણી, શીખ ન માને છે; કમવશે પડયાં થકાં, પછી પસ્તાયે તેહ. અર્થાત્ –જે લોકે મા, બાપ અથવા વડીલોની આજ્ઞા માનતા નથી, તે લેકેને જ્યારે કરેલાં કર્મો ભેગવવા પડે છે, ત્યારે પાછળથી પસ્તા થાય છે.” પછી તે ગોસલ પિતાની નિંદા કરતે મરણ પામીને તે જ નગરમાં રહેતા પદ્મ શેઠને ઘેર ગેરા નામના પુત્ર તરીકે જનમ્યા. તે જનમથી જ ગલત કેઢીઓ હતો. તેના નખ અને નાક બેસી ગએલા, ભમરના વાળ સડી ગએલા, અને દાંત બધા પડી ગએલા હતા. વળી તેના શરીર ઉપર માખીઓ બણબણાટ કરતી હતી. વળી સહન ન થઈ શકે તેવી દુર્ગધ તેના શરીરમાંથી નીકળતી હતી. બાપે ઘણી ઘણી દવાઓ કરી, તે બધી નકામી ગઈ. એક વખત દમસાર નામના જ્ઞાનમુનિ તે નગરના ઉઘાનમાં પધાર્યા. તેમની દેશના સાંભળવા પવશેઠ વગેરે ગયા. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કથામંજરી-૨ ત્યાં તે મુનિએ ઉપદેશ દેતાં કહ્યું કે દરેક જીવ પિતાના કરેલા કમથીજ સુખ દુઃખ પામે છે. જેમ આ નગરમાં પદ્મશેઠને પુત્ર પિતાનાં પાપકર્મથી દુઃખે ભેગવે છે. પદ્મશેઠે પૂછ્યું કે મારા પુત્રે એવા શું પાપ કર્યો છે? ગુરુએ તેને ઉપર જણાવેલું ગેસલનું સર્વ વૃત્તાંત સંભળાવીને કહ્યું કે, તે ગેસલ તારે પુત્ર થયું છે. પા શેઠે ઘેર આવી પતાના પુત્રને કહ્યું. તે સાંભળતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે ગુરુ મહારાજ પાસે આવ્યું. તેઓને વંદના કરી, કરેલાં પાપોની નિંદા ગહ કરી, અનશન લઈ મરણ પામી પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. પશુ, પક્ષી વગેરેને ત્રાસ આપનાર મનુષ્પો ગેસલની માફક ભયંકર કેદ્ર રોગવાળા થાય છે; તેથી દરેક મનુષ્યોએ પશુ, પક્ષી વગેરેને ત્રાસ આપવો ન જોઈએ. એ આ કથાને સાર છે Page #182 -------------------------------------------------------------------------- ________________ ધનદત્ત અને ધનશ્રીની કથા ૧૧૫ મિમેડન નામના નગરમાં શત્રુદમન નામને રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધન્ના નામને એક શેઠ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ ધીરૂ હતું. તેણે ધંધા માટે પિતાના ઘેર પિઠીયા, ઊંટ, બળદ અને પાડાઓ રાખ્યા હતા. ભાડાના લેભે ધને તે અબેલા છે ઊપર તેમની શક્તિથી વધારે ભાર ભરતો હતો અને ઘણું ભાડું લઈને પિતાનું ગુજરાન ચલાવતે હતો. એક વખત તેને ઘેર કેઈ તપસ્વી મુનિ વહોરવા માટે પધાર્યા. તેઓને પતિ-પત્નિ–બંને જણાએ હૃદયના ઉલ્લાસથી દાન આપ્યું. દાનના ગે શુભકર્મ ઉપાર્જન કરીને, તે જ નગરના ધનાવહ શેઠને ત્યાં ધનદત્ત નામે પુત્ર પણે ઉત્પન્ન થયે. તે વ્યાપારની બધી રીતે જાણતો હતો, પરંતુ ગયા ભવમાં જીની ઊપર ઘણે ભાર ભરતો હતો, તેથી કૂબડ થયે. હવે ધીરૂનો જીવ, તે જ નગરમાં ધનશેઠને ત્યાં ધનશ્રી નામે ઉત્પન્ન થયો. ધનશ્રી ઘણી જ રૂપવાન તથા ગુણવાન હોવા છતાં, તે યુવાન થઈ ત્યારે, પૂર્વભવના નેહને લીધે ધનદત્ત કૂબડાને પરણવા ઈચ્છતી હતી. ધનશેઠને વળી બીજી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કથામંજરી-૨ એક પુત્રી હતી, તે કર્મણે કૂબડી હતી. એક વખત ધનશેઠને કેઈ નિમિત્તિયાએ કહ્યું કે જે કઈ પુરુષ તારી પુત્રી ધનશ્રીને પરણશે, તે માટે વ્યાપારી થશે. એવી વાત સાંભળીને કેઈ ધનપાલ નામના શેઠે ધનશ્રીની માગણી કરી. ધનશ્રીના પિતાએ તે વાત કબૂલ કરી. બીજી જે કૂબડી કરી હતી તે ધનદત્તને દીધી. બંને દીકરીઓને પરણાવવાનું મુહૂર્ત એક જ લગ્ન આવ્યું. હવે ધનશ્રીએ, પૂર્વભવના નેહને લીધે ધનદત્ત કૂબડાને પરણવાની ઈચ્છાથી, ત્યાં મનોરથ પૂરક નામને એક યક્ષ હતો, તેને આરાળે. યક્ષે સંતુષ્ટ થઈને વરદાન માગવાનું કહ્યું. ધનશ્રીએ કહ્યું કે “મારો પતિ ઘનદત્ત થાય તેમ કરે.” તે વખતે યક્ષે કહ્યું કે “તારા પિતાએ બંને પુત્રીઓના એક જ દિવસે એક જ લગ્ન, લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તે વખતે હું દષ્ઠિબંધન કરીશ, તું ધનદત્તને પરણજે. પછી જ્યારે તને પરણીને ઘેર લઈ જશે, ત્યારે મેં જેશે.” એમ કહી યક્ષ અદશ્ય થઈ ગયે. લગ્નના દિવસે બંને વર સાથે પરણવા આવ્યા. યક્ષે સર્વલોકની દષ્ટિ બાંધી. બંને પરણીને પિતાના ઘેર આવ્યા. ધનદત્ત તો ધનશ્રીને ઘણી જ સ્વરૂપવાન દેખીને હર્ષ પામ્યો. પરંતુ ધનપાલ પિતાની સ્ત્રીને કૂબડી દેખીને ઝંખવાણે પડી ગયો, ને મનમાં વિચારવા લાગ્યો કે આ તે વળી મતિવિભ્રમ થયે કે શું? આ વાત રાજાએ પણ સાંભળી અને ગામના લોકેએ પણ જાણી. લોકોના ટોળેટોળાં મળી વાતો કરવા લાગ્યા. Page #184 -------------------------------------------------------------------------- ________________ ધનદત્ત અને ધનશ્રીની કથા ૧૫૭ પછી બંને જણા સ્ત્રીને માટે કજીઓ કરતા, ન્યાય મેળવવા રાજા પાસે પહોંચ્યા. રાજાએ તે બંનેને પાછા ઘેર મેકલીને ધનશ્રીને તેડાવી એકાંતે પૂછયું કે ધનદત્ત તે કૂબડે છે, તે તને પસંદ આવે નહિ, માટે તું સાચે સાચું કહે કે તું ક્યા વરને પરણી છું ? તે સાંભળી ધનશ્રીએ રાજાની આગળ ખરેખરી વાત કહી દીધી કે મેં મોહને વશ થઈને ધનાવહ શેઠના પુત્રને પરણવા માટે જ યક્ષનું આરાધન કર્યું હતું. તે સંતુષ્ટ થવાથી અને તેના જ સાંનિધ્યથી હું ધનદત્તને પરણી છું. હવે આપને જે એગ્ય લાગે, તેમ કરે. જે દેવતાએ કીધું તે અન્યથા શી. રીતે થાય? માટે મારે એ કૂબડે જ પતિ હે. પછી રાજાએ બંને જણાને તેડાવી, સર્વ વાત કહી. પછી તે બંને જણ સમજીને પોતપોતાના ઘેર ગયા. એક વખત તે નગરના વનમાં ધર્મચિ નામના એક આચાર્ય કે જેઓ ચાર જ્ઞાનવાળા હતા તે પધાર્યા. તેઓને વંદન કરવા સર્વ લોકે ગયા. તેઓની સાથે ધનદત્ત અને ધનશ્રી પણ ગયા. આચાર્યને વંદન કરીને ધનદત્તે પૂછયું કે હે પૂજ્ય ! કયા કર્મ કરીને હું કૂબડે થયે? અને કયા કર્મ કરીને મારી પત્નિને મારા ઉપર ઘણે સ્નેહ છે? તથા ક્યા શુભકર્મ કરીને હું ઘણું લક્ષ્મી મેળવવાને ભાગ્યશાળી થયો છું? તે મારી ઉપર કૃપા કરીને કહો.” આચાર્યશ્રી બોલ્યા કે “હે ધનદત્ત! તું પૂર્વભવમાં ધન્નો હતો, અને તારી સ્ત્રી ધનશ્રીનો જીવ ધીરૂ નામની તારી સ્ત્રી તરીકે હતો. તે વખતે પિઠીયા ગધેડા વગેરે ઉપર Page #185 -------------------------------------------------------------------------- ________________ -૧૫૮ કથામંજરી-૨ ઘણે ભાર ભરવાથી તે કુબડે થયો છું, અને ભાવથી મુનિને દાન દેવાથી, તને આટલી બધી સમૃદ્ધિ મળી છે. તમે બંને પૂર્વભવમાં પણ સ્ત્રી, ભરતાર તરીકે હતાં, તેથી આ ભવમાં પણ તમારો સ્નેહ અખંડ રહ્યો છે. આ પ્રમાણે સાંભળતાં બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પાછલા ભવ દેખવામાં આવ્યા. પછી સમકિત મૂલ બારવ્રત ઉચરીને, આચાર્યને વંદન કરીને પિતાના ઘેર ગયા. અનુક્રમે ધર્મકરણી કરતા, સુપાત્રે દાન દેતાં આયુષ્ય પૂર્ણ કરીને દેવો કે દેવતા થયા. અબોલા જી પાસે ગજ ઉપરાંત ભાર વહન કરાવવાથી ધનદત્તની માફક મનુષ્ય કૂબડા થાય છે. તેથી પશુઓ તથા પિતાના તાબાના માણસો પાસેથી તેઓની શક્તિથી વધારે કામ કરાવવું નહિ. એ આ કથાને સાર છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત બ્રાહ્મણની કથા ૧૧૬ કે દેશના હસ્તિનાપુર નગરમાં સેમદત્ત નામનો - એક પુરોહિત રહેતો હતો. તેને ઘણી માનતાઓ કર્યા પછી બલભદ્ર નામને એક પુત્ર થયો. તે બ્રાહ્મણ જાતિના મદે કરીને, બહુ જ અતડો રહેતો હતો. રાજપુત્ર અડી જાય તે પણ સ્નાન કરતો હતે. બ્રાહ્મણ વિનાની બીજી જાતિની પુષ્કળ નિંદા કરતે. લોકે તેની આવી ચાલચલગતથી મશ્કરી કરતા હતા. તેને આવા વર્તનથી તે માતા પિતાને ચિંતાનું કારણ થઈ પડ્યો. તેના પિતાએ તેને કહ્યું કે “હે પુત્ર ! દરેક જીવ ક કરીને બ્રાહ્મણ જાતિમાં અથવા હીનજાતિમાં ઉત્પન્ન થાય છે, માટે કુલ મદ કરે ન જોઈએ. તેને પિતા આ પ્રમાણે ઘણું શિખામણ આપતો. તે પણ તે માનતે નહિ. માતેલા હાથીની માફક અક્કડ થઈને ફરતો હતો. એમ કરતાં તેને પિતા મરણ પામે. રાજાએ પુરેહિતના પુત્રને અભિમાની જાણી, પુરેહિતની પદવી બીજાને આપી. લોકેએ તેનું બ્રહ્મદત્ત નામ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સ્થામંજરી-૨ પાડયું. પદવી જવાથી નિધનપણાને પામ્યા. પછી ગાય, બળદ વેચીને પેટ ભરવા લાગ્યો. એક વખત ગાયોને તે ચારે નાખતું હતું. તે જોઈને કહ્યું કે “હે બ્રહ્મદત્ત! આ ઘાસ તું જે ઊપાડે છે, તેના ઉપર થઈને ભંગડી ચાલી ગએલી છે; તેથી હું તેને અડીશ નહિ, નહિતર તારે સ્નાન કરવું પડશે.” આ પ્રમાણે લેકે તેની મશ્કરી કરવા લાગ્યા. તેથી તે ક્રોધમાં ને ક્રોધમાં ગામ છોડી જતો રહ્યો. જતાં જતાં રસ્તામાં ભૂલો પડ્યો. ત્યાં બે લોકોને દેખીને મારવા લાગ્યો. તે વખતે એક બે ક્રોધ કરીને, તેના પેટમાં છરી મારી, તેથી ત્યાં જ મરણ પામીને, ડુંબને ઘેર પુત્ર પણે ઉત્પન્ન થયું. તે પણ કાણ, લંગડો, કદરૂપે, અને દુર્ભાગી થયો. રાજાને ત્યાં લોકોને ફૂલીએ ચડાવવાની નોકરી કરવા લાગ્યો. ત્યાંથી મરીને પાંચમી નરકે ગયે. ત્યાંથી મરીને મત્સ્ય થયો. ત્યાંથી મરીને નરકે ગયે. એમ અનેક ભવમાં નીચકુલમાં ઉત્પન્ન થયે, ત્યાંથી મરીને નરકે ગયો. એમ અનેક ભવમાં નીચકુલમાં ઉત્પન્ન થયો, અને દાસપણું કરવા લાગ્યો. એમ રખડતાં રખડતાં અજ્ઞાન તપના બલે જ્યોતિષી દેવેમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને પદ્મખેડા નગરમાં કુંદદત્તા ગણિકાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું નામ મદન પાડવામાં આવ્યું. ત્યાં તેર કલા શીખે. વળી તે પ્રિયવાદી અને સત્યવાદી થયે. જ્યારે કે તેને ગણિકાનો પુત્ર કહીને બેલાવતા, ત્યારે મનમાં દુઃખ લાવી ચિતવતે કે મેં પૂર્વભવે કેઈ પાપ કીધાં છે, તેથી વિધાતાએ મને ગણિકાને ત્યાં Page #188 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત બ્રાહ્મણની કથા ૧૬૧ ઉત્પન્ન કર્યો છે. એક વખત કેવલી ભગવાન ઉદ્યાનમાં પધાર્યા. તેમને વંદન કરવા માટે મદન ગયે. વંદન કરીને પૂછ્યું કે “હે પ્રભુ! હું ક્યાં કર્મના ઉદયથી હીન જાતિમાં ઉત્પન્ન થયો છું?” ભગવાને તેને પાછલા ભવેનું સ્વરૂપ કહી સંભળાવ્યું, અને કહ્યું કે તે જાતિકુલનો મદ કર્યો અને બીજાઓની નિંદા કરી, તે પાપાએ કરીને ગણિકાને ઘેર તું ઉત્પન્ન થયે છું. પછી મદને કહ્યું કે “હે પ્રભુ ! જે મારામાં યોગ્યતા હોય તે મને દીક્ષા આપો.” પ્રભુએ તેને દીક્ષા આપી. સાધુ સામાચારી શીખવી, પછી દુષ્કર તપ કરી અનશન લઈ દેવતા થયે. અનુક્રમે કર્મ-ક્ષય કરી મેક્ષ સુખ પામે. કુલ-જાતિનું અભિમાન કરવાથી બ્રાહ્મણ બ્રહ્મદરની માફક નીચ કુલોમાં ઉત્પન્ન થવું પડે છે; તેથી કેઈએ પણ જાતિ-કલ-નો મદ અહંકાર કરવો ન જોઈએ. એ આ કથાને સાર છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ નિપૂણ્યની સ્થા ૧૧૭ સ્તિનાપુર નગરમાં અરિમર્દન નામને રાજા રાજ્ય કરતે હતો. તે નગરમાં સુબંધુ નામને શેઠ હતું, અને બંધુમતી નામની તેને સ્ત્રી હતી. વળી ઘણી બાધાઓ વગેરે રાખ્યા પછી તેને મનોરથ નામનો પુત્ર થયે. તે માટે થયે ત્યારે તેના પિતા તેને ગુરુ પાસે લઈ ગયા. ગુરુને નમસ્કાર કરવાનું કહેવા છતાં એ ઊભું રહેતું. નિશાળે ભણવા મેકલ્ય, તે પણ તે અવિનીત હોવાથી, એક અક્ષર પણ ના શીખ્યો. પિતાએ તેને સમજાવ્યું કે વડીલેનો તથા ગુરુને વિનય કરવું જોઈએ, તે પણ તે કેઈનો વિનય કરતો નહિ. એક વખત તેના પિતા તેને ગુરુ પાસે લઈ ગયે. ગુરુએ મનોરથને કહ્યું કે “હે વત્સ! વ્રત, નિયમ લેવાથી બહુ પુણ્ય ઉપાર્જન થાય છે, માટે કાંઈક નિયમ લે.” તે બેલ્યો કે મારાથી નિયમ પળાય જ નહિ.” ગુરુએ કહ્યું કે “હમેશાં દાન દે.” તે બોલ્યો કે “હું દાન દઈ શકતો જ નથી. એમ કરતાં તેનો પિતા મરણ પામ્યા. મને રથ ઘણે જ Page #190 -------------------------------------------------------------------------- ________________ નિપૂણ્યકની કથા ૧૬૩ કંજુસ હેવાથી, તેને ત્યાં કોઈ ભિખારી પણ માગવા આવતો નહિ. એક વખત તે બહારગામ જતો હતો, ત્યારે રસ્તામાં તેને ચેર મળ્યા. તેની પાસે જે કાંઈ ધન હતું, તે ચોરોએ લઈ લીધું, અને મનોરથને મારી નાખ્યો. મરીને કઈ દરિદ્રીને ત્યાં ઉત્પન્ન થયે. ત્યાં તેનું નિપુણ્યક નામ પાડવામાં આવ્યું. મેટો થયો એટલે લોકેના ઢોર ચારવાનું તથા હળ ખેડવાનું કાર્ય કરીને પોતાનું ગુજરાન કરવા લાગ્યો, તે પણ તેણે કેઈક વખત ભૂખ્યા રહેવું પડતું હતું. એક વખત ધન કમાવા દેશાવર ગયો, ત્યાં પણ ઘણે પ્રયત્ન કરવા છતાં પણ દરિદ્રીજ રહ્યો. ત્યાં એક પ્રભાવશાળી વિમુખ નામનો યક્ષ હતો, તેની આગળ ધન મેળવવા માટે ઉપવાસ કરી બેઠે. સાતમા દિવસે યક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે “તું શા માટે લાંઘણ કરે છે?” તે બે કે “લક્ષ્મીની પ્રાપ્તિ માટે.” યક્ષે કહ્યું કે “તારા કર્મમાં લક્ષ્મી છે જ નહિ.” તે બે કે તે હું અહીં જ મરણ પામીશ. તેની હઠ જાણુને યક્ષે કહ્યું કે “સવારે અહીં સોનાનો મેર નાચ કરશે, તે એક પીછું સોનાનું મૂકશે, તે તું લઈ લેજે, એમ કહી યક્ષ અદશ્ય થઈ ગયો. સવારમાં સેનાનું પીછું મહ્યું. રેજ આ પ્રમાણે એક એક પીછું લેતાં લેતાં, તેને વિચાર થયે કે આ જંગલમાં કેટલે વખત રહેવું. માટે આ મેરને પકડી એક જ વખતે એના સર્વ પીછાં લઈ લઉં. એમ ચિંતવીને મેરને પકડ્યો. કે તરત જ માર મટીને કાગડે થઈ ગયો, અને યક્ષે આવી, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કથામંજરી–૨ તેને એક લાત મારી તેથી તે પડી ગયે. પહેલાનાં લીધેલાં મેરનાં સેનાનાં પીછાં હતાં, તે પણ કાગડાનાં પીછાં થઈ ગયાં. પછી પિતાની નિંદા કરતાં પર્વત ઊપરથી ઝંપાપાત કરવા પર્વત ઊપર ચડયો. ત્યાં કઈ સાધુ મળ્યા. સાધુએ કહ્યું કે “તું અહીં નૃપાપાત કરવા આવ્યો છું, પરંતુ તેમ કરવાથી તને ધન મળવાનું નથી. તે તારા ગયા ભવમાં કેઈન વિનય કર્યો નથી, કોઈને દાન દીધું નથી, તેને લીધે તું દરિદ્રી થયે છું. આ વાત સાંભળતાં તેને જાતિ મરણ જ્ઞાન થવાથી તેને પિતાના પાછળના ભાવ જોયા. પછી વૈરાગ્ય પામી દીક્ષા લીધી, તેને સારી રીતે આરાધીને મરણ પામીને દેવલોકે દેવતા પણે ઉત્પન્ન થયે. Page #192 -------------------------------------------------------------------------- ________________ પુણ્યસારની કથા ૧૧૮ કેતપુરમાં ભાનુમિત્ર નામને રાજા રાજ્ય કરતો હતો, ત્યાં ધનમિત્ર નામને એક શેઠ રહેતે હતે. તેને ધનમિત્રા નામની સુશીલ પત્નિ હતી. તેણીએ સ્વપ્નમાં રત્નથી ભરેલો સેનાને કલશ પિતાના મુખમાં પ્રવેશતે જે (જૂઓ ચિત્ર ર૧). પછી જાગીને તેણીએ પિતાના પતિને આ સ્વપ્નને વૃત્તાંત કહ્યો. ધનમિત્રે વિચાર કરીને કહ્યું કે તને એક મહા ભાગ્યશાળી પુત્ર થશે. તે સાંભળી ધનમિત્રા હર્ષ પામી. પૂર્ણ માસે પુત્રરત્નને જનમ થયો. તે પુત્રનું પુણ્યસાર નામ પાડવામાં આવ્યું. તે પુત્ર મોટો થતાં સર્વ કલાઓ શીખ્યો. યુવાન થતાં એક વ્યાપારીની ધન્યા નામની કન્યા સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. પુણ્યસાર એક વખત રાત્રે સૂતેલે છે, તે વખતે લક્ષમીદેવીએ (જૂઓ ચિત્ર રર) સ્વપ્નમાં આવીને કહ્યું કે “હે પુણ્યસાર! હું તારા ઘેર આવીશ !” પછી સવારમાં ઘરના ચારે ખૂણે, ચાર રત્નના ભરેલા સોનાના કલશ રૂપ નિધાન તેને જોવામાં આવ્યું. તે વખતે પુણ્યસારે જાણ્યું કે દેવીએ Page #193 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ કહ્યું તે સત્ય થયું. પરંતુ કેઈ દુર્જન રાજાને ખબર આપશે, તે અનર્થ થશે. માટે પ્રથમથી જ હું રાજાને ખબર આપું. - આ પ્રમાણે વિચાર કરીને રાજાની આગળ નિધાનની વિગત કહી. તે જોવા માટે રાજા પુણ્યસારને ઘેર આવ્યો. ભંડાર દેખી અચંબે પામ્યો. ત્યાંથી ઊપડાવી પોતાના ભંડારમાં મૂકાવ્યા. વળી બીજા દિવસે અને પાછા ત્રીજા દિવસે પણ પુણ્યસારે તે જ પ્રમાણે ભંડાર દીઠા અને રાજા આગળ કહ્યું; રાજાએ પણ તે જ પ્રમાણે નિધાન ભંડારમાં મૂકાવ્યા. પછી પ્રધાને કહ્યું કે મહારાજ આપે પ્રથમ બે દિવસ નિધાન લાવી આપણા ભંડારમાં મૂક્યા છે, તે અહીં મંગાવો. રાજાએ પોતાના ભંડાર ઊઘડાવીને જોતાં, નિધાન દેખ્યા નહીં. તે વખતે રાજાએ કહ્યું કે એ તો જેના પુણ્યના યોગે નિધાન પ્રગટયા છે, ત્યાં જ રહેશે. મારી પાસે રહેવાના નથી. મેં જે લેભને વશ થઈને અહીં નિધાન લાવીને મૂક્યા, તે માટે પ્રયત્ન ફેગટ છે. પછી રાજાએ તે નિધાનેનું દ્રવ્ય પુયસારને સોંપીને, તેને નગરશેઠની પદવી આપી. પછી વસ્ત્ર, વીંટી વગેરે સરપાવ આપીને વાજતે ગાજતે પુણ્યસારને તેના ઘેર વિદાય કર્યો. પછી પુણ્યસારની મહત્તા દિવસે દિવસે વધવા લાગી. એક દિવસ નગરના ઉદ્યાનમાં સુનંદ નામના કેવલી આવી સમેસર્યા. તેમને રાજા, ધનમિત્ર શેઠ તથા પુયસાર વગેરે વંદન કરવા ગયા. કેવલી ભગવંતે ધર્મોપદેશ આપે. પછી ધનમિત્ર શેઠે પૂછયું કે “હે ભગવન ! મારા પુત્રે પૂર્વ Page #194 -------------------------------------------------------------------------- ________________ પુણ્યસારની કથા ૧૬૭ ભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેનાથી એ આ નિધાન, રાજમાન વગેરે પદવી પામે?” ગુરુએ કહ્યું કે આજ નગરમાં ધનકુમાર નામને એક શેઠ હતો. તેને ગુરુ પાસેથી અભય, અનંતકાયના નિયમ લીધા, સુપાત્રે દાન દીધું અને વૃદ્ધ વયે દીક્ષા લઈ, અંતે અનશન કર્યું. મરીને ત્રીજા દેવલોકમાં ઈંદ્રનો સામાનિક દેવતા થયું. ત્યાંથી ચ્યવને તારે પુત્ર થયો છે. પૂર્વના પુણ્યના યોગે તેને લક્ષ્મી તથા રાજ સન્માન મલ્યાં છે. આ વૃત્તાંત સાંભળીને પુણ્યસારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી કુટુંબ સહિત શ્રાવકધર્મ અંગિકાર કર્યો. કેટલેક વખત સંસારનું સુખ ભેગવીને, પિતાના પુત્રને ઘરનો ભાર સેપી સુનંદ કેવલી પાસે પુણ્યસારે દીક્ષા લીધી. તેને નિરતિચાર પણ પાળીને મરીને દેવ થયો. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જનમ પામીને મોક્ષસુખ પામશે. Page #195 -------------------------------------------------------------------------- ________________ અટ્ટણમલ અને ફલિમલ્લની કથા ૧૧૯ જયણું નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતે હતું. તેને ત્યાં અટ્ટણમલ નામનો એક મોટો મલ્લ હતો. તે વખતે પાર નગરમાં સિંહગિરિ નામનો એક રાજા હતે. તે દરેક વર્ષે મલ્લયુદ્ધ કરાવતું હતું. જે કઈ મલ્લયુદ્ધમાં જીતે, તેને ઘણું ધન તથા સરપાવ આપતો હતે. સિંહગિરિ રાજાએ વિચાર્યું કે ઉજજયણીનો અટ્ટણમલ દરેક વર્ષે ઈનામ જીતી જાય છે, માટે આપણે એને કાંઈક ઉપાય કરવું જોઈએ. પછી સિહગિરિએ એક બલવાન માછીમારને દેખી, તેને પિતાની પાસે રાખીને મલ્લયુદ્ધ શીખવ્યું, અને ખવરાવી પીવરાવીને હષ્ટપુષ્ટ કર્યો. મલ્લયુદ્ધના દિવસે અટ્ટણમલ્લે આવી મલ્લયુદ્ધ કર્યું, તેને પેલા માછીમારે જીતી લીધું. રાજાએ માછીમારને દ્રવ્ય આપ્યું. અટ્ટણમલ પાછો ફર્યો. તેણે સોરઠ દેશમાં એક મહા જોરાવર ફલિત નામને કેળી દીઠે. તેની સાથે પિસા કરાવીને, તેને ઉજજયણી લઈ ગયા. ત્યાં તેને મલવિદ્યા શીખવી. Page #196 -------------------------------------------------------------------------- ________________ અટ્ટણમલ્લ અને ફલિહમલ્લની કથા પછી મલ્લયુદ્ધના દિવસે તેને પાર લઈને આવ્યો. ત્યાં સભામાં મલ્લયુદ્ધ વખતે ફલિહમલ અને માછીમલ, એ બંને જણા અંદર અંદર લડતા, નાચતા, હસતા, એક બીજાને મુષ્ટિપ્રહાર દેતા, પડતા, પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાં અટ્ટણમલ્લે ફલિહમલને પૂછ્યું કે તને જ્યાં જ્યાં શરીર દુઃખતું હોય ત્યાં ત્યાં બતાવ. તેણે પણ સાચે સાચું બતાવ્યું કે અમુક અંગો દુખે છે. તે વખતે અટ્ટણમલ્લે ફલિહમલને સ્નાન, મર્દન કરાવી તેનું શરીર તાજું કરાવ્યું. રાજાએ માછીમલ્લને પૂછયું કે તારા અંગ કંઈ ખે છે? પણ માછીએ શરમને લીધે દુઃખતા અંગો બતાવ્યા નહિ, અને બીજા દિવસે સભામાં સર્વ લોક સમક્ષ બંને જણ મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તેમાં માછીમલ થાકી ગયો, અને ફલિહમલે તેની ડેક મરડીને મારી નાખ્યો. તેથી ફલિહમલને યશ વૃદ્ધિ પામ્યો, અને બક્ષીસ પણ મલી. એમ અટ્ટણમલ્લની આગળ યથાસ્થિત સ્વરૂપ કહેવાથી ફલિહમલ સુખી થયો, અને માછીમલે યથાસ્થિત સ્વરૂપ ન કહ્યું, તેથી તે મરણ પામ્યો. આ પ્રમાણે ગુરુની આગળ જે કઈ સત્ય બોલી, આયણ લે, તે અટ્ટણમલ અને ફલિહમહલની માફક સુખી થાય. અને જે કઈ ગુરુની આગળ શરમથી અસત્ય બોલે, તે માછીમલની પેઠે દુઃખી થાય. કહ્યું પણ છે કેપાપ આલોવે આપણુ, ગુરુ આગળ નિ:શંક; નીરોગી સુખીયા હવે, નિર્મલ જેવો શંખ. ૧. Page #197 -------------------------------------------------------------------------- ________________ દત્તની કથા ૧૨૦ I,તિપ્રતિષ્ઠિત નામના નગરમાં આદિદેવ ઈશ્વર નામને શેઠ વસતો હતો. તેને પ્રેમીલા નામની સ્ત્રીથી, ચાર પુત્ર થયા હતા. તે ચારેને પરણાવ્યા. શેઠ પિતે વૃદ્ધ થયા, તેના ઘરમાં ઘણું દ્રવ્ય હોવા છતાં તે કઈને દાન તો દેતો જ ન હતો. એક દિવસ શેઠ જમીને ગોખમાં બેઠેલો હતો. તે વખતે ચોથા પુત્રની સ્ત્રી કે જે સુપાત્રને દાન દેવાની બુદ્ધિવાળી હતી, તે વાસણ માંજવા માટે ઘરના આંગણામાં બેઠેલી હતી. તે વખતે આઠ વર્ષની ઉંમરના એક નવદીક્ષિત સાધુ વહેરવા માટે, શેઠના ઘર આગળ આવ્યા. તેમને દેખી વહુએ કહ્યું કે – ચેલા ખરી સવાર, ધામણ વાર ન જાણીએ; તુમ યે અન્યથી આહાર, અહ ઘર વાસી છમીએ-૧ સાધુએ કહ્યું કે તો હું બીજે ભિક્ષા માટે જાઉં? વહૂએ કહ્યું કે જેમ યોગ્ય લાગે તેમ કરે. પછી તે સાધુ તે કંજુસનું ઘર મૂકીને, બીજા ઘેર આહાર માટે ગયા. Page #198 -------------------------------------------------------------------------- ________________ દત્તની કથા ૧૭ ગોખમાં બેઠેલા શેઠે વિચાર્યું કે આ બંનેના વચન બરાબર નથી લાગતાં. તેથી વહૂને બોલાવીને પૂછયું કે બે પહાર દીવસ વીતી ગયા છતાં, તમે સાધુને એમ કેમ કહ્યું કે સવાર છે. વળી સાધુએ કહ્યું કે અમે બહિયે છિએ. તે વખતે તેં કહ્યું કે અમારે ઘેર વાસી જમીયે છિએ. આપણે ઘેર તે રોજ નવી જ રઈ બને છે, અને બધાં તાજી રસેઈ જમીયે છિએ. ઠંડી રાઈ તે કઈ જમતું નથી. તેમ છતાં તે સાધુને એમ કેમ કહ્યું. આ સાંભળી લાજ કહાડીને તે વહુ બેલી કે હે પિતાજી ! સાંભળો. મેં સાધુને કહ્યું કે તમે “સવારી” એટલે “વહેલી” નાનપણમાં દીક્ષા કેમ લીધી? તે વખતે ચેલાએ કહ્યું કે “ધામણું વાર ન જાણીએ” તે હું બીડું છું. કારણ કે સંસાર અસાર છે, આયુષ્ય અસ્થિર છે, તેની બીક લાગે છે. માટે “ધામણી વાર ન જાણીએ” એટલે વખત કેમ ગુમાવીએ. કારણ કે જીવન વીજળીના ઝબકારા જેવું છે. વળી મેં કહ્યું કે “અમારે ઘેર વાસી જમીએ છિએ તેને અર્થ એમ છે કે “અમે પાછલા ભવમાં દાન પુણ્ય કર્યા છે, તેને યોગે ઋદ્ધિ મળી છે પરંતુ આ ભવમાં દાન પુણ્ય કાંઈ કરતા નથી, તેથી નવું પુણ્ય ઉપાર્જન કરતાં નથી, તેથી “વાસી જમીએ છિએ.” આ વચન સાંભળી શેઠ વહુને મહાબુદ્ધિમાન જાણીને હર્ષ પામ્યો અને બોલ્યો કે મારી આ વહુ, સહુ વહુઓથી નાની હોવા છતાં બુદ્ધિમાં સૌથી અગ્રેસર છે, માટે એને હું મારા કુટુંબમાં મેટી કરી સ્થાપું છું. તે હવે પછી મારા Page #199 -------------------------------------------------------------------------- ________________ -૧૭૨ કથામંજરી-૨ કુટુંબના સઘળા માણસોએ એને પૂછીને સર્વ કાર્ય કરવું, એવી આજ્ઞા આજથી કરું છું. વળી તે જ દિવસથી શેઠને દાન દેવાની બુદ્ધિ પણ આવી. કેટલો સમય વીત્યા પછી, શેઠને પાંચમે પુત્ર થયો. તેનું દત્ત નામ પાડવામાં આવ્યું. તેને હાથ પગ હતા જ નહિ. તે જ્યારે યુવાન થયે, ત્યારે લોકે તેની મશ્કરી કરવા લાગ્યા. વૈદ્યના, માલીશ વગેરેના ઘણા ઉપાયે કર્યો, પરંતુ તે બધા નિરર્થક ગયા. એક વખત કેઈ બે સાધુએ ભિક્ષા માટે શેઠને ત્યાં આવ્યા. શેઠે તેમને બે હાથ જોડીને પૂછયું કે “હે પૂજ્ય! મારે પુત્ર સારે થાય, તે કઈ ઉપાય બતાવે.” સાધુએ કહ્યું કે “રેગ બે પ્રકારના હોય છે. એક દ્રવ્ય રોગ અને બીજો ભાવ રોગ. તેમાં દ્રવ્ય રોગનો પ્રતિકાર તે વૈદ્ય જાણે છે, અને બીજા ભાવ રોગ પ્રતિકાર અમારા ગુરુ જાણે છે. તેઓ આ ગામની બહાર હમણાં આવ્યા છે, તેમને પૂછે.’ શેઠ વનમાં ગયા. ત્યાં ગુરુને વાંદીને પૂછવા લાગ્યા કે હે પૂજ્ય! મારો પુત્ર દત્ત હાથ પગ વગરને છે. તે કઈ રીતે સાર થતો નથી, તેનું શું કારણ હશે?” તથા દ્રવ્ય રોગ અને ભાવ રેગ કોને કહેવાય ? ગુરુ બેલ્યા કે જે રાગ દ્વેષથી ખરાબ કર્મ ઉપાર્જન કરીએ તે ભાવ રોગ કહેવાય. અને કર્મ ઉદય આવ્યાથી, જેનો વિપાક જોગવીએ તે દ્રવ્ય રોગ કહેવાય છે. ભાવ રોગ મટી જવાથી દ્રવ્ય રોગ આપે આપ મટી જાય. તપ, સંયમ, દયા, કાઉસગ્ગાદિક કિયાએ કરી ભાવ રેગ જાય. Page #200 -------------------------------------------------------------------------- ________________ દત્તની કથા ૧૭૩. તારા દત્ત નામના પુત્ર પૂર્વભવમાં દુકાને બેસીને કેને - ખૂબ છેતર્યા હતા. તેને લેકેને ખોટાં તોલ અને બેટાં માપે કરીને, લોકોને વસ્તુઓ આપેલી હતી. સરસ નીરસ વસ્તુઓને સેળભેળ કરીને વેચી હતી. એમ ઘણાં પાપ કીધાં હતાં. એણે પોતાના હાથે કરીને લોકોને ઓછું તેલ, માપ વગેરે આપીને ભોળા લોકોને છેતર્યા હતા, તે પાપના ઉદયથી તે હાથ વગરને થયું છે. આ પ્રમાણે ગુરુના મુખે સાંભળીને શેઠે તથા દત્તે બંને જણાએ શ્રાવકધર્મ અંગિકાર કર્યો. દત્તે નિયમ લઈ, માયા મૂકી, નવકાર મંત્રનું મરણ કરવા માંડયું. તે મરણના પ્રતાપથી દેવલોકમાં ઉત્પન્ન થયા. તેથી લકે! તમારે અંગોપાંગ સંપૂર્ણ જોઈતા હોય તે, કેઈને છેતરે નહિ અને પુણ્યને સંચય કરે. - ઓછું તેલ આપવાથી અને વસ્તુઓમાં સેળ ભેળ કરવાથી દત્તની માફક હાથ પગ વગરના મનુષ્યો થાય છે. તેથી પુરૂં તોલ અને ચોખી વસ્તુઓ ગ્રાહકને આપવી. એ આ કથાને સાર છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ અગ્નિશર્મા બ્રાહ્મણની સ્થા ૧. ૨૧ ૧૮૫ નામના શહેરમાં ચૌદે વિદ્યાઓને જાણ કાર દેવશર્મા નામને બ્રાહ્મણ રહેતો હતો. તેને અગ્નિશર્મા નામને પુત્ર જ્યોતિષ વગેરે ઘણા શાસ્ત્રોમાં પ્રવીણ થયે. તેથી તે પિતાના મનમાં બહુ જ અભિમાન રાખતા હતે. ધર્મવાન અને ગુણવાનની નિંદા કરતો હતો. તેના પિતાએ શિખામણ દીધી કે “હે વત્સ! જાતિકુલને અહંકાર ન કરે. ડાહ્યો માણસ ગર્વ કરે નહીં, તેમ કેઈની નિંદા પણ કરે નહિ.” આ પ્રમાણે ઘણું સમજાવવા છતાં તે સમયે જ નહીં. એક દિવસે ઘણા સાધુના પરિવાર સાથે કઈ જ્ઞાની ગુરુ ત્યાં આવી સમેસર્યા. નગરના લેક તેમને વંદન કરવા ગયા. તે ગુરુ મહિમા દેખીને ક્રોધે ભરાએલ અગ્નિશર્મા લોકોને કહેવા લાગ્યો કે એ પાખંડી મહાત્માની પૂજા ભક્તિ કરવાથી શું થાય! એ તો વેદત્રયીથી બહાર છે. એક વખત તે અગ્નિશર્મા, ઘણા બ્રાહ્મણ લેકેને સાથે લઈને ગુરુની સાથે વાદ કરવા માટે આવ્યો, અને કહેવા લાગ્યો કે તમે મુક, અપવિત્ર અને નિર્ગુણ છે. તેમ છતાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ અગ્નિશર્મા બ્રાહ્મણની કથા લોકે શા માટે તમારી પૂજા કરે છે? જો વેદના જાણકાર, એવા પવિત્ર બ્રાહ્મણને દાન આપી, તેની પૂજા કરે તો જીવ સ્વર્ગમાં જાય. અમે યજ્ઞ કરીને બાકડા જેવા જનાવરને પણ સ્વર્ગમાં મેકલીએ છિએ, એવી રીતે બેલવા લાગ્યો. તેને એક શિષ્ય કહ્યું કે તું પ્રથમ મારી સાથે જ વાદ કર. હું જ તારા પ્રશ્નોને જવાબ આપું છું, તે સાંભળ. તું કહે છે કે તમે શુદ્ર છે, અમે જ બ્રાહ્મણ છિએ; તે તારું બેલિવું અયુક્ત છે. કહ્યું પણ છે કે – ब्राह्मणो ब्रह्मचर्येण, यथा शिल्पेन शिल्पकः। अन्यथा नाममात्रं स्यादिद्रगोपक कीटवत् ॥१॥ અર્થાતુ–જે બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ કહેવાય; જેમ શિલ્પીના ગુણ જેનામાં હેય તે શિલ્પી કહેવાય છે. જે તેનામાં બ્રહ્મચર્ય ના હોય તે ઈંદ્રગેપ નામના કીડાની માફક તે નામને જ બ્રાહ્મણ જાણે. વળી તું કહે છે કે તમે અશૌચ છે, તે પણ અયુક્ત છે. સ્નાન કરી પાણી ઢળી, પાણીના જીવોની વિરાધના કરવાથી જ કાંઈ શૌચપણું પ્રાપ્ત થતું નથી. જે સ્નાન કીધાથી જ શૌચતા પ્રાપ્ત થતી હતી, તો પાણીમાં નિરંતર સ્નાન જ કર્યા કરનાર માછલાં પવિત્ર જ થવાં જોઈએ. પરંતુ મનની શુદ્ધિ વગરની શૌચતા હતી જ નથી. મનની શુદ્ધિમાં જ ખરી શૌચતા કહેલી છે. પુરાણમાં પણ આ પ્રમાણે કહેલું છે – " चित्तमंतर्गतं दुष्टं, तीर्थस्नानैर्न शुद्धयति । शतशोथ जलैधौत, सुराभांडमिवाशुचि ॥१॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કથામંજરી-૨ किं च ॥ सत्यं शौचं तपः शौचं, शौचमिंद्रियनिग्रहः । सर्वभूतया शौचं, जलशौचं च पंचमम् ॥ २ ॥ चित्तं रागादिभिः क्लिष्टमलीक वचनैर्मुखं । जीवहिंसादिभिः कायो, गंगा तस्यपराङ्मुखी ॥३॥ અર્થાત-જેનું અંતઃકરણ દુષ્ટ છે, તે પુરુષ સ્નાનથી શુદ્ધ થતો નથી. જેમ મદિરાના પાત્રને હજાર વાર પાણીથી દેવામાં આવે તો પણ તે શુદ્ધ થતું નથી. વળી સત્યરૂપ શૌચ પ્રથમ છે, તપ રૂ૫ શૌચ બીજું છે, ઈંદ્રિય નિગ્રહ રૂપ શૌચ ત્રીજું છે, સર્વ ભૂત પર દયા રૂપ શૌચ ચોથું છે અને જલ રૂ૫ શૌચ પાંચમું છેવટનું છે. વળી જેનું ચિત્ત રાગાદિકથી કિલષ્ટ છે, બેટું બેલવાથી જેનું મુખ અપવિત્ર છે, તથા જીવહિંસાદિકથી જેની કાયા અપવિત્ર છે, તેવા પુરુષને ગંગા પણ પવિત્ર કરતી નથી.” વળી કહ્યું છે કે – " आत्मा नदी संयम पुण्यतोया, सत्यावहा शीलदयातटोमि । तत्राभिषेकं कुरु पांडुपुत्र, न वारिणा शुद्धयति चांतरात्मा।। અર્થાત્ –હે પાંડુરાજાના પુત્ર અર્જુન! સંયમ અને તપ રૂપ જલે કરીને સહિત, સત્ય રૂપ જેને પ્રવાહ છે એવી, તથા શીલ અને દયા રૂપ જેના બે કિનારા છે, તેવી આત્મા રૂ૫ નદીમાં તું અભિષેક કર. અર્થાત્ તેમાં સ્નાન કર.” વળી તેં કહ્યું કે તમે નિર્ગુણ છે, તે પણ તારુ બોલવું અયુક્ત છે. કારણ કે ક્ષમા, દયા અને કિયા પ્રમુખ અનેક ગુણે પ્રત્યક્ષ પણે અમારામાં દેખાય છે, તે અમે નિર્ગુણી શી રીતે કહેવાઈએ. સમાદિકે કરી ચિત્ત શુદ્ધ થાય છે, સત્ય બલવાથી મુખ શુદ્ધ થાય છે; બ્રહ્મચર્યાદિકે કરીને Page #204 -------------------------------------------------------------------------- ________________ અગ્નિશમાં બ્રાહ્મણની કથા આ કાયા શુદ્ધ થાય છે, ગંગાના જલ વિના જ શુદ્ધ થાય છે. ૧૭૭ વળી તે' કહ્યું કે બ્રાહ્મણની પૂજા કરનારો સ્વર્ગે જાય છે, તે પણ અયુક્ત છે. કેમકે જે બ્રાહ્મણા અપવિત્ર, બ્રહ્મચર્ય નહિ સેવનારા, ખેતી કરનારા, ઘરમાં ગાય, ભેંસ વગેરે પશુઓનું પાલન કરનારા, તેમજ કેાધી અને નિર્દયી હાય છે, તેવા બ્રાહ્મણાની પૂજા કરવાથી સ્વર્ગ શી રીતે પ્રાપ્ત થાય ? વળી તેં કહ્યું કે યજ્ઞમાં ખેાકડાના વધ કરી અમે તેને સ્વર્ગ માકલીએ છિએ, તે પણ તારું કહેવું અસંયુક્ત છે. કારણ કે તમારા જ શાસ્ત્રોમાં કહ્યું છે કે યૂપને છેઢીને, પશુને મારીને, ભયંકર હિંસાથી લાહીના કાદવ કરીને જો સ્વર્ગમાં જવાતું હોય તે, પછી નરકમાં કાણું જાય? અર્થાત્ કાઈ નરકમાં જાય જ નહિ. બધાં અંગે આવી રીતે બધા લેાકેાના દેખતાં અગ્નિશમાં વાઢમાં હારી ગયા, તેથી ક્રેાધે ભરાઈને ઘેર જતા રહ્યો. પછી રાત્રિએ એકલા વનમાં આવીને સર્વ સાધુએ ઉંઘતા હતા, તેમને લાતા તથા મુષ્ટિએના પ્રહાર કીધા, તેને વનદેવતાએ પકડયો. તેના અને પગ શક્તિથી છેદી નાંખ્યા. તેની પીડાથી ટળવળતા સવારે લેાકેાએ તેને દીઠા. જ્યારે લેાકેાએ રાત્રિના બધા વૃત્તાંત જાણ્યા, ત્યારે સર્વ લેાકેા તેની નિંદા કરવા લાગ્યા. સાધુએની અવજ્ઞા કરવાથી, તે અગ્નિશર્મા મરીને પહેલી નરકે ગયેા. ત્યાંથી નીકળીને એક દરિદ્રીને ઘેર પાસડ નામના પુત્ર થયા. પૂર્વના કર્મોએ કરીને તે મુંગેા અને હુંઠા થયેા. જનમતાં જ તેની માતા મરી ગઈ. તે આઠ વરસના થયે। ત્યારે તેના પિતા મરી ગયા. લેાકેાનું દાસપણું કરીને પેટ ભરવા લાગ્યા અને ત્યાંથી મરીને ઘણા સમય સંસારમાં ભમશે. ૧૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ કર્મણ ખેડુતની કથા ૧૨ ૨ SR.ગ્રામ નામના ગામમાં હાલ નામને એક ખેડુત કે હતો. તે દયાળુ અને સંતોષી હતે. ચારા પાણીને વખત થાય એટલે હળ ખેડનાર હાલી (માણસ) ને તથા બળદને છોડીને, ચારે પાણી આપતો હતો. કોઈ વખત ચારે પાણી હાજર ન હોય તે, પિતે પણ જમતે ન હતે. તેને હેમી નામની સરલ ચિત્તવાળી સ્ત્રી હતી. તેને કર્મણ નામે એક પુત્ર થયે. તે પૂર્વકૃત કર્મના યોગે પાંગળો થયો. તે જ્યારે મોટે થયો, ત્યારે ખેતરની સંભાળ રાખવા બળદની ઊપર બેસીને ખેતરે જતા. જાતે લેભી હેવાથી તેને બાપ કરતાં ત્રણ ઘણી ભૂમિ ખેડાવતો. હાલી તથા બળદેને ખાવાને વખત થાય તે પણ છૂટા કરતે નહિ. અને તેમના ચારા પાણીની પણ સંભાળ રાખતો નહિ. તેને વરસે વરસ ખેતીમાં ધાન્ય પણ ઓછું ઉત્પન્ન થવા લાગ્યું. તેથી તે નિર્ધન થઈ ગયો. તે પણ તે પાપકર્મ કરતો અટકતો નહિ. એક વખત કઈ જ્ઞાની ગુરુ આવ્યા, તેમને વંદન કરવા બાપ અને દીકરે બંને જણ ગયા. પિતાએ ગુરુને પૂછ્યું કે Page #206 -------------------------------------------------------------------------- ________________ કર્મણ ખેડુતની કથા ૧૭૯ મહારાજ! કયા કર્મને લીધે આ મારો પુત્ર રાગી, પાંગળા અને નિર્ધન થયેા છે? તે વખતે ગુરુએ કહ્યું કે એણે પાછલા ભવે, ખેતી કરતી વખતે બળદોને, ભૂખ્યા અને તરસ્યા હળે જોડેલા છે, તેમના સાંધાઓમાં ઘા કરેલા છે, અને મારેલા છે. પરંતુ અંત સમયે પશ્ચાત્તાપ કરવાથી મનુષ્યભવ પામીને તારા પુત્ર થયા છે. ગુરુની આવી વાણી સાંભળીને, હલ તથા ખેતરના પાપને આલેાઈ ને આપે દીક્ષા લીધી, અને કર્મણે શ્રાવકધર્મ અંગિકાર કર્યાં, આયુષ્ય પૂર્ણ કરીને બંને દેવલેાકે ગયા. પેાતાની સાથે કામ કરનાર માણસાને તથા બળદ વગેરે પશુઓને વખતસર ખાવા નહિ આપનાર મનુષ્ય કર્મ ણુની માફક પાંગળા થાય છે. માટે પેાતાના તાબાના માણસાને તથા પશુઓને વખતસર ખાવા આપવાથી માણસ સંપુણૅ અંગવાળેા અને સુખી થાય છે એ આ કથાના સાર છે, Page #207 -------------------------------------------------------------------------- ________________ જગસુંદર અને અસુંદરની કથા ૧ ૨ ૩ ટણ શહેરમાં દેવસિંહ નામનો એક શેઠ રહેતે હતો. તેને સરલ સ્વભાવવાળી દેવશ્રી નામની સ્ત્રી હતી. દેવશ્રીએ એક પાછલી રાતના ફળ, ફૂલથી ભરેલા આંબાના એક ઝાડને પોતાના મુખમાં પેસતા સ્વપ્નમાં દેખ્યું. એટલામાં જાગ્રત થઈને, તે સ્વપ્નની હકીકત તેણીએ પોતાના પતિને કહી. તેના પતિએ, તેણુને કહ્યું કે તને આંબાના વૃક્ષ જે ગુણવંત એક પુત્ર થશે. તે સાંભળી દેવશ્રી રાજી થઈ પૂર્ણ દિવસે દેવશ્રીએ એક સુંદર પુત્રને જનમ આપે. શેઠ સગા વહાલાંઓને જમાડ્યાં. તેનું નામ જગસુંદર પાડવામાં આવ્યું. તે પુત્ર ભણું ગણુને યુવાન થયે, ત્યારે ઘણી કન્યાએ પરણ્યો. તે દાન દઈને ગરીબને ઉદ્ધાર કરતો હતો. વળી દેવશ્રીએ એક પાછલી રાતના દવથી બળેલા વૃક્ષને પિતાના મુખમાં પેસતાં દેખ્યું. ખરાબ સ્વપ્ન જાણી પિતાના પતિને કહ્યું નહિ. પૂર્ણ માસ થયે કાળે, બુ, દાંતવાળો તથા નાના કાનવાળો, મોટા પેટવાળો; નાના હાથવાળો, શરીરે ઘણા વાળવાળ, દુર્ભાગી તથા ખરાબ સ્વરવાળો, Page #208 -------------------------------------------------------------------------- ________________ જગસુંદર અને સુંદરની કથા ૧૮૧ એ તેણીએ બીજા પુત્રને જનમ આપ્યો. લોકોએ તેનું રૂપ દેખી અસુંદર નામ પાડ્યું. તેને કેઈ કન્યા પરણાવવા પણ તૈયાર થયું નહિ. તેના પિતાએ તેને કહ્યું કે “હે વત્સ! તે પૂર્વભવમાં પુણ્ય કીધું નથી, તેથી આ કુરૂપ થ છું, માટે હમણાં ધર્મકરણી કરીને પુણ્ય ઉપાર્જન કર.” તે પણ તેને ધર્મ કરવાની ઈચ્છા થઈ નહિ. એક વખતે તે નગરમાં ચાર જ્ઞાનવાળા સુવ્રત નામના આચાર્ય આવ્યા. તેઓની પાસે દેવસિંહ શેઠે જઈબંને પુત્રો સાથે વંદના કરી. ધર્મોપદેશ સાંભળે. પછી શેઠે પૂછ્યું કે “હે પૂજ્ય ! મારા આ બે પુત્રો છે, તેમાં એક મોટો ગુણવંત અને પુણ્યવંત છે અને બીજે ના પુત્ર દુષ્ટ, દુર્ભાગી છે. માટે તે બંને જણાએ શું પુણ્ય અને પાપ કર્યો હશે તે કહો.” - ગુરુ કહેવા લાગ્યા કે હે શેઠ! આ જ નગરમાં આ ભવથી પાછળના ત્રીજા ભવે એક જિનદત્ત નામને વણિક રહેતો હતે. તે સરલ સ્વભાવ અને જીવરક્ષા કરવામાં અગ્રેસર હતું. તેથી તેમાં તેના બહુ જ વખાણ થતાં હતાં. વળી તે જ નગરમાં એક શિવદેવ નામને વણિક રહેતા હતે. તે દેવ, ગુરુ અને ધર્મ ઊપર દ્વેષ રાખી, તેમની હાંસી કરતો હતો. જો કે જિનદત્ત તેનો મિત્ર હતા, તે પણ તે જીવહિંસા કરતો હતે. તે શિવદેવ મરીને પહેલી નરકે ગયે. અને જિનદત્ત મરીને પહેલા દેવલોકે ગયે. ત્યાં દેવતાનાં સુખ ભેગવી, વીને તારે જગસુંદર નામને માટે પુત્ર થયો છે, અને શિવદેવને જીવ નરકથી નીકળીને, તારે અસુંદર નામને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કથામંજરી-૨ પુત્ર થયો છે. એ દેવ, ગુરુ, ધર્મ ઊપર દ્વેષ રાખતો હતો, અને કુટિલ હતું, તેથી કુરૂપે થયે છે. હજુ પણ ધર્મ ઊપર દ્વેષ કરનારે છે, તેથી ઘણો સંસાર પરિભ્રમણ કરશે. ગુરુના મુખથી આ વાત સાંભળીને, જગસુંદરને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી હર્ષ પામ્યો. ઘણે સમય શ્રાવકધર્મ આરાધી, અંતે દીક્ષા લઈને મેક્ષ સુખ પામે. દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ કરવાથી જગતુંદર રૂપવાન, ધનવાન તથા બુદ્ધિવાન થયો અને દેવ ગુરુ અને ધર્મની નિંદા કરવાથી અસુંદર કાળો, કુરૂપવાળા, દુર્ભાગી અને બુદ્ધિહીન થયો. માટે દરેક મનુષ્ય બને તેટલી દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ કરવી અને જીવોની રક્ષા કરવી, એ આકથાનો સાર છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ મૃગા લોઢીયાની કથા ૧૨૪ મા, ભરતક્ષેત્રમાં મૃગ ગામમાં વિજય નામને રાજા હતા. તેને મૃગાવતી નામની રાણી હતી. એક વખત પ્રભુ મહાવીર, શ્રીગૌતમસ્વામી વગેરે અનેક સાધુઓના પરિવાર સાથે, તે નગરમાં સમસર્યા. બારે પર્ષદા પ્રભુની વાણી સાંભળવા બેઠી. એ વખતે એક આંધળો, તથા હાથ, પગ, નાક, આંગળી વગેરે જેનાં ગળી ગયાં છે, વળી જાતે કઢીયો છે, ખરાબ સ્વરવાળી અને દુર્ભાગી એ માણસ, લાકેથી નિંદા થકો ત્યાં સમવસરણમાં આવ્યો. તેને દેખી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે “હે ભગવદ્ ! આ જીવ ક્યા અશુભ કર્મના યોગે આ પ્રમાણે મહાદુઃખ ભોગવે છે?” ભગવાને કહ્યું કે એણે પૂર્વભવમાં ઘણાં પાપકર્મ કર્યા છે, તેથી દુઃખી થાય છે. વળી ગૌતમસ્વામીએ પૂછયું કે “પ્રભુ ! આ જીવથી પણ અધિક દુઃખી કઈ જીવ હશે?” કે જેને દેખી લોકોને સૂગ ચઢે, લોકે કહાડી મૂકે. પ્રભુ બોલ્યા કે “હે ગૌતમ! આ જ ગામના રાજાને પુત્ર અત્યંત દુઃખી છે. તે બહેરે, પાંગળે અને નપુંસક Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કથામંજરી-૨ છે. હાથ, પગ, આંખ, કાન, નાક, ભ્રકુટી, મુખ વગેરે અંગો તો તેને છે જ નહીં. જેની આઠ નાડી અંદર અને આઠ નાડી બહાર વહે છે. આઠ નાડી લેહીની અને આઠ નાડી પરૂની વહે છે. મહા દુર્ગધવાળે છે. શરીર લોઢા જેવું છે, વળી હમેશાં છિદ્રોએ કરી તે આહાર લે છે.” સાંભળી ગૌતમસ્વામીને ભારે આશ્ચર્ય થયું. તેને જેવા માટે કહેવા લાગ્યા કે “હે સ્વામી! તમે આજ્ઞા આપે, તો હું તેને જોઈ આવું.” પ્રભુએ આજ્ઞા આપી. ગૌતમસ્વામી રાજાને ઘેર પહોંચ્યા. રાજા રાણી બહુ આનંદ પામ્યા. રાણી બોલી મહારાજ! આજે અમારા ઉપર અનુગ્રહ કર્યો. ગૌતમ સ્વામીએ રાણીને કહ્યું કે “મારે તમારો પુત્ર જેવે છે.” રાણીએ પિતાના ચાર પુત્રોને બોલાવીને, ગૌતમસ્વામીને વંદન કરવાનું કહ્યું. ગૌતમસ્વામીએ તેઓને ધર્મલાભ દીધે. પછી ગૌતમસ્વામીએ કહ્યું કે “મારે તમારે લોઢા જે જે પુત્ર છે, તેને જોવો છે.” રાણી બોલી કે “હે મહારાજ! તે પુત્ર કઈ ન જાણે તેવી રીતે અમે ભેંયરામાં રાખ્યો છે, તે તમે શી રીતે જાણ્યું?' ગૌતમસ્વામી બોલ્યા કે “અમારા ગુરુ મહાવીર પ્રભુ સર્વજ્ઞ છે, તેમના કહેવાથી જાણ્યું.” પછી રાણીએ કહ્યું કે “હે ભગવન્! શેડી વાર ઊભા રહો. ભોજન વખતે વસ્ત્રાભરણ મૂકી ગાડલીયે આહાર ઘાલી ભેંયરામાં જઈશું, ત્યારે તમને સાથે લઈ જઈ દેખાડીશું.” પછી રાણી ગાડલી લઈ ગૌતમસ્વામીને તેડી ભોંયરામાં ગઈ તે વખતે રાણીએ કહ્યું કે “હે ભગવન્! અહીં ખૂબ ગંધ છે, માટે મુહપત્તિથી મુખ તથા નાક બાંધીને અંદર આવજે.” ત્યાં જઈ જેવું ભંયરું ઊઘાડ્યું, કે ખાધેલું અન્ન પાછું વળે, એવી મહાદુર્ગધ આવવા માંડી. રાણીએ સાદડી પાથરી તેની Page #212 -------------------------------------------------------------------------- ________________ મૃગ લેઢીયાની કથા ૧૮૫ ઊપર આહાર મૂકી, લોઢાને લઈ આવી તેના ઉપર મૂક્યો. તેણે આહાર સંજ્ઞાથી છિદ્રો મારફતે આહાર લેવા માંડ્યો. જેવો તેને આહાર લીધે કે તરત જ પરુ થઈને બહાર નીકળવા લાગ્યો. આવું દુઃખ જોઈને, શ્રી ગૌતમસ્વામી મહાવીર પાસે પાછા આવી કહેવા લાગ્યા કે જેવું દુઃખ આપે કહ્યું, તેવું જ મેં દીઠું. માટે આપ કહે કે એણે શું મહા પાપ કર્યું હશે કે જેથી એ આવી રીતે દુઃખી થાય છે? પ્રભુ કહેવા લાગ્યા કે હે ગૌતમ ! મૃતદ્વારી નામના નગરમાં ધનપતિ રાજાને વિજયવર્દન નામે સામંત હતું. તેને પાંચસે ગામ રાજાએ સેંપ્યાં. તેની સંભાળ રાખવા માટે એક રાઠેડને અધિકારી સ્થાપી મેકલ્યો. તે રાઠોડ રૌદ્ર પરિણામવાળે, ક્ષુદ્ર બુદ્ધિવાળો અને મેટા પાપકર્મોને કરવાવાળો હતો. તેની હકુમતના પાંચ ગામમાંથી વધારે પડતા કર લેતો, નવા કરો દાખલ કરતે, લોકોને બેટાં આળ ચડાવી અન્યાય કરીને, દંડ કરીને નિર્ધન કરતો હતો, લોકેને તાડના, તર્જના કરતો, સખત બંધનેએ બાંધીને માર મારતે, આવી રીતના મહા પાપો કરતો હતો. આવાં પાપથી તે જ ભવમાં તેને કાસ, શ્વાસ, જવર, દાહ, કૂખ શૂલ, ભગંદર, હરસ, અજીર્ણ, આંખોની વેદના, કાનોની વેદના, પૂઠ ફૂલ, ખસ, કઢ, જલદર, વેગ અને વાયુ, આ સોળે મહારોગ ઉત્પન્ન થયા. તે રોગોએ કરીને રીબાતો રીબાતે, આર્તરૌદ્ર ધ્યાન ધરી મરણ પામીને, પહેલી નરકે ઉત્પન્ન થયું. ત્યાં પણ છેદન, ભેદન, તાપ, તાડનાદિ અનેક કષ્ટ સહન કરી, ત્યાંથી નીકળીને અહીં વિજય રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ જિનદત્ત શેઠની કથા ૧૫ િ પ્રતિષ્ઠિત નામના નગરમાં ચંદન નામનો એક મિથ્યામતિ વ્યાપારી રહેતા હતા. તેને વાહિણી નામની સ્ત્રી હતી. એક વખત એ સાધુઆ તેને ત્યાં વહેારવા આવ્યા. ત્યાં રહી શકાય તેવા ઉપાશ્રય જાણી શેઠની આજ્ઞા લઇ તેમાં રહ્યા. તે સાધુઓના સંસર્ગે શેઠ તથા તેમની સ્ત્રી જૈનધમ પામ્યા. વળી તે સાધુઓના સંસર્ગથી શેઠની ગાત્રદેવી પણ સકિત દૃષ્ટિવાળી થઈ. પછી તે બંને સાધુએ મીજે વિહાર કરી ગયા. શેઠને એકે પુત્ર નહિ હાવાથી શેઠ અને શેઠાણી અને ચિંતાતુર રહ્યા કરતા હતા. પછી પુત્રને સારૂ કુલદેવીની આરાધના કરવા માટે કંકુ, કપૂર સુખડ અને ફૂલથી, તેની પૂજા કરવા લાગ્યા. એમ કરતાં કુલદેવી પ્રસન્ન થઈ. પ્રત્યક્ષ થઈ ને કહેવા લાગી કે હું શેઠ ! તું જે માંગે, તે હું તને આપું.' તે વખતે શેઠે પુત્રની માગણી કરી. ગેાત્રદેવીએ વિચાર્યું કે આ શેઠે સાધુ પાસેથી પહેલું જે વ્રત લીધું છે, તે ખરાખર પાળે છે કે નહિ ? તેની પરીક્ષા કરૂં. ' Page #214 -------------------------------------------------------------------------- ________________ જિનદત્ત શેઠની કથા એમ વિચારીને કુલદેવી કહેવા લાગી કે “હે શેઠ! જે તારે પુત્ર જોઈતો હોય તે, એક જીવનું બલિદાન મને આપ, તે હું તને પુત્ર આપું.” અને જે તેમ નહિ કરે તો તમને બંનેને વિશ્ન આવશે. તે સાંભળી શેઠે કહ્યું કે “તમે આમ કેમ બેલો છે ? ઉત્તમ પુરુષ પોતે લીધેલા નિયમનો ભંગ કરે નહિ, અને મેં તે કઈ પણ જીવને મારવા નહિ તે નિયમ લીધેલ છે, માટે મારે નિયમનો ભંગ કરીને પુત્ર જોઈતો નથી.” તે સાંભળી દેવીએ કેપ કરીને, શેઠની સ્ત્રીને ચટલેથી પકડીને, તેને મારવા માટે તલવાર ઉગામી. સ્ત્રી પણ રડતી રડતી કહેવા લાગી કે “હે દેવી! મારી રક્ષા કરે ! રક્ષા કરે!” તે પણ દેવીએ તે સ્ત્રીનું મસ્તક છેદી નાખ્યું. વળી શેઠને કહેવા લાગી કે તને પણ આવી જ રીતે મારી ના ખીશ. વળી કહ્યું કે “હે દુષ્ટ ! દુબુદ્ધિ ! તારી વંશપરંપરાનો બલિ આપવાનો રિવાજ છે, તે નહિ આપવાનો તે નિયમ શા માટે લીધે? માટે હવે પુત્રની વાત તો દૂર રહી, પણ તારે પિતાને જીવવાનો પણ સંદેહ છે. માટે કદાગ્રહ મૂકીને તું બલિદાન આપ!” દેવીનાં આવાં કડવાં વચન સાંભળવાં છતાં પણ, શેઠ ક્ષોભ પામ્યા નહિ. અને દેવીને કહેવા લાગ્યું કે મરવું તો એક વાર છે જે માટે પછી મરીશ, તે કરતાં તું મને હમણાં જ મારી નાખ. પણ હું નિર્દયી થઈને બલિદાન માટે જીવને ઘાત તો નહિ જ કરૂં! શેઠની આવી દઢતા જોઈને, દેવી આનંદિત થઈને શેઠને તેમની પત્નિ જીવતી દેખાડીને Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કથામંજરી–૨ કહેવા લાગી કે “હે શેઠ! તું ધન્ય છે ! તું મહા સાહસિક અને પુણ્યવાન છે. તારું પહેલું વ્રત તું બરાબર પાળે છે કે નહિ. તેની મેં પરીક્ષા કરી, તે સંબંધી મારે જે અપરાધ થયે હોય તેની ક્ષમા આપજે. તું મારે સાચે સાધમ ભાઈ છે, માટે તારા ઊપર ઉપકાર કરે એ મારી ફરજ છે. તું જિનેશ્વરદેવની ભક્તિ કર, તેથી તેને પુત્રની પ્રાપ્તિ થશે. તારે ત્યાં જે પુત્ર જનમે તેનું નામ જિનદત્ત પાડજે.” એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ કેટલાક દિવસ પછી શેઠની સ્ત્રીએ પુત્રને જનમ આપે. શેઠે પુત્ર જનમનો મોટો મહત્સવ કર્યો. સ્વજનેને જમાડ્યાં. અને દેવીના કહેવા મુજબ પુત્રનું જિનદત્ત નામ પાડવામાં આવ્યું. નિશાળે ભણી ગણીને, સર્વ કળાઓમાં પારંગત થયે. યૌવનવય પ્રાપ્ત થતાં જિનદત્તને શેઠે ઉત્તમ કુલની કન્યા પરણાવી. તે જિનદત્ત નિરોગી હતે. નિરંતર જિનેશ્વરદેવોની પૂજા વગેરે કરતે હતો. વળી પિતાના પિતાને બહુ જ વહાલે હતો. એક વખત નગરની બહારના ઉદ્યાનમાં જ્ઞાની ગુરુ પધાર્યા. શેઠ પુત્ર સહિત વંદન કરવા ગયો. ધર્મોપદેશ સાંભળ્યા પછી ચંદન શેઠે પૂછયું કે “મારે જિનદત્ત પુત્ર નિરોગી સુખી, સર્વને પ્રિય થવાનું શું કારણ?” તે કૃપા કરીને કહે. તે વખતે ગુરુએ કહ્યું કે તારે પુત્ર આટલું બધું સુખ વગેરે કયા કારણથી પામ્યો તે કહું છું તે તું સાંભળઃ આ જ નગરમાં ધરણા નામનો એક વણિક રહેતું હતું, તેને સાધારણ નામે એક પુત્ર હતો. પિતા અને પુત્ર, બંને જણા દયાળુ હતા. તેમાં સાધારણ તો પાપ વગરનો જ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯: જિનદત્ત શેઠની કથા વ્યાપાર કરતો. હરણ, બકરાં, તેતર, ચકલી વગેરે પક્ષીઓને કેઈએ બાંધેલાં હેય તેમની પાસેથી છોડાવી મૂકાવત. બંદીખાને પડેલા બંદીઓને પણ પિતાનું દ્રવ્ય ખરચીને છેડાવતો હતો. કસાઈખાનેથી જાનવરે છોડાવી લાવ. દેવ ગુરુ ધર્મના રંગે ખૂબ રંગાએ હતો. શત્રુંજય તીર્થની તેને યાત્રા પણ કરી હતી. આયુષ્ય પૂર્ણ કરીને, કરેલા પુણ્યના યોગે દેવલોકમાં દેવતા થયા. તેમાં ધરણાને જીવ તે તમે પિતે જ છે, અને સાધારણને જીવ તે તમારે પુત્ર જિનદત્ત છે. તે સુખી અને નિરોગી છે, તેનું કારણ પૂર્વભવનું જે પુણ્ય ઉપાર્જન કરેલું છે તે છે. આ પ્રમાણે ગુરુના મુખે સાંભળવાથી, બને જણાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાના પાછલા ભવ જોયા. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, સવિશેષ શ્રાવકધર્મ પાળવા લાગ્યા. પછી ગુરુને વંદન કરીને ઘેર આવ્યા. અનેક પ્રકારનાં પુણ્ય કીધાં. સુકૃત કાર્યો કર્યા, સુપાત્રે દાન દીધાં, પાછળની અવસ્થામાં બંને જણાએ દીક્ષા લીધી. અંતિમ સમયે અનશન કરી, દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જનમ. પામી, અનુકમે મોક્ષે જશે. Page #217 -------------------------------------------------------------------------- ________________ મેાહક શેઠની થા ૧૨૬ મહીસાગર નામના નગરમાં મોહક નામના એક શેઠ રહેતેા હતો. તેને માહિની નામની એક સ્ત્રી હતી. તેની પાસે પુષ્કળ ધન હતું. વળી તેને લક્ષ્મી ઊપર એટલી અધી મૂર્છા હતી કે તે રાત અને દિવસ બહુ જ સાવધાન રહેતો હતો. કેાઈ મારું ધન ઉપાડી જશે, એ ભયે તે નિધાનને ભેાંયરામાં રાખી મૂકતો હતો. રાત્રે પૂરા ઊંઘતો પણ નહિ. કંન્ડુસ તો એવા હતો કે પૈસા બચાવવાના લાલે કેટલાક દિવસ તે તે ખીલકુલ જમતો જ નહિં, પરંતુ આખા દિવસ ધન ભેગું કરવા રખડવા જ કરતો હતો. તે મેલાં અને જાડાં કપડાં પહેરતો હતો. કાઈને દાન દેવાની વાત તા દૂર રહી, પરંતુ કાઇને ઉછીનું પણ આપતો ન હતો. શેઠની સ્ત્રી મેાહિનીને એક પુત્ર થયા. તેનું લક્ષણ નામ પાડયું. તે છેકરે વિવેકી અને ઉદાર સ્વભાવના હતો. તે ધર્મમાર્ગે અને ગરીબેને મદદ કરવાને પુષ્કળ પૈસા ખરચતો હતો. તેના પિતા તેને કહેવા લાગ્યા કે ‘ હે વત્સ ! ધન કાંઈ ફોગટ ભેગું થયું નથી, મહા મહેનતે ઉપાર્જન થાય છે’ તે સાંભળી પુત્રે કહ્યું કે ‘પિતાજી! ધન ઘણુંએ છે, તમે Page #218 -------------------------------------------------------------------------- ________________ માહક શેઠની કથા ૧૯૧ * ચિંતા કરશે! નહિ.' તે વખતે પિતાએ કહ્યું કે હે વત્સ ! પાણીથી ભરેલું સરેાવર પણ ઢારા પી જતાં સૂકાઈ જાય. પછી પુત્રે કહ્યું કે · જ્યાં સુધી આપણું પુણ્ય પ્રખલ હોય, ત્યાં સુધી લક્ષ્મી કદાપિ ખૂટતી નથી. ’ 6 કહ્યું પણ છે કેઃ~~~ “ જઈ સુપુત્ત તા ધન કાં સંચે, જો કુપુત્ત તેા ધન કાં સંચે; અચલરિદ્ધિ તા ધન કાં સંચે, જો ચરિદ્ધિ તે ધન કાં સંચે.-૧ लच्छी सहाय चवला, तत्थ चवलं च रायसम्माणं । जीवोबि तत्थ चवलो, उवयार विलंबणा कीस ॥ २ ॥ અર્થાત્-લક્ષ્મીને સ્વભાવ ચપલતાના છે, તેથી વધારે ચપલ રાજસન્માન છે; જીવન પણ ચપલ છે, તા ખીજા ઊપર ઉપકાર કરવામાં શા માટે વિલંબ કરવા જોઈએ. "" માટે જેમ કૂવાનું પાણી, ગાયનું દૂધ વગેરે લેતાં છતાં વધે છે; તેમ દાન દેવાથી લક્ષ્મી પણ વધે છે. આ પ્રમાણે પુત્રે સમજાવવા છતાં, પણ શેઠ ધનના મેાહુ મૂકતા નહિ. મનમાં સમજતા આ પુત્ર હજુ અણુસમજા છે. એક વખત ચાર લેાકેા ઓરડામાં ખાતર પાડી ધન લઈ ગયા. તે સાંભળી શેઠ બેભાન થઈ ગયા. રાવા બેઠા. જમવા પણ બેસે નહિ. પુત્રે કહ્યું કે ‘પિતાજી! લક્ષ્મી અસાર અને ચપલ છે, માટે જમી લે.’ ઘણું સમજાવી જમાડવા. બીજા વર્ષે શેઠની સ્ત્રી મેાહિની મરણ પામી. તેણીના ગુણગણ સંભાળીને શેઠ રાવા લાગ્યા. તે દુ:ખે શેઠ પણ મરણ પામ્યા. એકદા શ્રુતકેવલિ સાધુ નગરના ઉધાનમાં પધાર્યાં. તેને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કથામંજરી-૨ વંદન કરીને લક્ષણે પૂછયું કે “હે પૂજ્ય! મારા પિતાજી મરીને ક્યાં ગયા હશે?” ગુરુ બેલ્યા “હે વત્સ! તારો પિતા મેહના વશ કરીને એનેંદ્રિય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલ છે. ત્યાંથી અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયમાં અનુક્રમે ઉત્પન્ન થઈ ઘણે સમય સંસારચકમાં પરિભ્રમણ કરશે. તે વાત સાંભળીને વૈરાગ્ય પામીને, લક્ષણે દીક્ષા લીધી. નિરતિચારપણે ચારિત્ર પાળી, મરીને દેવલોકમાં દેવતા તરીકે ઉત્પન્ન થયે. લક્ષ્મી ઊપર બહુ જ મોહ રાખનાર માણસ મેહક શેઠની માફક મરણ પામીને પૃથ્વીકાય વગેરે એકેદ્રિય પણે ઉત્પન્ન થાય છે, અને તેને સારા માર્ગે વાપરનાર લક્ષણની માફક ઉત્તરોત્તર સુખ ભોગવીને અંતે મોક્ષસુખ પામે છે. માટે કલ્યાણની ઈચ્છાવાળા મનુષ્યોએ મળેલી લક્ષ્મીને બને તેટલો સારા માર્ગે ઉપયોગ કરવો જોઈએ. એ આ કથાને સાર છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ શૂર અને વીરની કથા ૧૨૭ જગૃહી નગરીમાં એક શૂર અને બીજો વીર એ નામના બે ગૃહસ્થ હતા. બંને જણા બચપણમાં એક જ ગુરુની પાસે ભણ્યા હતા. મોટા થતાં ફૂરને નાસ્તિક કોની સેબત થવાથી તે કદાગ્રહી, ધર્મને ઉત્થાપક અને પોતાને જ જગતમાં ડાહ્યા માનતો હતો. લોકેની શિખામણ તે માનતા નહિ. એક વખત કેઈ સુદત્ત નામના ચાર જ્ઞાનવાળા ગુરુ ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા વીર તથા ધર્મના અર્થી માણસે ગયા. શર તો અભિમાનથી ગુરુ ઊપર અદેખાઈ રાખતે ત્યાં આવ્યો. ગુરુને કહેવા લાગ્યો કે “તમે લોકોને શા માટે છેતરે છે? જે તમારામાં શક્તિ હોય તે મારી સાથે વાદ કરો.” તે સાંભળીને ગુરુને એક શિષ્ય તેને કહેવા લાગે કે “અરે મૂર્ખ ! સર્વજ્ઞ જેવા મારા ગુરુની સાથે તું શું વાદ કરવાનો હતો? હું જ તારે અહંકાર ઉતારીશ.” પરન્તુ સભ્ય, સભાપતિ, વાદી અને પ્રતિવાદી, એ ચારે હોય તે વાદ કરું. શૂરે પણ તે કબૂલ કર્યું. તે પછી Page #221 -------------------------------------------------------------------------- ________________ કથામંજરી-૨ બીજા દિવસે સભામાં બન્ને જણે વાદ શરૂ કર્યો. ત્યાં શ્રે કહ્યું કે શરીરમાં આત્મા સિવાય બીજે કઈ જીવ નથી. અને જે જીવ નથી તો ધર્મ પણ નથી. જે ધર્મ નથી તે પરલોક પણ નથી. જેમ ગામ વિના સીમ ન હોય, સ્ત્રી વિના પુત્ર ન હોય, તેમ જાણી લેવું. વળી જે આકાશના પુષ્પની માફક કાંઈ જ નથી. તે જીવ ક્યાં છે? કે જે સુખ દુઃખ પામે છે એમ માનીએ. તેથી તપ જપ કષ્ટ કિયા જે કાંઈ કરીએ તે સર્વ ફેગટ જાણવું. આ પ્રમાણે શરે પોતાને પક્ષ સ્થાપે. શિષ્ય ઉત્તર આપતાં કહ્યું કે હે શૂર! તું જે કહે છે, કે જીવ નથી તે હું સુખી છું, દુઃખી છું, એ વાતને જાણ નારે કોણ છે? જે તારા માનવા પ્રમાણે જીવ જ નથી તો પછી પિતા વગેરે વડીલનાં નામ પણ તારે દેવાં ન જોઈએ. તથા ક્રોધ, આનંદ, શેક, ભૂખ તરસ વગેરેની જે લાગણી થાય છે તે આત્માને જ થાય છે. વળી એક સુખી, એક દુઃખી, એક રાજા, એક ચાકર, ઈત્યાદિ સારા બેટા દેખાય છે, તે સર્વ પિતપોતાના કર્મો કરીને જ દેખાય છે. ધર્મના ફલ અહીં જ દેખાય છે, તે માટે ધર્મ પણ છે. પરલોક છે અને સર્વજ્ઞ પણ છે. માટે તું કદાગ્રહ છેડી દે. આ પ્રમાણે જવાબ આપીને શૂરને જીતી લીધું. રાજાએ શિષ્યની પ્રશંસા કરી અને શૂરને રાજાએ કહ્યું કે “હે પાપી ! તું પાપને નથી માનતે અને સદાચારને પણું નથી માનતો. તો પછી નીતિ ક્યાં જ રહી. એમ કહી Page #222 -------------------------------------------------------------------------- ________________ શર અને વીરની કથા ૧૯૫ રાજાએ તેને પકડયો. ' તેને શિષ્યે છેડાવ્યેા. પછી શૂને પોતાના નગરમાંથી કહાડી મૂકયો. બીજો વીર તા સન્માર્ગે ચાલતા હતા, તથા પુણ્ય પાપને માનતા હતા. તે રાજાના માનીતા થયા. ધર્મની આરાધના કરીને, મરીને દેવતા થયા. ત્યાંથી વીને મનુષ્ય જનમ પામીને મુક્તિએ જશે. આ કથાના સાર એ છે કે જે માણસા ધર્મ માર્ગે ચાલે છે તે માણસા વીરની માફક સુખી થાય છે. જે માણસા અધર્મ માર્ગે ચાલે છે તે માણસા શૂરની માફક દુ:ખી થાય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારની ક્યા ૧૨૮ નગધદેશમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને મુખ્ય પ્રધાન પિતાને પુત્ર અભયકુમાર હતે. તે મહા બુદ્ધિશાળી હવાથી, પિતાના રાજ્યની આબાદી વધારતે હતો. શ્રેણિકે તેને રાજય આપવા માંડયું. પરંતુ પાપના ભયથી તે તેણે લેવાની ના પાડી. એક વખત પ્રભુ શ્રી મહાવીર ઉદ્યાનમાં સમોસર્યા. તે વખતે અભયકુમારે વંદન કરીને પૂછ્યું કે “હે સ્વામી! છેલ્લો સાધુ કયો રાજા થશે ?” પ્રભુએ કહ્યું કે “ઉદાયિ રાજા છેલ્લો સાધુ થશે.” પિતાના પિતા શ્રેણિક રાજ્ય મૂકી દીક્ષા લેતા નથી. તેથી વિચાર્યું કે જે હું મારા પિતાની આજ્ઞાથી રાજ્ય લઈશ તે મારાથી પણ દીક્ષા લેવાશે નહિ. પરંતુ મારા પિતાએ મારી પાસેથી વચન લીધેલું છે કે “મારી આજ્ઞા વિના તારે કાંઈ પણ જવું નહિ. તેને શું ઉપાય કરવું ? - માહ મહિનાની એક સંધ્યાએ ચેલણા રાણીએ સરોવરની પાળ ઊપર એક સાધુને કાઉસગ્નધ્યાને ઊભા રહેલા દીઠા. તે વખતે રાણીએ વિચાર્યું કે આ સાધુ આવી ઠંડીમાં રાત કેવી રીતે વીતાવશે? આ વિચારમાં ને વિચારમાં ઘેર Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અભયકુમારની કથા આવી રાત્રિએ શિયામાં સૂતી. તે વખતે પોતાને હાથ સોડની બહાર રહી ગયે, ને ઉંઘમાં બેલી કે તેનું શું થતું હશે.” રાજા શ્રેણિકે આ શબ્દો સાંભળી વિચાર કર્યો કે મારું આખું અંતઃપુર દુરાચારી છે. પરેઢીએ અભયકુમારે આવીને રાજાને પ્રણામ કર્યા. તે વખતે શ્રેણિકે કહ્યું કે અંતઃપુરને બાળી નાખ. એવી આજ્ઞા આપીને પિતે પ્રભુ મહાવીરને પૂછવા ગયેા. પાછળથી અભયકુમારે વિચાર્યું કે અંતેઉરમાં તો ચેલણ વગેરે મહાસતીઓ છે, માટે સળગાવી દેવાય નહિ. એમ વિચારીને એક જૂની હસ્તિશાલા હતી, તેને આગ લગાડીને પોતે પ્રભુ શ્રી મહાવીરના સમવસરણ ભણી ચાલ્યો. અહીં શ્રેણિકે પ્રભુને પૂછયું કે “હે ભગવન્! મારી સ્ત્રી ચેલણ સતી છે, કે અસતી છે?” પ્રભુએ કહ્યું કે “ચેડા મહારાજાની સાત પુત્રીઓ સતી છે. તે સાંભળી શ્રેણિક પાછો વળે. રાજમહેલમાં આગ બળતી દીઠી. માર્ગમાં અભયકુમાર મળ્યો. રાજાએ તેને પૂછ્યું કે “અંતેઉરને આગ લગાડી?” અભયે કહ્યું કે “હા સ્વામી! આગ લગાડી. તે વખતે શ્રેણિકે કહ્યું કે “તું તેમાં કેમ ન બળ્યો ? તું મારાથી દૂર જતો રહે ” અભયકુમારને પિતાને આદેશ મળી જવાથી તરત જ પ્રભુ શ્રી મહાવીરના સમવસરણમાં પહોંચી ગયા. પ્રભુ શ્રી મહાવીરની પાસે દીક્ષા પણ લઈ લીધી. રાજા શ્રેણિક પણ જૂની હસ્તિશાળો બળતી જઈને ફરી સમવસરણ ભણી ચાલ્યું. રાજા શ્રેણિક આવ્યો તે પહેલાં તે અભયકુમાર દીક્ષા લઈને સાધુઓના સમુદાયમાં જઈને બેઠા હતા. અભયકુમાર નિરતિચાર ચારિત્ર પાળી, કાળ પામીને, સર્વાર્થસિદ્ધ વિમાને પહોંચ્યા. ત્યાંથી મનુષ્યજનમ લઈને મેક્ષે જશે. WWW Page #225 -------------------------------------------------------------------------- ________________ કમલશેઠની સ્થા ૧૨૯ પુન્યની ઈચ્છાવાળા માણસે થોડો પણ નિયમ જરૂર ગ્રહણ કરવા જોઈએ. થોડો પણ લીધેલો નિયમ કઈક સમયે બહુ જ લાભ આપે છે.” શLપુર નામના એક સુંદર શહેરમાં શ્રીપતિ નામનો એક શેઠ રહેતો હતો. તે શેઠે શ્રાવકનાં બાર વ્રત ધારણ કરેલાં હતાં. તે ન્યાયથી જ ધન પેદા કરતો હતો. વળી તે મેટા લોકમાં પ્રીતિ પાત્ર હતો. તે શેઠને ઉત્તમ શીલવાળી સુંદરી નામની ધર્મપત્નિ હતી. આ દંપતીને કમલ નામને એક પુત્ર હતો. કમલ પિતાથી ઉલટા ગુણવાળો હતે. તે લાજ રહિત, ધર્મથી વિમુખ, ખાઉધરે અને દેઢડાહ્યો હતો. સાધુજનેની તે નિંદા કરતો હતો અને પરમાત્માની સ્તુતિને તે મિથ્યા પ્રલાપ સમાન માનતે હતે. એક વખતે શ્રીપતિ શેઠે પુત્રને ખાનગીમાં શિખામણ આપી કેઃ Page #226 -------------------------------------------------------------------------- ________________ કમલરોની કથા बाहत्तरी कला पंडिआवि, पुरिसा अपंडिया चैव । सव्वकलाणवि पवरं, जे धम्मकलं न याति ॥ १ ॥ (" ૮ હે પુત્ર ! સર્વ કલાઆમાં ઉત્તમ એવી ધર્મકલાને જે પુરૂષ જાણતા નથી, તે પુરૂષ અહેાંતેર કળાઓમાં પંડિત હાય તા પણ મૂખ સમાન જ છે. "" तुल्लेवि माणुसत्ते, केइ सुही दुक्खिया य जं अन्ने । तं निउणं परिचितसु, धम्माधम्मफलं चेव ॥ २ ॥ ૧૯૯ '' મનુષ્યપણું સરખુ હોવા છતાં કેટલાક સુખી અને કેટલાક દુ:ખી દેખાય છે, તે ધર્મ અને અધર્મનું જ લ જાણવું.” પિતાના આ ઉપદેશ સાંભળીને તે પિતાને ઉલટ તિરસ્કારપૂર્વક કહેવા લાગ્યા કેઃ- પિતાજી! જીવ કયાં છે? ધર્મ અને અધર્મ શું ? સ્વર્ગ અને નરક શું ? મેાક્ષ કાં છે ?આ બધું આકાશને પકડવા સમાન, ઘેાડાને શિંગડા સમાન હેાવાથી મિથ્યા છે અને આ ભવમાં મળેલા સુખથી વંચિત કરનાર છે. તપ કાયકલેશ સમાન છે, સંયમ તે સ્વતંત્રતાનું ઘાતક છે અને ખાવા-પીવાના નિયમે લેાકેાને છેતરવારૂપ છે.” આ પ્રમાણે કહીને તે ચાલ્યા ગયે. એક વખત તે શહેરમાં શંકર નામના એક ઉત્તમ ગુણવાન આચાર્ય પધાર્યા. શ્રીપતિ શેઠ ગુરુ મહારાજને વઢન કરવાને માટે પેાતાના કુટુંબ પરિવાર સાથે ગયા. ગુરુ મહારાજને વંદન કરીને ધર્મોપદેશ સાંભળ્યેા. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કથામંજરી-૨ શ્રીપતિ શેઠે વંદન કરીને ગુરુમહારાજને કહ્યું કે-“હે પૂજ્ય! મારો પુત્ર વિવેક વગરનો છે અને ધર્મથી બીલકુલ વંચિત છે, અને દુર્જન માણસમાં અગ્રેસર છે. માટે કૃપા કરીને ઉપદેશ આપીને ધર્મના રાગવાળો કરો.” ગુરુ મહારાજે કહ્યું કે –“જે તે મારી પાસે આવશે તો હું તેને યથાશક્તિ બંધ આપીશ.” શ્રીપતિ શેઠ ત્યાંથી પિતાના ઘેર ગયે અને જમીને આરામ લેવા માટે પિતાના આંગણામાં જ સૂઈ ગયે. તે જ વખતે જુગારમાં હારીને આવેલો કમલ ઘરમાંથી પિસા લેવાને ઘેર આવ્યો. પિતાને જોઈતું ધન લઈને તે ઘરમાંથી નીકળતું હતું, તે વખતે હેતથી પિતાએ તેને બોલાવીને કહ્યું કે –“પુત્ર ! નજીકના ઉદ્યાનમાં શ્રી શંકરાચાર્ય નામના વિદ્વાન આચાર્ય પધાર્યા છે, તેઓ ખાસ વંદન કરવા લાયક છે. ગુણવાનની સેવા મહાન ફલને આપનાર થાય છે.” આ વાત સાંભળી કમલ કાંઈ પણ જવાબ આપ્યા વગર ઘરની બહાર નીકળી ગયો, અને જુગારીઓ સાથે વેશ્યાને ત્યાં ગયો. પછી નવરાશ મળતાં તેણે વિચાર કર્યો કે-“પિતાએ જે આચાર્યને બહુ વંદન કરવા લાયક કહ્યા છે, તેમની પાસે આ નવરાશના સમયે જઈ આવું.” આ પ્રમાણે વિચાર કરીને કુતૂહલની ખાતર તે કમલ આચાર્ય પાસે ગયો, અને બનાવટી પ્રેમ દેખાડતો તેમને વંદન કરીને તેમની સામે ઊભે રહ્યો. Page #228 -------------------------------------------------------------------------- ________________ કમલશેઠની કથા ૨૦૧ આચાર્ય મહારાજે તેને ઓળખીને પૂછ્યું કે “તું શ્રીપતિ શેઠને પુત્ર કમલ છું.” કમલે કહ્યું કે-“હા! હું કમલ છું.” આચાર્યે કહ્યું કે-“મારા મુખ સામે બરાબર ધ્યાન દઈને સિદ્ધાંતના ઉપદેશને સાંભળ.” કમલે કહ્યું કે-“હું સાંભળીશ.” પછી વિનયપૂર્વક તે સાંભળવા બેઠે. એક પહોર (દેઢ કલાક) સુધી ગુરુએ તેને ધર્મના તત્તને ઉપદેશ આપીને પૂછ્યું કે-“તે બરાબર સાંભળ્યું? તું શું સમજ્યો ?” કમલે કહ્યું કે-“ભગવદ્ ! કાંઈક સમજ્યો, કાંઈકન સમજે.” આચાર્ય કહ્યું કે-“શા કારણથી એમ થયું?” કમલે કહ્યું કે-“પૂજ્ય ! આપ જ્યારે તેને કહેતા હતા, ત્યારે આપના ગળાનો હઈડીઓ એકસેને આઠ વખત ઉચે નીચે થયો તે મેં ગયે, પરંતુ ચમર, અમર, ભ્રમર, તમર વગેરે શબ્દો કે જે ગળાથી બોલાય છે તે આપ બહુ ઉતાવળથી બોલતા હતા, ત્યારે હઈડીઆનું ચલન મારાથી ગણી શકાયું નથી.” આચાર્યે વિચાર્યું કે “અહે ! આ ખરેખર કુત્સિત માણસ દેખાય છે. મારા જેવા હિતચિંતકની પણ તે મશ્કરી કરે છે.” આ પ્રમાણે વિચાર કરીને ગુરુ મહારાજ ચૂપ થઈ ગયા. કમલ પણ જેવો આવ્યો હતો તે ચાલે ગયે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કથામંજરી-૨ અને “આ વૃદ્ધની ઠીક મશ્કરી કરી.” એમ લેકમાં કહેવા લાગ્યો. તેના પિતાએ પણ લોકો પાસેથી આ વૃત્તાંત જાણ્ય, અને તે બહુ દિલગીર થયે. કેટલાક સમય પછી શીલસાગર નામના બીજા આચાર્ય નગરના ઉદ્યાનમાં પધાર્યા. લોકોની પાસેથી તેમના આવવાની વાત સાંભળીને પિતાની પ્રેરણાથી તેઓની પણ મશ્કરી કરવા માટે મેટા સમુદાય સાથે કમલ આચાર્ય મહારાજ પાસે ગયે. પહેલા આવેલા આચાર્યની હાંસી કરેલી વાત તેઓએ સાંભળી હતી. તેથી તે આવે કે તરત જ પહેલા આવેલા શ્રોતાઓ પાસેથી “આ તે જ કમલ છે” એ નિશ્ચય ગુરુ મહારાજે કરી લીધું. કમલે ગુરુને વિધિ સહિત વંદન કર્યું, તેથી ધૂમાં મુખ્ય પણ હદયન ભેળ હોવાથી આ ઉપદેશને લાયક છે તેમ માનતા તે આચાર્યો સરસ્વતીના પગમાં રહેલા મણિના ને પૂર જેવી મધુર વાણી વડે તેને બોલાવ્યું કે “અહે કમલ! ધર્મમાર્ગમાં તે કુશલ વર્તે છે ને ?” - કમલ પણ જાણે અતરમાં ભક્તિભાવ ભરેલો હોય તેમ મસ્તક નમાવીને મધુર સ્વરે બોલ્યો કે “દેવગુરુના પ્રસાદથી કુશલ છે.” આચાર્યું તેને કહ્યું કે “તારે નીચું મુખ રાખીને જમીન સામે જોઈને મારા ઉપદેશને સારી સારી રીતે વિચારો.” કમલ પણ તે પ્રમાણે નીચી દષ્ટિ રાખીને બેઠે. ગુરુએ Page #230 -------------------------------------------------------------------------- ________________ કમલરોની કથા ૨૦૩ ઘણા લાંમાકાળ સુધી ઉપદેશ આપ્યા. પછી કમલને પૂછ્યું કે કેમ શું સમજ્યા ?” << કમલે કહ્યું કે- આ પાસે રહેલા કીડીના દરમાંથી વારા ફરતી એકસેસ ને દશ કીડી બહાર નીકળી તે મેં ગણી. પરંતુ જ્યારે તેઓ એક સાથે સમૂહમાં નીકળતી ત્યારે હું તેને ગણી શકતા નહિ; તેથી મારા મનોરથ પૂરા નહિ થવાથી હું દુ:ખી થઈને બેઠો છું.” કમલનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને પેાતાનું બધું લુંટાઈ ગયું હોય તેમ ખિન્ન મુખવાળા થઈ આચાર્ય વિચારવા લાગ્યા કેઃ આ બિચારા અપાત્ર છે, તેથી તેણે કાંઈ ન જાણ્યું.” પછી કમલ તે સ્થળેથી ચાલ્યા ગયા. ત્યારપછી ત્યાં ઘણા આચાર્યો તે નગરમાં આવતા પણ તેને કાઈ ખેલાવતા નહિ, તેથી પેાતાને પંડિત માનતા ગર્વયુક્ત કમલ સ્વેચ્છાપૂર્વક નગરમાં ફરતા હતા. એક વખતે એક મહા બુદ્ધિશાળી આચાર્ય તે નગરના ઉદ્યાનમાં પધાર્યાં. તેઓએ કમલના બધા વૃત્તાંત લાકા પાસેથી સાંભળ્યો. તે ઊપરથી મારે તેને અવશ્ય પ્રતિધ કરવા એમ તેમણે મનમાં નિશ્ચય કર્યાં. : ;" આચાર્ય મહારાજને વંદન કરવા માટે શ્રીપતિ શૈક આવ્યા. તેમને સૂરિ મહારાજે કહ્યું કે- હું તમારા પુત્રને જરૂર પ્રતિબેાધ કરીશ.” 66 આ પ્રમાણે સાંભળીને નિતાપૂર્વક શેઠ ખેલ્યા કેટ ભગવન્! તેને ખાધ આપવા નકામા છે ! સાપના કરંડી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કથામંજરી–૨ આમાં હાથ નાખવાની કશી જરૂર નથી. તે મારો પુત્ર દુરાત્મા છે, ઉપદેશને યોગ્ય નથી.” ગુરુએ કહ્યું કે-પહેલાના બે આચાર્યોની થએલી આશાતનાથી તમે આ પ્રમાણે બોલે છે, પરંતુ તમે બીક રાખશે નહિ. જે ભવિતવ્યતા અનુકૂળ થઈને સહાય કરશે, તે હું જરૂર તમારા પુત્રને ધર્મમાં સ્થાપન કરીશ.” ગુરુને આ નિશ્ચય સાંભળીને શેઠ ઘેર ગયા અને કમલને આચાર્ય પાસે મોકલ્યો. આચાર્ય પાસે આવીને કમલ નમસ્કાર કરીને બેઠે. - બુદ્ધિશાળી આચાર્ય પણ પ્રથમથી પૂછેલી હકીકત વડે આ તે જ શ્રેષ્ઠિપુત્ર કમલ છે” એમ જાણીને તેને ઉદ્દેશીને બોલ્યા કે “અહે! કમલ ! આમ આવ. કામશાસ્ત્રનું રહસ્ય તું જાણે છે?” કમલે કહ્યું કે –“હું શું જાણું? આપ પૂજ્ય કૃપા કરીને થોડું રહસ્ય સમજાવો.” આચાર્યે કહ્યું કે-“પ્રથમ તો કામરસના અર્થ પુરુષે સ્ત્રીના ગુણ જાણવા જોઈએ. ગુણેમાં પણ ભાવનું સ્વરૂપ પ્રધાન છે.” કહ્યું છે કે વ્યભિચારીણી સ્ત્રી આકારથી, કુટિલ વાણીથી અને કેઈક મિતથી કામીજનેના મનને વશ કરે છે અને કેઈક અતિ સુકમળ એ પિતાના અંગમાં રહેલ કામને ભાવ–કાચના ડાબડામાં રહેલા કમળની જેમ–પ્રત્યક્ષ બતાવી આપે છે.” વળી સ્ત્રીઓની આઠ અવસ્થા કહેલી છેઃ (૧) સ્વાધિનપતિકા, (૨) પ્રષિત ભર્તુકા, (૩) ખંડિતા, (૪) Page #232 -------------------------------------------------------------------------- ________________ કમલશેઠની કથા ૨૦૫. કલહાંતરિતા, (૫) વાસકશચ્યા, (૬) વિરહાત્કંઠિતા, (૭) વિપ્રલબ્ધા અને (૮) અભિસારિકા. આ આઠમા છેલ્લી ત્રણ અવસ્થા પરસ્ત્રી સંબધી છે.” આ પ્રમાણેની કામશાસ્ત્રની કથાથી કમલનું મન બહુ જ આકર્ષાયું અને તે છે કે “ભગવદ્ ! બીજે કેણ આવું કહેવા સમર્થ છે? પ્રથમ આવેલા આચાર્યોને વાણીવિલાસ રસ વગરને હતો, પરંતુ આપણા વચન રૂપી અમૃતરસથી મારું મન રૂપી વૃક્ષ બહુ આનંદિત થયું છે. હવે હું હમેશાં આપને વંદન કરવા આવીશ.” આ પ્રમાણે નિશ્ચય કરીને કમલ પિતાના ઘેર ગયો. પછી કઈ વખત અર્થ કથા વડે, કેઈ વખત ઈદ્રજાળના વિનોદ વડે, કેઈ વખત સમશ્યાદિ ટુંકી વાર્તાઓ વડે કમલને વિનોદ કરાવતાં એક મહિને થઈ ગયે. માસ પૂરો થયે અને વિહારને સમય નજીક આવ્યું, એટલે ઘણા શ્રાવકો વ્રત નિયમાદિ ગ્રહણ કરવા માટે ગુરુ મહારાજ પાસે આવવા લાગ્યા. કમલ પણ વિનયપૂર્વક ગુરુ પાસે આવ્યો. ગુરુએ તેને કહ્યું કે “ભાઈ હવે અમે વિહાર કરીએ છિએ તેથી કાંઈક નિયમ ગ્રહણ કર. સર્વ પુરુષાર્થોમાં ધર્મ મુખ્ય પુરુષાર્થ છે. તે ધર્મ સંયમથી સાધ્ય કરી શકાય છે અને સંયમ વ્રત, નિયમ ધારણ કરવાથી સાધી શકાય છે.” * સ્ત્રીઓની અવસ્થાઓ તથા જૂદી જૂદી જાતિઓ વગેરેનું વિસ્તૃત વર્ણન જૈનાચાર્ય નબુદાચાર્ય વિરચિત “કેકશાસ્ત્રમાં વિસ્તારથી આપેલું છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કથામંજરી ૨ ઉત્તર દેવામાં ચતુર કમલે તરત જ કહ્યું કે-“મહારાજ! મેં તો ઘણા નિયમો ગ્રહણ કરેલા છે, તે આ પ્રમાણે –(૧) બેસીને સૂવું, ઊભા ઊભા ઉંઘવું નહિ, (૨) પિતાની ઈચ્છાથી મરવું નહિ, (૩) રાંધેલું ભેજન ખાવું, કાચલા-ઈંટ વગેરે ન ખાવું, (૪) દૂધમાં આકડાનું અને થર વગેરેનું દૂધ ન પીવું, (૫) આખું નાળીએ મેઢામાં નાંખવું નહિ, (૬) પારકું ધન ગ્રહણ ર્યા પછી ઘણા કલેશ થયા વગર આપવું નહિ વગેરે.” ગુરુ મહારાજે કહ્યું કે-“ભાઈ! આ હાંસીને વખત નથી. માટે કાંઈક તો નિયમ રૂપી રત્ન અમારી પાસેથી જરૂર ગ્રહણ કર.” કમલે કહ્યું કે “સ્વામિન! આપશ્રીને જે બહુ જ આગ્રહ છે, તે અમારા પાડોશી વૃદ્ધ કુંભારની હમેશાં ખીલેલા બિલ્વપત્ર જેવી તાલ જોયા પછી જ હું ભજન કરીશ, અન્યથા ભેજન કરીશ નહિ.” આચાર્ય મહારાજે સર્વની સાક્ષીએ તેને તે નિયમ દઢતા પૂર્વક ગ્રહણ કરાવીને તે સ્થળેથી વિહાર કર્યો. કમલ તે લીધેલ નિયમ કાંઈક લેકલાજથી, કાંઈક વચન ભંગથી થતા પાપની બીકથી અને કાંઈક ગુરુ મહારાજના સંસર્ગથી ઉત્પન્ન થએલી શ્રદ્ધાથી બરાબર પાળવા લાગ્યો. એક દિવસ કેઈ કાર્યપ્રસંગે રાજદરબારમાં તેને બપોર સુધી રોકાઈ રહેવું પડયું. ત્યાંથી છૂટીને તે ઘેર આવ્યે, અને જમવા બેઠે. Page #234 -------------------------------------------------------------------------- ________________ કમલશેઠની કથા ૨૦૭ તે ખાવાની તયારી કરતો હતો, તેવામાં તેને પિતાને તે નિયમ યાદ આવ્યો. તરત જ તે ઊભે થયો, અને ઘરના ઉપરના ભાગમાં ચઢીને તે કુંભારને જોવા લાગ્યો. ત્યાં તેણે કુંભારણને જોઈ; એટલે “અંતિક કુંભાર ક્યાં ગયો છે?” એમ પૂછ્યું. તેણે “માટી લેવા ખાણે ગયા છે” એમ કહ્યું. એટલે કમલ પણ ખાણે ગયે. તે વખતે કુંભારને ભૂમિમાંથી નિધાન પ્રાપ્ત થયું હતું. તેને તે બહાર કાઢત હતો. તેવામાં તેની તાલ દેખીને કમલ ઉંચે સ્વરે બે કે-“દીઠું ! દીઠું” એટલે કુંભારને ભય લાગવાથી બહાર નીકળી ઘેર જતા કમલના પગમાં પડીને પ્રણામપૂર્વક કહ્યું કે “સ્વામિન્ ! જીવાડો! જીવાડે ! તાણને મોટા અવાજે કાંઈ બોલશે નહિ. આ નિધિમાંથી અડધું અથવા તો બધું તમે લઈ લેજો.” ધૂર્તોમાં શિરોમણિ કમલે આ પ્રમાણે પરમાર્થ જાણ્યા પછી તેને વારંવાર બીવરાવીને પ્રાયઃ આ નિધિ પિતે લઈ લીધે. અનુકંપાથી માત્ર થોડું દ્રવ્ય તે કુંભારને આપ્યું. ચેરના નસીબમાં બહુ દ્રવ્ય હેતું નથી.” પછી ઘેર આવીને જમીને કમલ સૂઈ ગયે. બીજા દિવસે સવારે ઉઠ્યો, ત્યારે સ્વચ્છ બુદ્ધિવડે તે વિચારવા લાગ્યો કે માત્ર મશ્કરી કરવા માટે હસવા જે લીધેલો નિયમ પણ મને સફળ થયો. ખરેખર ! જ્ઞાની ગુરુએ આવે નિયમ આપીને અન્ય વ્રતાદિ ગ્રહણ કરવામાં મને નિશ્ચળ કર્યો છે. સુકૃત્ય ત આલોકમાં પણ ફળ આપનાર થાય છે, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કથામંજરી-૨ તેથી તે જ મારા ગુરુ છે. તેમના મુખકમળથી ઉચ્ચારાયેલ શુદ્ધ ધર્મનું જ મને શરણ છે.” આ પ્રમાણે સમજીને તે ગુરુ તરફ કમલની બુદ્ધિ વિશેષ બચાણી, તેથી તે ગુરુ પાસે જઈને વિજ્ઞપ્તિ કરી તે પિતાના નગરમાં આગ્રહથી તેડી લાવ્યો. અને તેમની પાસેથી બારવ્રત રૂપ શ્રાવકધર્મ તેણે અંગિકાર કર્યો. ગુરુના ચરણકમલની તેણે બહુ આદરથી સેવા કરી અને ગ્રહણ કરેલ ધર્મને સારી રીતે પાળીને અનુક્રમે તે કમલ સ્વર્ગ ગયે, અને ત્યાંથી ચ્યવીને મેક્ષપદને પ્રાપ્ત કરશે. નાને સરખે પણ નિયમ પાળવાથી કમલ સુખી થો માટે દરેક માણસે જીંદગીમાં એકાદ નિયમ પણ લેવો જોઈએ, અને તે નિયમને જીવનના અંત સુધી પાળવો જોઈએ. નિયમનું પાલન કરનાર માણસો સુખી થાય છે અને અંતે મોક્ષે જાય છે. એ આ કથાને સાર છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ રાહકની કથા ૧૩૦ “બુ દ્ધિમાન મનુષ્યની મેાટી ભક્તિથી આાધના કરવી, પણ તેને છંછેડવા નહિ.” માલવદેશમાં ઉજ્જયિની નામની નગરીની નજીક એક નટેનું ગામ હતું. ત્યાં ભરત નામના નટ રહેતા હતા. તેના રાહક નામનો પુત્ર હતા. તેની માતા મરી જવાથી, અને રાહક નાની ઉંમરનો હોવાથી; ભરત બીજી સ્ત્રી પરણ્યા. તે શ્રી રાહકને ખરાબર ખાવા, પીવા આપતી ન હતી. રાહકે પેાતાની અપર માતાને કહ્યું કે “ હે માતાજી! તમે મને ખરાખર ખાવાપીવા આપતા નથી, તે તેના ફળ તમારે ભગવવા પડશે.” તે સ્ત્રીએ કહ્યું કેઃ “ અરે રાહક! તુ શું કરવાના હતા ? ” રાષકે કહ્યું કેઃ “હું તેા એવું કરીશ કે, જેથી તું આવીને મારે પગે પડીશ.” આમ કહ્યા છતાં તેની અવજ્ઞા કરીને, તે સ્રો ચૂપ રહી. રાહુક પણ તે દિવસથી અપર માતાને ખરાખર શિખામણ આપવાના પ્રસંગ શોધવા લાગ્યા. એક દિવસ રાત્રે અચાનક તે પેાતાના પિતાને કહેવા ૧૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કથામંજરી-૨ લાગે કેઃ “પિતાજી! દેડે ! દેડો ! આ કઈ પુરુષ નાસીને ચાલ્યા જાય છે. આ પ્રમાણે રેહકનું વચન સાંભળીને, તેના પિતાના મનમાં શંકા પડી કે –“ખરેખર! મારી સ્ત્રી દુરાચારી હોવી જોઈએ.” આ પ્રમાણે શંકા ઉત્પન્ન થવાથી, તેને તેણીની ઊપરને રાગ શિથિલ થઈ ગયા. ત્યારથી તે તેની સાથે ખપપૂરતું જ બેલત હતો. પુષ્પ, તાંબુલાદિ પણ તેને આપતો ન હતો. કઈ પણ ખાનગી વાત તો તેને કહેત જ નહે. તે સ્ત્રીએ આ પ્રમાણેનું પતિનું વર્તન દેખીને વિચાર કર્યો કે “ખરેખર ! આ બધું આ બાળકનું જ ચેષ્ટિત દેખાય છે. નહિતર મારામાં કઈપણ જાતનો દોષ નહિ હોવા છતાં મારા પતિ મારાથી વિમુખ શા માટે થઈ જાય ?” પછી તેણીએ રેહકને કહ્યું કેઃ “હે વત્સ! તેં આ શું કર્યું કે જેથી તારા પિતાજી મારાથી વિમુખ થઈ ગયા છે?” હકે કહ્યું કેઃ તું મને સારી રીતે ખાવા પીવા કેમ આપતી નથી.” તેણીએ કહ્યું કેઃ “હવેથી હું તેને સારી રીતે ખાવા પીવા, પહેરવાને આપીશ.” રેહકે કહ્યું કે “સારું! તમે ખેદ કરશે નહિ.” મારા પિતાજી તમારી સાથે પ્રથમની જેમ જ વર્તન રાખશે તેવું કરી દઈશ.” ત્યારપછી તે સ્ત્રી રેહકને સારી રીતે ખાવા પીવા આપવા લાગી. રેહક પણ એક દિવસ રાત્રિએ ચન્દ્રમાં પ્રકાશ હતું, ત્યારે પ્રથમની પિતાની શંકા દૂર કરવા માટે બાળચેષ્ટા કરતાં કરતાં પોતાની છાયા આંગળીથી પિતાને દેખાડિને બે કે –“અરે પિતાજી! જૂઓ જૂઓ આ કઈ Page #238 -------------------------------------------------------------------------- ________________ રહકની કથા ૨૧૧ પુરુષ ચાલ્યો જાય છે.” તેણે તેમ કહ્યું, એટલે તરત જ તેને પિતા પરપુરુષને પ્રવેશ બંધ કરવા અને તેને નાશ કરવા તીક્ષણ ધારવાળું શસ્ત્ર ઉપાડીને દોડયો, અને રેહકને પૂછવા લાગ્યું કે “અરે પુત્ર! બતાવ, તે ક્યાં જાય છે?” પછી રેહકે બાળચેષ્ટા કરતાં કરતાં આંગળી વડે પિતાની છાયા દેખાડીને કહ્યું કેઃ “પિતાજી! જૂઓ તે માણસ આ જાય.” આ દેખીને લજજા પામી, તેને પિતા પાછો વળ્યો, અને અંતઃકરણમાં વિચાર કરવા લાગ્યો કે –“હકે પહેલાં પણ આ જ પુરુષ દીઠે હશે, તેના વચનથી મેં મારી પત્નિને દુરાચારી ચિતવીને તેના ઉપર મેં નેહ ઓછો કરી નાખે, તેથી મને ધિક્કાર છે!” પછી પશ્ચાતાપ પૂર્વક તેણીના ઊપર પહેલા કરતાં પણ વધારે સનેહ રાખવા લાગ્યો. હકે વિચાર્યું કેઃ “મેં આ સ્ત્રીનું ખરાબ કર્યું છે, તેથી ગુસ્સે થએલી તે કઈ વખત મને મારી નાખશે.” આમ વિચારીને તે હમેશાં પિતાના પિતાની સાથે જ જમતું હતું, એકલો જમતો ન હતે. એક દિવસ તે પિતાના પિતા સાથે ઉજજયિની ગયો. પિતાના ગામ જેવી જ ઉજજયિનીને દેખીને વિમિત થએલે તે રેહક આસપાસ જેવા લાગે. પછી પિતાની સાથે તે નગર બહાર નીકળ્યા. તે વખતે “હું કાંઈક ભૂલી ગયો.” તેમ યાદ આવવાથી ક્ષિપ્રા નદીના કાંઠા ઊપર રેહકને બેસાડિને, તેને પિતા તે ભૂલી ગએલી વસ્તુ લાવવા માટે નગરમાં ગયે. રેહકે નદીના કિનારા પર બેઠાં બેઠાં ક્ષિપ્રાની રેતીમાં વાત કરી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કથામંજરી-૨ બાળપણાની ચેષ્ટા કરતાં કરતાં, આખી ઉજ્જયિની નગરી ચીતરી. તેવામાં ઉજ્જયિનીને રાજા અશ્વ ખેલાવતે ત્યાં આવી ચડ્યો. રાજા પિતાને ઘડે રેહકે રેતીમાં ચીતરેલી ઉજજયિની વચ્ચે થઈને ચલાવવા લાગ્યું. તે દેખીને રેહકે કહ્યું કે –“અરે રાજપુત્ર! આ રસ્તે થઈને ઘોડો ચલાવશે નહિ” રાજાએ પૂછયું કે કેમ? રેહકે કહ્યું કે-“તમે આ રાજમહેલ વગેરે દેખતા નથી?” પછી કુતૂહલથી રાજાએ ઘોડા ઉપરથી ઊતરીને તે ચિત્રામણ જોયું, તે આખી નગરી ચીતરેલી તેણે જોઈ. રાજાએ તે બાળકને પૂછ્યું કે –“તેં પહેલા કઈ વખત આ નગર જોયું હતું? ” રેહકે કહ્યું કે –“કઈ વખત નહિ, મારા ગામથી હું આજે જ અહીં આવેલ છું.” રાજાએ તે સાંભળીને વિચાર્યું કે-“આ બાળકનું બુદ્ધિકૌશલ્ય કેટલું છે?” રાજાએ પછી રેહકને પૂછયું કે-“હે વત્સ! તારું નામ શું છે, અને તે ક્યા ગામનો રહેવાસી છું?” રેહકે કહ્યું કે “મારું નામ રેહક છે, અને હું પાસેના ગામમાં રહું છું.” આ વખતે રેહકને બાપ નગરમાંથી આવ્યું. પછી બંને જણા પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા. રાજા રાજમહેલમાં ગયે ને વિચારવા લાગે કે – “ પાંચ મંત્રીઓમાં એક મંત્રી એ છે છે, જે આ રોહકને સર્વ મંત્રીઓમાં શ્રેષ્ઠ મંત્રી તરીકે સ્થાપું, તે મારું રાજ્ય બહુ સારી રીતે ચાલે. રાજા જે બુદ્ધિવાન હોય અને ઓછા બળવાળ હોય, તે પણ તે બહુ બળવાળા અને અલ્પ બુદ્ધિ Page #240 -------------------------------------------------------------------------- ________________ રાહકની કથા ર૧૩ વાળાથી જીતી શકાતો નથી. પરંતુ બુદ્ધિબળવાળે એક જ ક્ષણમાં જીતી જાય છે.” આ પ્રમાણે વિચાર કરીને, રાજાએ રેહકની બુદ્ધિની પરીક્ષા માટે; તે ગામના મુખ્ય પુરુષોને બેલાવીને, હુકમ કર્યો કે:-તમારા ગામ બહાર એક મેટી શિલા છે, તેને ઉપાડીને રાજાના મંડપને યોગ્ય એવી તેની છત્રી બનાવરાવે.” રાજાને આ હુકમ આવવાથી, તે હુકમ પળાવ અશક્ય છે તેમ વિચારીને સર્વ આગેવાને મનમાં મુંઝાવા લાગ્યા. વળી બધા એક બીજાને પૂછવા લાગ્યા કે –“રાજાના આવા અશક્ય હુકમનો અમલ શી રીતે કરો ? જે તેના હુકમનો અનાદર કરીશું તે મોટું નુકશાન થવા સંભવ છે.” આ પ્રમાણે ચિંતાતુર થએલા તેઓને અપાર થઈ ગયા. રેહક પિતાના પિતાની સાથે જ જમતો હતો, અને તેને પિતા તે ગામના લોકો એકઠા થયા હતા ત્યાં ગયે હતે; તેથી ભજનનો વખત થયો તો પણ તે આવ્યું નહિ. રેહક પિતાના પિતાની પાસે ગયો અને તે પોતે કહેવા લાગે કે –“મને બહુ ભૂખ લાગી છે, તેથી એકદમ જમવામાટે ઘેર ચાલો.”તેના પિતા ભરતે કહ્યું કે –“હે વત્સ! તું બાળક હોવાથી સુખી છું. આપણું ગામ ઊપર આવેલી આપત્તિને તું જાણતો નથી.”રાહકે પૂછયું કે –“શી આપત્તિ આવી છે.” ભરતે તેને રાજાને આવેલો હુકમ કહી સંભળાવ્યો. બુદ્ધિની વિશિષ્ટતાથી તરત જ તેનું તાત્પર્ય જાણીને રાહક બેલ્યો કે-“તમે આ બાબતમાં શા માટે આટલા બધા ચિંતાતુર થાઓ છે? તે શિલાની નીચે રાજાને યોગ્ય Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કથામંજરી-૨ મંડપ થાય તેટલું દો. યથાસ્થાને થાંભલાઓ ગોઠવે, અને ભીત વગેરેને કળીચુના વગેરેથી ધોળાવી, ચિત્રામણથી ચીતરાવીને શેભીતી અને સુંદર બનાવીને રાજાને ખબર આપે.” તેનું આ કહેવું સાંભળીને સર્વ લોકોએ કહ્યું કે – “બરાબર, બરાબર” પછી બધા એકઠા થએલા લોકે પતપતાના ઘેર ભેજન લેવા ગયા. જમી પરવારીને, તે શિલાવાળી જગ્યાએ બધા એકઠા થયા અને હકના કહેવા પ્રમાણે કાર્ય શરૂ કર્યું. કેટલાક દિવસે તે મંડપનું કાર્ય પૂર્ણ થયું. અને તે શિલા મંડપની ઊપર છત્રીરૂપ થઈ ગઈ. રાજાએ મેકલેલા માણસોએ જઈને રાજાને કહ્યું કે –“મહારાજ તે ગામના લોકેએ આપણી આજ્ઞાનુસાર મંડપ તૈયાર કરી દીધું છે.” રાજાએ પૂછ્યું –“કેવી રીતે તૈયાર કર્યો છે?” પછી મંડપ જે પ્રમાણે બધાએ એકઠા થઈને બનાવ્યો હતો, તે સઘળી હકીક્ત રાજાને કહી. રાજાએ પૂછ્યું કે –“આ કાર્ય કેની બુદ્ધિથી થયું ?” તેઓએ કહ્યું કે –“ભારતના પુત્ર રેહકની બુદ્ધિથી આ કાર્ય પાર પાડવામાં આવેલું છે.” રાજાએ રોહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે ફરીથી એક ઘેટે મેક અને કહેવરાવ્યું કે-“આ ઘેટાનું વજન હાલમાં એક પલ છે. પંદર દિવસ પછી પણ તેટલાને તેટલા વજનવાળો રાખીને અત્રે મોકલજે. તે વજનમાં વધે પણ નહિ અને ઘટે પણ નહિ તેમ કરજે.” રાજાનો આ પ્રમાણેનો હુકમ આવવાથી લકે બધા ચિંતાતુર થયા, અને ફરીથી તે બાબતને વિચાર કરવા બધા એકઠા થયા. રેહકને પણ તેઓએ માનપૂર્વક બોલાવ્યું. Page #242 -------------------------------------------------------------------------- ________________ , હિકની કથા ૨૧૫ આગેવાન પુરુષોએ રેહકને કહ્યું કે –“હે વત્સ! પ્રથમ પણ રાજાના હુકમરૂપી દુર્તધ્ય સમુદ્રને તારી બુદ્ધિરૂપી સેતુ વડે તેં અમને બધાને તાર્યા હતા, અત્યારે પણ તારી બુદ્ધિથી ફરી સેતુ બાંધે, કે જેનાથી રાજાના આ નવા હુકમરૂપી સમુદ્રને પણ તરી જઈએ.” તે સાંભળીને રેહકે કહ્યું કે –“એક વરૂને તેની પાસે રાખે અને ઘાસ વગેરે સારી રીતે ખવરાવીને, આને પુષ્ટ કરે. ઘાસ વગેરે ખાવાથી તે દુર્બળ થશે નહિ, અને વરૂને દેખીને તે પુષ્ટ બનશે નહિ.” તેઓએ તે પ્રમાણે કર્યું. પંદર દિવસ થયા એટલે, તે ઘેટે રાજા પાસે મોકલી દીધો. તેને તેલ કરતાં તે તોલમાં પહેલાં જેટલો જ થયે. કેટલાક દિવસ વીતી ગયા પછી રાજાએ એક કુકડો મોકલ્ય, અને કહેવરાવ્યું કે –“ આ કુકડાને બીજા કુકડા વિના યુદ્ધ કરાવજે.” રાજાને નવ હુકમ ફરીને આ પ્રમાણે આવવાથી સર્વે એકઠા થયા. તેઓએ રેહકને બેલા. રાજાનો હુકમ તેને કહી સંભળાવ્યો. તરત જ રેહકે એક મેટ આરીસે મંગાવ્યો, અને તેને બરાબર સાફ કરાવ્યું. પછી તે આરીસામાં દેખીને “આ મારે પ્રતિપક્ષી બીજે કુકડો આવ્યો છે તેમ માનીને અહંકારપૂર્વક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. બીજા કુકડા વગર પણ રાજા તરફથી મેકલાવેલ કુકડાને યુદ્ધ કરતો જોઈને બધા લેકે આશ્ચર્યચકિત થઈ ગયા. તે હકીકત રાજાની આગળ પહોંચાડવામાં આવી. વળી કેટલાક દિવસ પછી રાજાએ હુકમ મોકલ્યો કે www.jain Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કથામંજરી-૨ “તમારા ગામમાં અતિ સુંદર રેતી છે, તેથી તે સુન્દર રેતીમાંથી કેટલાંક સારા દેરડાં બનાવરાવીને અત્રે એકલાવજે.” રાજાને આ હુકમ સાંભળીને લોકે ફરીથી એકઠા થયા, અને રેહકને ઉપાય પૂછયો. રાજાને જવાબમાં કહેવરાવવામાં આવ્યું કે-“અમે તે નટલે કે છીએ, નૃત્યાદિ જાણીએ છીએ; દેરડાં કેવાં હોય તે જાણતા નથી, પરંતુ આપના હુકમને તે અમલ કરવો જ જોઈએ. માટે રાજદરબાર મેટ છે, ત્યાં પહેલાંના ઘણા રેતીનાં દેરડાં પડયાં હશે. તેમાંથી એકાદું દેરડું નમૂના તરીકે અત્રે એકલી અપાવે. તે નમૂના પ્રમાણે રેતીનાં નવા દેરડાં બનાવીને અમે મોકલાવી આપીશું.” રાજપુરુ એ આ જવાબ રાજાજીને પહોંચાડો. રાજા નિરુત્તર થઈ ગયે; અને કાંઈ પણ પ્રત્યુત્તર આપી શક્યો નહિ. કેટલાક દિવસ વીતી ગયા પછી એક મરી જવાની તૈયારીમાં હતો, તેવા વૃદ્ધ હાથીને તે ગામ મકલામાં આવે, અને કહેવરાવ્યું કે-“આ હાથી મરી જાય તે પણ તે મરી ગયે છે, એવા સમાચાર કહેવરાવશો નહિ. અને તેના સમાચાર હમેશાં કહેવરાવજે. જે નહિ કહેવરા તે ગામને મેટ દંડ કરવામાં આવશે.” આ હુકમ રાજાને આવવાથી ગામના લેકે પાછા એકઠા થયા, અને તે બાબતને ઉપાય રેહકને પૂછો. રેહકે કહ્યું કે “આ હાથીને ઘાસ વગેરે નાંખે, પછી જે યોગ્ય હશે તે કરીશું.” હકના કહેવા પ્રમાણે તેઓએ તેને ઘાસ વગેરે નાખ્યું, છતાં રાત્રે તે હાથી મરણ પામે. Page #244 -------------------------------------------------------------------------- ________________ રાહકની કથા ૨૧૭ પછી રેહકની સલાહ પ્રમાણે ગામના આગેવાન પુરુએ રાજા પાસે જઈને કહ્યું કે –“હે મહારાજ! આજે તે હાથી બેસતું નથી, ઉઠતે નથી, ઘાસ ખાતે નથી, નિહારાદિ કરતો નથી, શ્વાસોશ્વાસ લેત-મૂકતો નથી. કોઈ પણ જાતની તે હીલચાલ કરતું નથી.” તે વખતે રાજાએ પૂછ્યું કે “શું તે હાથી મરી ગયો?” આગેવાનોએ કહ્યું કે “આપ તેમ કહી શકે છે, અમે તેમ કહેતા નથી.” તેઓએ આ પ્રમાણે કહેવાથી, રાજા મૌન રહ્યો. આગેવાને પોતપોતાના ઘેર પાછા ગયા. વળી ફરીથી રાજાએ હુકમ કર્યો કે –“તમારા ગામમાં સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળથી ભરેલે કુવે છે, તે અહીં તાકીદે મેકલી આપે.” આ હુકમના પ્રત્યુત્તર માટે ગામના આગેવાએ રેહકને પૂછ્યું. રેહકે કહેવરાવ્યું કે –“હે મહારાજા! અમારો ગામડાને કુ સ્વભાવથી બહુ શરમાળ અને બીકણ હોય છે, તે પિતાની જાતિના કુવા વગર બીજા કેઈને વિશ્વાસ કરતો નથી, તેથી આપણું શહેરના એકાદ કુવાને અત્રે મેકલજો, જેથી તેના ઉપર વિશ્વાસ આવવાથી અમારે કે તરત જ ત્યાં આવશે.” આ પ્રમાણે રાજસેવકેને નિત્તર કરીને પાછા મોકલ્યા. તેઓએ તે હકીકત રાજાને નિવેદન કરી. પિતાના હૃદયમાં રાહકના બુદ્ધિશાળીપણાના વખાણ કરતો રાજા મૌન ધારી રહ્યો. વળી કેટલાક દિવસ પછી “ગામના પૂર્વ દિશાના વનને પશ્ચિમ દિશામાં ફેરવી નાખજે”એ રાજાનો હુકમ થવાથી, તેને ઉપાય રેહકને પૂછીને ગામના લોકેએ પિતાના સમાન નલિન કોહરના એક Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કથામંજરી-૨ રહેઠાણ વનની પૂર્વ દિશામાં ફેરવી નાખ્યા તેથી ગામની પશ્ચિમ દિશામાં વન આવી ગયું. રાજાને આ હકીકતની ખબર આપવામાં આવી. ફરીથી રાજાએ કહેવરાવ્યું કે –“અગ્નિ વિના ખીર રાંધીને મોકલજે.” પાછા બધાંએ એકઠા થઈને રેહકને પૂછયું. રેહકે કહ્યું કે “ચેખાને પાણીથી પલાળીને સૂર્યના કિરણેથી ગરમ થઈ ગએલા ઘાસ તથા પરાલાદિની ગરમીમાં દૂધ તથા ચેખાથી ભરેલી થાળી મૂકવી, એટલે ખીર રંધાઈ જશે.” તેઓએ તે પ્રમાણે કર્યું. ખીર રંધાઈ ગઈ રાજાને તે હકીકત નિવેદન કરી. તે સાંભળીને રાજા ચિત્તમાં બહુ ચમત્કાર પામ્યો. રાજાએ આ બધે રાહકને બુદ્ધિવૈભવ જાણીને, તેને બોલાવવા માટે હુકમ ફરમાવ્યું કે –“જે બાળકે મારા લગભગ બધા હુકમે પિતાના બુદ્ધિબળથી અમલમાં મૂક્યા છે, તેણે અહીં આવવું. પરંતુ અજવાળીયા અથવા અંધારીયા પખવાડિયામાં આવવું નહિ. છાંયા અગર તડકામાં આવવું નહિ. પગે ચાલીને આવવું નહિ, તેમ અધર ઉડીને આવવું નહિ. રસ્તા પર થઈને અથવા ઉન્માર્ગે આવવું નહિ, નાહીને તેમજ નાહ્યા વગર આવવું નહિ.” આ પ્રમાણેને હુકમ મળવાથી રેહકે ગળા સુધી સ્નાન કર્યું, અને બળદ ગાડીના બે પિડાના વચલા ભાગ ઉપર એક ઘેટાને નીચે રાખીને, તેના ઉપર બેસીને, માથે ચાળણને છત્ર તરીકે રાખીને, અમાવાસ્યા અને એકમના સંધિ સમયે, સંધ્યાકાળે રાજા પાસે આવ્યે. Page #246 -------------------------------------------------------------------------- ________________ રાહકની કથા ૨૧૯. વળી “ખાલી હાથે રાજા, દેવ અને ગુરુ પાસે જવું નહિ.” એ વિચાર કરીને હાથમાં માટીને પિંડ રાખી, તે નજરાણા તરીકે રાજા પાસ મૂક્યો. રાજાએ રેહકને પૂછયું -“અરે રેહક! આ શું?” તેણે કહ્યું કે –“મહારાજ! આપ પૃથ્વીના નાથ છે, તેથી આ પૃથ્વી પિંડ હું સાથે નજરાણું તરીકે લાવ્યો છું.” આવી રીતે પ્રથમ મુલાકાતે જ માંગલિક શબ્દ સાંભળીને રાજા સંતોષ પામે. ગામના બીજા લોકે પિતાને ગામ પાછા ગયા. રેહકને રાજાએ પોતાની પાસે સુવાક્યો. રાત્રીને પ્રથમ પહાર ગયો, ત્યારે રાજાએ પૂછયું કે –“અરે રેહક ! જાગે છે કે ઉંઘે છે?” રેહકે કહ્યું કે –“મહારાજ! જાણું છું.” રાજાએ પૂછયું કે –“શું વિચાર કરે છે?” રેહકે કહ્યું કે પીપળના પાંદડામાં શું મોટું? દાંડલી કે શિખા? તે સંબંધી હું વિચાર કરતો હતો.” રાજા પણ તે બાબતને સંશય થવાથી બોલે કે – તેં વિચાર બહુ સારો કર્યો, પણ તેને નિર્ણય શું કર્યું?” રેહકે કહ્યું કે:-“જ્યાં સુધી શિખાને અગ્રભાગ સુકાતે નથી, ત્યાં સુધી બંને સરખા હોય છે.” રાજાએ આનંદ પામીને પાસે રહેલાઓને તે હકીકત પૂછી, તે બધાએ પણ તે કબુલ કર્યું. પછી રેહક સૂઈ ગયે. ફરીથી રાત્રીના બીજા પહોરે રાજાએ પૂછયું કે –“અરે રેહક! જાગે છે કે ઉઘે છે?” તેણે કહ્યું “મહારાજ! જાણું છું.” રાજાએ પૂછ્યું -“શું વિચાર કરે છે?” રેહકે કહ્યું કે –“મહારાજ ! બકરીના પેટમાં લીંડીએ ગોળ કેમ Page #247 -------------------------------------------------------------------------- ________________ -૨૨૦ કથામંજરી-૨ થઈ જાય છે?” આ પ્રમાણે કહેવાથી રાજાને પણ તે બાબતને સંશય થયો. તેથી તેણે રેહકને જ પૂછયું કે –“તે કેમ થતી હશે?” રેહકે કહ્યું કે –“મહારાજ! તેના પેટમાં સંવર્તક નામને ફરતો પવન હોય છે, તેને લીધે લીંડીઓ ગોળ થઈ જાય છે.” પછી તે સૂઈ ગયે. ત્રીજા પહોરે રાજાએ તે જ પ્રમાણે પૂછવાથી રેહકે કહ્યું કે –“મહારાજ! હું જાણું છુ.” રાજાએ પૂછ્યું કે –“શું વિચાર કરતો હતો?” તેણે કહ્યું કે –મહારાજ! ખીસકેલીના શરીર જેવડું જ પુંછડું હોય કે કોઈ નાનું મેટું હેય?” આ પ્રશ્નને નિર્ણય નહિ થઈ શકવાથી, રાજાએ તેને જ પૂછ્યું કે “તે શું નિર્ણય કર્યો.” રેહકે કહ્યું કે – “મહારાજ બંને સરખા હેય છે.” પછી તે સૂઈ ગયે. ચોથા પહોરે પ્રભાત થયું. મંગળ ધ્વનિ થવા લાગ્યા. સર્વ સ્થળે પ્રકાશ થવા માંડ્યો. તે વખતે રાજા જાગૃત થયા અને હકને બોલાવ્યો. અતિશય નિદ્રામાં લીન થઈ જવાથી કાંઈ પણ જવાબ તેણે આપે નહિ. તેથી રાજાએ રમવાની લાકડી વડે જરા તેને સ્પર્શ કર્યો કે, તરત જ તે સાવધાન થઈ ગયે. રાજાએ પૂછ્યું કે –“કેમ ઉંઘી ગયો હતો કે ?” - રેહકે કહ્યું –“દેવ! હું જાગતે હિતે.” રાજાએ પૂછયું કે –“ તું શું વિચાર કરતો હતો?” તેણે કહ્યું કે-“મહારાજ! હું વિચાર કરતો હતો કે આ રાજાને કેટલા બાપ હશે?” આ પ્રશ્ન સાંભળીને ડીવાર તો રાજા પણ શરમથી નીચું મેં રાખીને ઊભો રહ્યો. એક ક્ષણ પછી આશ્ચર્ય Page #248 -------------------------------------------------------------------------- ________________ રેહકની કથા ૨૨૧ પામીને તેણે પૂછ્યું કે –“ અરે રેહક ! બોલ, તેં શું નિર્ણય કર્યો.” રેહકે કહ્યું કે –“તમારે પાંચ બાપ છે.” રાજાએ પૂછ્યું કે:-“કોણ કોણ?” હકે કહ્યું કે – “એક તમારે બાપ કુબેર છે, કે જેને લીધે તમારામાં દાન આપવાની શક્તિ આવી છે. બીજો તમારો બાપ ચાંડાલ છે, કારણ કે વૈરીઓ ઊપર તમે ચાંડાલની માફક કેપ દર્શાવે છે. ત્રીજે તમારે બાપ બેબી છે, કારણ કે બેબી જેમ વસ્ત્રને નીચોવી નાખે છે, તેવી રીતે આપ પણ લોકોનું સર્વસ્વ હરણ કરી લેતા દેખાઓ છો. એથે તમારો બાપ વીંછી છે, કારણ કે મારા જેવા ભર નિદ્રામાં સૂતેલા બાળકને રમવાની લાકડી વડે વીંછીની જેમ નિર્દય રીતે તમે પીડો છે. પાંચમા બાપ તમારા પિતા છે, કે જેને લીધે યથાવસ્થિત ન્યાય અને રાજ્યનું તમે પરિપાલન કરે છે.” રેહકે આ પ્રમાણે કહ્યું. તે સાંભળીને રાજા મૌન રહ્યો. અને સવારના નિત્ય કાર્યોમાં પ્રવર્તે થયો. પછી માતાને નમસ્કાર કરીને એકાંતમાં તેણે પૂછયું કે –“માતા કહો, મારે કેટલા બાપ છે?” માતાએ કહ્યું કે:-“વત્સ! આવું શા માટે પૂછે છે?” તારા પિતાથી જ તારે જનમ થયો છે.” પછી રેહકે જે કહ્યું હતું તે બધું રાજાએ માતાને કહી સંભળાવ્યું. અને કહ્યું કે –“માતાજી! પ્રાયે તે રોહક જૂઠું બોલતો નથી, તેથી સાચી હકીક્ત હોય તે કહે.” આ પ્રમાણે રાજાના અત્યંત આગ્રહથી, તેની માતાએ કહ્યું કે –“જ્યારે તું ગર્ભમાં હતું, ત્યારે બહારના ઉદ્યાનમાં વૈશ્રવણ (કુબેર)ની પૂજા કરવા હું ગઈ હતી. તે યક્ષને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કથામ જરી–૨ અતિશય સુંદર જોઈને તેના હસ્તના મે સ્પર્શ કર્યાં હતા, તે વખતે કામદેવના આવિષ્કાર મારા અંગમાં થયા હતા, અને તેની સાથે વિષય લેાગવવાની ઈચ્છા મેં કરી હતી. તે વખતે એક રૂપવંત ચંડાલ યુવાન ત્યાં આવ્યા, તેથી તેની સાથે પણ ભાગ ભાગવવાની મને ઈચ્છા થઈ હતી. ત્યાંથી હું પાછી આવતી હતી, ત્યારે ધોબીને દેખીને પણ મને તેવી જ અભિલાષા થઈ હતી. પછી હું મહેલમાં આવી, તે વખતે કામદેવને વશવર્તી મેં નાગરવેલનું પાન ખાવા હાથમાં લીધું હતું, તેના ઊપર એક વીંછી હતા, તેના મને સ્પર્શ થયા, તે વખતે કામના અતિશય આવેગના લીધે, તેની સાથે પણ ભાગ ભાગવવાની ઈચ્છા મને થઈ હતી. આ પ્રમાણે ઈચ્છા માત્રથી જ, તે તારા પિતા છે. બાકી તારા ખરા પિતા તે તે જ છે કે જે વાત જગપ્રસિદ્ધ છે. માતાની આ હકીકત સાંભળીને રાજાએ નમસ્કાર કર્યાં. પછી રાહકના બુદ્ધિ ચાતુર્યથી મનમાં વિસ્મય પામેલેા રાજા રાજદરબારમાં ગયા અને સર્વ મંત્રીએના અગ્રેસર તરીકે, રાહકને મુખ્ય પ્રધાન બનાવ્યેા. જ્ઞાનની તથા જ્ઞાનીની ઉત્કૃષ્ટ ભક્તિ કરવાથી રાહક જેવી ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, માટે જ્ઞાન અને જ્ઞાનીની મને તેટલી ભક્તિ કરવી જેઈ એ. Page #250 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિની વિશિષ્ટતા ઉપર ક્ષુલ્લકની કથા ૧૩૧ બે નાતટ નગરમાં એક દિગંબર સાધુએ, એક શ્વેતાંબર ક્ષુલ્લક (નાના) સાધુને પૂછ્યું કે :~ અરે ક્ષુલ્લક ! તમારા અરિહંત સર્વજ્ઞ છે, તમે તેના પુત્ર છે, તેા કહો કે આ નગરમાં કેટલા કાગડાએ રહેતા હશે ? ” ક્ષુલ્લકે વિચાયું કે “ શની સાથે શઢ પણે જ વર્તવું જોઈ એ.” તે ખેલ્યુંા કેઃ— આ ખેનાત નગરમાં સાઠ હજાર કાગડાએ વસે છે. તેમાંથી ઓછા થાય તે, તે ખીજે ચણવા ગયા છે એમ સમજવું, અને વધે તે બહારથી મહેમાન આવેલા છે તેમ સમજવું, ” આવે ઉત્તર સાંભળીને, પ્રત્યુત્તર દેવાને અશક્ત તે સાધુ, પોતાના મસ્તક પર જાણે કોઈ એ લાકડીના પ્રહાર કર્યો હોય તેવી રીતે માથું ખંજવાળતા ચૂપ થઈ ને ચાલ્યું. ગયા. Page #251 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિની વિશિષ્ટતા પર હાથી તોલવાની કથા ૧૩૨ સંતપુર નગરના રાજાએ બહુ વિશિષ્ટ બુદ્ધિવાળા મંત્રીની શોધ કરવા માટે રાજમાર્ગમાં એક મોટા હાથીને, આલાનખંભે બાંધીને ઉદ્યોષણા કરાવી કે –“જે માણસ આ હાથીને તોલ કરી આપશે, તેને રાજા માટે પગાર આપી નોકરીમાં રાખશે.” આવી ઉષણ સાંભળીને એક બુદ્ધિશાળી પુરુષ, તે હાથીને મોટા તળાવમાં લઈ જઈ વહાણ ઊપર ચડાવ્યો. હાથી જ્યારે બરાબર વહાણ ઊપર ચડી ગયે ત્યારે તે વહાણ જેટલું પાણીમાં ડુબ્ય તેટલા ઉપર નિશાની કરી લીધી, ને હાથીને વહાણમાંથી ઉતારી લીધું. પછી તે વહાણને જ્યાં સુધી નિશાની કરી હતી, ત્યાં સુધી તેમાં પથરા ભરી પાણીમાં ડુબાડ્યું. અને પછી તે બધા પથરા બહાર કાઢીને તેવ્યા. પછી તે સર્વને સરવાળો કરીને રાજાને કહ્યું કેમહારાજ! હાથીનું આટલા પલ પ્રમાણુ વજન છે.” તે Page #252 -------------------------------------------------------------------------- ________________ હાથી તોલવાની કથા ૨૫ સાંભળીને રાજા સંતુષ્ટ થયું, અને તે પુરુષને સર્વ મંત્રીઓમાં મુખ્ય મંત્રી તરીકે મોટા પગારથી નિયુક્ત કર્યો. બુદ્ધિવાન માણસ બુદ્ધિ વાપરીને, જે ધારે તે કરી શકે છે. વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થવી, તે જ્ઞાનની આરાધનાનું ફળ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિની વિશિષ્ટતા ઉપર શાક્યની થા ૧૩૩ એક નગરમાં એક વાલીયા મહેતો હતો, તેર બે પત્નીઓ હતી. એકને પુત્ર હતા, અને ખીજીને પુત્ર ન હતા. અને પત્નીએ તે પુત્રનું સારી રીતે પાલન કરતી હતી. પુત્રને ‘મારી સગી માતા કઈ અને અપર માતા કઈ’ તેની બરાબર ખબર પણ ન હતી. એક વખત તે વાણીયા, બંને પત્નીએ તથા પુત્રને સાથે લઈ પરદેશ ગયા. ત્યાં અચાનક તે મૃત્યુ પામ્યા. પછી તે બંને સ્ત્રીએ વચ્ચે ઝઘડો થયેા. પહેલી કહે કે:આ મારા પુત્ર છે. ” મીજી પણ તેમ જ કહેવા લાગી. એક કહે કેઃ– આ ઘરની માલિક હું છું. ” મીજી પણુ તે જ પ્રમાણે કહેતી. t આપસમાં કલહ કરતી બંને પત્નીઓને ઝઘડો રાજદરખારમાં પહોંચ્યા. તેએની ફરિયાદ સાંભળીને, બુદ્ધિવાન પ્રધાને પેાતાના સેવકને હુકમ કર્યો કેઃ—“ પહેલાં આ બધા દ્રવ્યના બે ભાગ પાડો. પછી, આ છેાકરાના પણ તલવારથી બે ભાગ કરીને, બંનેને સરખા ભાગે વહેંચી આપેા.” Page #254 -------------------------------------------------------------------------- ________________ શક્યની કથા ૨૭ મગજમાં હજારે જવાળાઓ સળગે તેવું, અને મસ્તક પર વા પડે તેવું, પ્રધાનનું આ વચન સાંભળીને, તે પુત્રની ખરી માતા હતી તે, કંપાયમાન થતી દુઃખથી આકુળવ્યાકુળ થઈ જઈને બોલી કે –“અરે રાજન્ ! અરે પ્રધાનજી! આ પુત્ર મારે નથી, મારે તેનું કાંઈ પ્રયોજન પણ નથી. મારી આ બીજી બેનને જ તે પુત્ર છે. વળી ઘરની માલિક પણ તે જ છે. હું દૂર રહીને પારકા ઘેર મજુરી કરીને પણ આ પુત્રને જીવતે જોઈ સુખી થઈશ. તેટલા માત્રથી પણ હું મારા આત્માને કૃતકૃત્ય માનીશ. બાકી આ પુત્રના મૃત્યુથી તો આખા જીવલોકનો નાશ થવા જેવું મારા મનમાં લાગી આવે છે.” બીજી સ્ત્રી તે પ્રધાનને ઉપરોક્ત ન્યાય સાંભળીને કાંઈ પણ બેલી નહિ. એટલે તે દુઃખી થએલી સ્ત્રી તરફ જોઈને પ્રધાન બેલ્યો કે –“આ પહેલી સ્ત્રીને આ પુત્ર છે, બીજીને નથી.” પછી તે સ્ત્રીને પુત્ર તથા સર્વ ધનની માલિક ઠરાવી, અને બીજીને કાઢી મૂકી. બુદ્ધિથી સર્વ વસ્તુને ન્યાય થાય છે. બુદ્ધિવાન પાસે કાંઈ પણ છાનું રહી શકતું નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ બંગાળદેવની સ્થા ૧૩૪ અમરપુરમાં ભુવનપાળ નામનો શેઠ રહેતે હતે. ઘણું માનતાઓ પછી તેને એક પુત્ર થયો, તેનું બંગાળદેવ નામ પાડવામાં આવ્યું. એક ખેાળામાંથી બીજા ખેાળામાં રમતે તે મેટે થયે. નિશાળે અભ્યાસ કરવા બેસાડવો, ત્યાં ઘણું કળાઓ શીખે. એક વખતે ખાનગીમાં બેસાડીને શેઠે પુત્રને શિખામણ આપતાં કહ્યું કે-“વત્સ! જે વ્યવહારને જાણે તે જ ખરે હોંશિયાર કહેવાય, તેથી કેટલીક વ્યવહારની બાબતે હું તને જણાવું છું તે સાંભળ.” બંગાળદેવ બે હાથની અંજલિ જેડીને સાવધાન થઈને વિનયપૂર્વક બેઠે. શેઠે કહ્યું કે “વત્સ! ઘણા પંડિતે એકઠા થાય ત્યારે ઉલટ તત્ત્વને નિર્ણય થઈ શકતું નથી.” તે ઊપર હું તને એક દષ્ટાંત કહું છું તે સાંભળઃ ૧, તપસ્વીની કથા એક નગરમાં એક મઠ હતા. તે સ્થળે ત્રણ તાપસે ઘણા કાળથી રહેતા હતા. એક વખત રાત્રે તેમાંથી એક ઉડ્યો, અને તેણે આકાશમાં ભેંશના શીંગડા જેવા કાળા Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ બંગાળદેવની સ્થા વાદળની ઘટામાં ઝબકતી વીજળીની રેખા ઈ. તેણે બીજા બંનેને જગાડી બહાર લાવીને કહ્યું કે “અરે ભાઈ! જૂઓ ! સ્વર્ગમાં આગ લાગી છે, તેની જવાળાના ધૂમાડાને આ સમૂહ દેખાય છે.” બીજાએ કહ્યું કે-“આ તે સૂર્ય છે, તે ઠંડીથી બી ગ છે, તેથી કાળાં વસ્ત્રની કંથા ઓઢીને વારંવાર પોતાની જાતને દેખાડે છે. અને “હજુ પ્રભાત કાળ થયો છે કે નથી થયે?” તેની તપાસ કરે છે. ત્રીજો બોલ્યો કે “મને તે લાગે છે કે દેશના ઉત્પાતથી ત્રાસ પામેલા દેવલોકમાં મહેંદ્ર અગ્નિને ઉદ્દેશીને શાંતિકર્મ કરાવે છે.” આ પ્રમાણે વિચારતા તત્વને નહિ જાણુનારા તેઓએ એક પંડિતને પૂછ્યું કે–“અરે આ શું હશે?” તેણે કહ્યું કે “વિજળીના ઝબકારાઓ સાથે આ વરસાદનાં વાદળાં છે.” આવી રીતે બહુ પંડિતાઈ હોય પણ વ્યવહારનું જ્ઞાન ન હોય ત્યારે પણ પરાભવ થાય છે. તે ઉપર એક મૂર્ખ પંડિતની કથા છે તે આ પ્રમાણે ૨. પંડિત મૂર્ખની કથા એક નગરમાં માત્ર અભ્યાસના અને વિદ્યાશાળાના જ પરિચયવાળો એક પંડિત રહેતો હતો. એક વખત દેવપૂજા માટે વાડીમાંથી પુષ્પ તથા પત્રાદિ લાવવા માટે તે જ હતા. તે વખતે કેટવાળે તેને પૂછ્યું કે –“ભાઈ તમે ક્યાં જાઓ છો?” તેણે કહ્યું કે –“પરસ્ત્રીને ગ્રહણ કરવા માટે હું જાઉં છું.” “પત્રી શબ્દ તો રૂઢ થઈ ગયો છે, તેથી તેવું બેલવાથી શું? માટે અઘરે શબ્દ વાપરું.’ તેવા આશયથી તે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કથામંજરી–૨ પત્રીને બદલે પરસ્ત્રી શબ્દ બોલ્યું હતું, પણ તેના શબ્દો સાંભળીને તે કેટવાળ કે પાયમાન થયે, અને તેનું નાક કાપી નાખ્યું. તેથી લોકોમાં પ્રચલિત થયું કે “અતિ ભણેલ પણ વ્યવહાર નહિ જાણનારાને નાશ થાય છે.” અથવા “ભણ્યા પણ ગણ્યા નહિ.” એમ કહેવાય છે. વળી “જડ માણસ બીજાને પૂછયા વગર પોતાની બુદ્ધિ પ્રમાણે કાર્ય કરવા જતાં તાપસના શિષ્યની માફક પાપ અને અપકીર્તિનું ભાજન થાય છે. તે સાંભળીને બંગાળદેવે પૂછયું કે –“પિતાજી! તે તાપસ શિષ્ય કેણ હતો?” ભુવનપાલે કહ્યું કે –વત્સ! તેની કથા સાંભળઃ ૩. તાપસ શિષ્યની કથા પહેલાં શૃંગારપુરમાં એક કુબડે તાપસ રહેતો હતો. તેને પછવાડે ખૂંધ નીકળી હતી, તેથી તે વાંકે વળીને ચાલતો હતો. તેને એક શિષ્ય હતો. એક વખતે તે શિષ્ય નગરની બહાર ગંગા નદીના કાંઠા ઊપર ગયે. તે વખતે અગ્નિનું તાપણું કરીને ગોવાળીઆઓ તાપતા હતા; તે દેખીને તેણે પૂછયું કે–“તમે આ શું કરે છે ?” તેઓએ કહ્યું કે “અમારી આ વાંકી લાકડીઓને અગ્નિના તાપ વડે અમે સીધી કરીએ છીએઆ સાંભળીને તે મઠમાં આવ્યું. પછી તેણે વિચાર કર્યો કે “તે લાકડીઓ જેમ મારા વાંકા વળી ગએલા આ ગુરુને હું અગ્નિને તાપ વડે સીધા કરું.” આ વિચાર કરી અગ્નિ લાવી તેને બરાબર સળગાવી, ગુરુના પગ અને ગળું એકઠા કરી તેમના વાંસે અગ્નિ લગાડી, આમ કરવાથી ઘણી બૂમે પાડીને તે ગુરુ મરણ પામ્યો. Page #258 -------------------------------------------------------------------------- ________________ અંગાળદેવની કથા ૨૩૧ લેાકેા એકઠા થઈ ગયા અને આમ કરવાનું કારણ પૂછ્યું. તેણે લાકડીની વાત કરી. એટલે “ ગુરુને સીધા કરવા જતાં ગુરુનું મૃત્યુ થયું ! તે સાંભળી સર્વે હુસવા લાગ્યા. આ પ્રમાણે તે મૂર્ખ શિષ્ય પાપ તથા અપકીર્ત્તિનું ભાજન થયો. ” વળી હે વત્સ ! કાયર માણસે વિષમ કાર્યો શરુ કરવાં નહિ. કારણ કે તેના ભીરૂ સ્વભાવથી અને બુદ્ધિની વિડ્વલતાથી ચીભડાવાળા પુરુષની માફક કાર્યના નાશ થાય છે. તેની કથા આ પ્રમાણેઃ ૪ ચીભડાવાળા પુરુષની કથા " એક નગરમાં એક ગૃહસ્થ રાત્રે ખાટલા ઊપર સૂતે હતો. રાત્રે તેના ઘેર એક ચાર આળ્યેા. ૮ તે ગૃહસ્થ જાગે છે કે 'ધે છે. ' તે માઅતનો નિર્ણય કરવા માટે તે ચારે પેાતાની પાસે રાખેલ એક ચીભડું તેના ઊપર નાંખ્યું, ચીભડુ ભાગી ગયું. તે ચીભડામાંથી પાણી તથા તેનાં ખી તે ગૃહસ્થ ઊપર પડયા. તે જાગી ગયા. અને ભયભ્રાંત થઈને પોતાની પત્નીને તેણે કહ્યું કે “ અરે ! જાગ, જાગ, ચારે મને તલવારવડે માર્યા છે, તેથી માત્ર લેાહી નીકન્યુ' છે એટલું જ નહિ પણ સાથે કીડાએ પણ નીકળ્યા છે.” તે રસને લેાહી અને બી ને કીડાઓ માનતા હતા. ચારે વિચાર્યું કે “ અરે ! આવા કાયરનું ધન લેવાથી શું ફાયદો ? ” તેમ વિચારી ચાર ચાલ્યા ગયા. વળી શેઠે કહ્યું કે- હું કુળદીપક પુત્ર ! જે તરત જ જવાબ આપી શકે છે તે દેવાને પણ વશ કરે છે. તે પછી મનુષ્યાને વશ કરે તેમાં શું નવાઈ ? જેવી રીતે એક વૈષ્ણવી સ્ત્રીએ કર્યુ હતું.” Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર કથામંજરી-૨ પુત્રે પૂછ્યું કે “તે કોણ હતી?” તેણે કહ્યું કે“વત્સ! તેની કથા સાંભળઃ પષ્ણવી સ્ત્રીની કથા કર્ણિકાર નગરમાં મુકુંદ નામના દેવ એક મંદિરમાં સ્થાપન કરેલા હતા. તે દેવની ઉપાસના ઘણી સ્ત્રીઓ માસામાં કરતી હતી, અને તેની ઉપાસના માટે સ્ત્રીઓ મહિનાના ઉપવાસ કરતી હતી. તેમાં એક સ્ત્રી પાડી હતી, તેનાથી ભૂખ્યું રહી શકાતું નહિ, અને તેણીને પિતાનું જીવન બહુ જ વહાલું હતું, તેથી તે દિવસે ઉપવાસ કરતી અને રાત્રે ચૂરમું ખાતી હતી. એક વખતે રાત્રે તેણીને ચૂરમું ખાતી દેખીને મુકુંદ દેવે પૂછ્યું કે “અરે સ્ત્રી! તું બહુ માયાકપટી દેખાય છે; કારણ કે તું લેકેના દેખતાં મહિનાના ઉપવાસ કરવાનું પચ્ચખાણ લે છે અને દરરોજ રાત્રે ખાય છે.” તે સાંભળીને તે સ્ત્રીએ કહ્યું કે –“દેવ! જેવા તમે અમારા સ્વામી માયાવી છે, તેવા જ અમે તમારા સેવક માયાવી છિએ.” મુકુંદે તે વાત સાંભળીને પૂછયું કે-“કેવી રીતે માયાવી છું.” વૈષ્ણવી સ્ત્રીએ કહ્યું કે-“તમે આખા જગતને કહે છે કે “વર્ષાઋતુમાં અમે પાતાલમાં શયન કરીએ છિએ. તેમ કહીને રાતનાં તે લોકોનાં ચરિત્રો જેવા નીકળે છે, અને તે નિમિત્તે જાગરણ કરે છે, તેથી “બેલ છે કાંઈ અને કરે છે કાંઈ આ તમારું માયાકપટપણું પ્રત્યક્ષ દેખાય છે, તેથી માયાકપટ કરનારા તમે જેવા અમારા સ્વામી, તેવા જ માયા Page #260 -------------------------------------------------------------------------- ________________ બંગાળદેવની કથા ર૩૩ કપટ કરનારા અમે તમારા સેવકે છિએ.” આ જવાબ સાંભળીને મુકુંદદેવ પ્રસન્ન થયા, અને તેના મનવાંછિત પૂર્ણ કર્યા.” વળી હે પુત્ર! દેવ, સ્વામી તથા ગુરુની પાસે ડું ઉપયોગી અને સારભૂત હોય તેટલું જ કલેશ્વરીના સેવકની માફક બેલવું. તેની કથા નીચે પ્રમાણે છે કાલેશ્વરીના સેવકની કથા એક આંધળા માણસે આંખે પાછી પ્રાપ્ત કરવા માટે કાલેશ્વરીદેવીની તપ, જપ, ધ્યાન અને પુષ્પ વગેરેથી આરાધના કરી. તે દેવી તેના ઉપર સંતુષ્ટ થઈને બેલી કે – “વત્સ ! હું તારા ઊપર પ્રસન્ન થઈ છું, તારે જે માગવું હોય તે એક વાકય વડે માગ.” તે સાંભળીને તે બુદ્ધિવાન અંધ પુરુષે કહ્યું કે –“હે દેવી! જે તમે પ્રસન્ન થયા છે તે આ પ્રમાણે કરે, કે જેથી હું મારા પુત્રના પૌત્રને સેનાના અને રત્નના થાળમાં ભેજન કરતો જોઉં.” આ એક જ વાક્યમાં તે બુદ્ધિશાળીએ ધનાઢયતા, લાંબું આયુષ્ય, ચક્ષુઓ તથા સંતાનાદિ પરિવાર બધું માગી લીધું. દેવી તેના ઉપર પ્રસન્ન થઈ, અને તેણે જે માગ્યું તે બધું આપ્યું.” “હે વત્સ મારાં આ વચને કેઈપણ દિવસ ભૂલીશ નહિ અને વ્યવહાર માર્ગમાં સારી રીતે વર્તજે.” આ પ્રમાણે પિતાને આદેશ સાંભળીને, સારને ગ્રહણ કરી બંગાળદેવ કુટુબની સંભાળ રાખતો પિતાનું જીવન આનંદથી વીતાવવા લાગ્યો. થોડા વર્ષ પછી તેને પિતા મૃત્યુ પામ્ય; એટલે બંગાળદેવ ઘરનો અને સંપત્તિને માલિક થો. તે ત્રણે વર્ગની સાધના કરતો હતો અને કેઈની પાસે કઠેર વાક્ય બોલતો નહતો. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કથામંજરી-૨ તેને ચંડા અને પ્રચંડા નામની બહુ જ કજીયાર બે પત્નીઓ હતી. તેઓના હમેશાંના કયાથી તે કંટાળી ગયે હતા. તે ગામની નજીકમાં એક નદી હતી, તેમાં હમેશાં નિર્મળ પાણી વહેતું હતું. તે નદીના બંને કિનારા ઉપર બંગાળદેવનાં બે મકાન હતાં. ચંડાને નદીના આ કિનારા ઊપરના મકાનમાં અને પ્રચંડાને નદીના સામે કિના ના મકાનમાં રાખી હતી, અને બંનેને ઘેર વારાફરતી એકેક દિવસ ભજન, વિલેપન, શયન વગેરે તે કરતે હતે. એક વખત પ્રચડાને ઘેર બે દિવસ રહ્યો. ત્રીજા દિવસે તે ચંડાના ઘરના દરવાજા પાસે આવ્યું, ત્યારે તે પાણીમાં સાંબેલા વડે દાણા ખાંડતી હતી. બંગાળદેવને આવતે દેખીને વારાનું ઉલ્લઘન થવાને લીધે ક્રોધે ભરાએલી તે સ્ત્રીએ સાંબેલું મંતરીને તેના તરફ ફેંકયું. તે સાંબેલું સર્પનું રૂપ ધારણ કરીને બંગાળદેવની તરફ આવ્યું, એટલે તે ત્યાંથી પ્રચંડાના ઘરતરફ દેડ્યો. આગળ બંગાળદેવ અને પાછળ સર્ષ ચાલ્યો. વિસ્તારવાળી નદી ઓળંગીને તે સામે કાંઠે પહોંચ્યા. સર્પ પણ તેની પછવાડે પાણીમાં પડયો. તે માટે બંગાળદેવે પિતાનું વસ્ત્ર પહેળું કરીને તેના ઉપર નાખ્યું. તે વસ્ત્રથી ઢંકાઈ જઈને સર્પ મૂઢ થઈને ઊભે રહ્યો. તેટલામાં તે વાણી દેડીને પ્રચંડાના ઘર સુધી પહોંચી ગયો. તે વખતે તે ધેકા વડે કપડાં ધોતી હતી. તેણીએ પૂછ્યું કે–“નાથ ! તમે નાસિકા પૂરેપૂરી ભરાઈ ગઈ છે, તેવી રીતે શ્વાસ લેતા, હાંફતા હાંફતા, વિખરાઈ ગએલા કપડાંવાળા, પરસેવાથી રેબઝેબ થઈ ગએલા, બહુ જ ઉતાવળથી દેડતા દેડતા કેમ આવ્યા?” Page #262 -------------------------------------------------------------------------- ________________ બંગાળદેવની કથા ૨૩૫. બંગાળદેવે કહ્યું કે–“રાજના નિયમ પ્રમાણે તારા ઘેરથી હું ચંડાના ઘેર ગયે, તે વખતે તેણીએ કોધાયમાન થઈને મારા તરફ સાંબેલું નાખ્યું. તે સાંબેલું સર્પનું રૂપ ધારણ કરીને, મારી પાછળ આવે છે. હવે તે એકદમ ખડકીનાં બારણું બંધ કરી દે ને મને ઊપર લઈ જઈ કઈ પેટીમાં સંતાડી દે.” આ પ્રમાણે તે બોલતો હતો તેવામાં તો સર્ષ ત્યાં આવી પહોંચ્યું. એટલે હાથમાં રાખેલે કપડાં ધોવાને ધકે પ્રચંડાએ તેની સામે ફંક્યો. તે ધકે નળીઆના રૂપમાં ફેરવાઈ ગયે, અને તેણે સર્પના ટુકડે ટુકડા કરી નાંખીને મારી નાંખે; એટલે સપને ઉપદ્રવ તો શાંત થઈ ગ. પછી બંગાળદેવે તે રાત્રિ પણ પ્રચંડાના ઘરમાં જ વીતાવી. સવારમાં તે વિચારવા લાગ્યો કે “આ બંને મારી પત્નીઓ દુષ્ટ છે. મંત્રોની જાણકાર છે, અને તેઓને પ્રભાવ મેં પ્રત્યક્ષ દીઠે છે, જે કઈ દિવસ તેઓ બંને મારા ઉપર ક્રોધે ભરાશે, તે તે મારો ઘાત જ કરશે. તે વખતે મને બચાવે તેવું કેણ છે?” કહ્યું છે કે–“દુષ્ટ સ્ત્રી, શઠ મિત્ર, સામું બેલે તેવા નેકરે અને સર્પોવાળા મકાનમાં રહેવું, તે અવશ્ય મરણ માટે જ થાય છે. તેથી હવે અહીંથી મારે કેઈ સ્થળે ચાલ્યા જ જવું જોઈએ.” આ વિચાર કરીને સારી સારી કિંમતી ચીજે ઘરમાંથી લઈને કાપડીને વેશ પહેરીને સવારમાં તે બીજા દેશ જવા માટે ત્યાંથી નીકળી ગયો. ફરતો ફરતો તે એક ગામમાં એક વેપારીને ત્યાં ગયે. તે વેપારીએ ઊભા થઈને તેને સત્કાર કર્યો, અને મેટા આસન ઉપર બેસાડીને પૂજા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કથામંજરી-૨ કરી તેણે કહ્યું કે-“શેઠ ! મારી આ વિદ્યુલતા નામની બહેન છે, તેની સાથે આપ લગ્ન કરો.” બંગાળદેવે કહ્યું કે-“તમે મેટા વ્યાપારી છે, મારું કુલ કે શીલ તમે જાણતા નથી, હું એક કાપડી છું, તમે મને આ કન્યારત્ન પરણાવવાનું શું જોઈને કહો છે ?” વ્યાપારીએ કહ્યું કે “નિમિત્તિયાએ કહ્યું હતું કે આવા રૂપવાળ કાપડીને વેષ ધારણ કરીને એક માણસ અમુક દિવસે, અમુક સમયે તારા ઘેર આવશે તેની સાથે તારી બહેનનું લગ્ન કરજે.” આ પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે બન્યું છે, તેથી હું મારી બહેન તમને પરણાવું છું. તે વ્યાપારીનાં આવાં વચન સાંભળીને બંગાળદેવે તે વિશાળ લોચનવાળી વિદ્યુલતા સાથે લગ્ન કર્યું. તેની સાથે નેહપાશથી બંધાઈને લાંબા વખત સુધી તે ત્યાં રહ્યો. પ્રથમની બંને સ્ત્રીઓને તે ભૂલી જ ગયે. એક ચમાસાની રાત્રે વિરહિણી સ્ત્રીને બાણરૂપ લાગતી વરસાદની ધારાઓ વરસતી હતી, આકાશમાં વાદળાંઓની ગર્જનાઓ થઈ રહી હતી, તે વખતે બંગાળદેવ વિદુલ્લતાની સાથે શયનમંદિરમાં પગ ઊપર બેઠેલો હતો. આ વખતે નજીકના ઘરમાં એક સ્ત્રીને બહુ ઊંચા અવાજે રૂદન કરતી સાંભળીને બંગાળદેવે વિદ્યુલતાને પૂછ્યું કે-“હે પ્રિયા ! આ સ્ત્રી શા માટે રૂદન કરે છે?” વિદુલ્લતાએ વીજળીના ઝબકારામાં તેના ઘર તરફ જેઈને કહ્યું કે “સ્વામિન ! તેને પતિ શિશિર ઋતુમાં પરદેશ ગયે છે, વર્ષાઋતુમાં હું આવીશ; એમ કહીને તે ગયો હતો. ગ્રીષ્મ ઋતુ ગઈ ને વર્ષાઋતુ આવી તે પણ હજુ સુધી તે આવેલ નથી તેથી તેનું હૃદય બળવાથી તે રૂદન કરે છે.” Page #264 -------------------------------------------------------------------------- ________________ નથી. તીક્ષણ દોહવાસ કદી પણ પોતાના અચિત કર્યું બંગાળદેવની કથા ૨૩૭ આ વાત સાંભળીને બંગાળદેવે વિચાર કર્યો કે–“મને ધિક્કાર છે! તે મારી બંને પત્ની મારા વગર વર્ષાઋતુ કઈ રીતે વીતાવતી હશે? હું સ્નેહરહિત છું, અધમ છું, કારણ કે તે બન્નેને ઓચિંતી છેડી દઈને હું અહીં આવ્યો છું. વળી અહીં પણ પ્રેમાળ પત્ની મળવાથી મેં તે બન્નેને પ્રેમ બીલકુલ વિસારી દીધું છે. મંત્રશક્તિ દેખવાથી મેં તેમના ઘાતકી સ્વભાવને વિચાર કર્યો તે પણ અનુચિત કર્યું. છે. કારણ કે કઈ પણ સ્ત્રી કદી પણ પિતાના પતિને હણતી નથી. તીણ દાઢવાળે સર્ષ પણ પોતાના શરીરને ડંખ મારતે નથી, તેથી હવે તે હું ત્યાં જાઉં તો જ મારું જીવિત પ્રમાણ થાય, નહિ તે મારા જેવા દુરાત્માના ફેગટ પુરુષાર્થનું શું પ્રયજન છે.” આમ વિચાર કરતાં કરતાં તેનું મુખ પડી ગયું. શરીર ઊપર પરસેવે વળે, નિશ્વાસ મૂકવા લાગે અને તેને આનંદ ઉડી ગયેતેની આવી પરિસ્થિતિ દેખીને તેની પત્નીએ પૂછયું કે-“આર્યપુત્ર! આવી રીતે કેમ ચિંતાતુર દેખાઓ છે ?” ત્યારે બંગાળદેવે સત્ય હકીકત કહી, અને કહ્યું કે“હે કૃદરી આ પ્રમાણે મારી પ્રથમની બે પત્નીઓનું સ્મરણ થવાથી સ્વદેશમાં જવાની મારી ઈચ્છા થઈ છે અને તેના લીધે હું ચિંતાતુર દેખાઉં છું.” આ પ્રમાણેના તેનાં વચનો સાંભળીને વિદ્યુલ્લતા અતઃ કરણમાં અનુતાપૂર્વક વિચાર કરવા લાગી કે “તેમને પ્રથમની બે પનીઓથી પડેલા દુઃખને સંભાળીને, મારી સાથે અપૂર્વ પ્રેમ કર્યો; હવે તે તે પ્રેમ શેક્યની સત્તાના પંકથી મલિન થાય છે. વળી મને છેડીને તેમને જવાની ઈચ્છા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કથામંજરી-૨ થઈ છે, તેથી તેમને શિખામણ આપીને સમજાવું. જે ન જાય તો સારું; છતાં પણ શેર કરીને તેઓ જાય તે પછી મારું પણ પરાક્રમ તેમને બતાવું.” આ દઢ નિશ્ચય કરીને તેણીએ કહ્યું કે “પ્રિયતમ! તમારા વિના એક ક્ષણ પણ હું જીવી શકું તેમ નથી. તેથી આવી નિષ્ફરતા ધારણ કરીને તમે દેશાંતર શી રીતે જઈ શકશે? સમુદ્ર તો ગંગાના સંગ વગર પણ સમુદ્ર તરીકે રહી શકે છે, પરન્તુ ગંગા તેના વગર એક ક્ષણ પણ રહી શકે ખરી કે ? તે કહે. વળી વિચાર કરો કે સ્ત્રીઓને પતિના વિરહે સંતાપવાળા દિવસે કેટલા લાંબા થઈ પડે છે? આ પ્રમાણે સાંભળીને બંગાલદેવે કહ્યું કે –“હે પ્રિયા ! ત્યાં જઈને કેટલાક દિવસ રહીને પાછે હું તરત જ અત્રે આવીશ. હે માલતી! બીજા ફૂલમાં ભમરે ભમે છે, તેથી તે બીજામાં મગ્ન થઈ જશે, તેવી ભ્રાંતિ તું મનમાં લાવીશ નહિ. તારી લોકેત્તર સુધીની મહત્તા તેને બહાર ફર્યા વિના કેવી રીતે માલુમ પડશે.” આ પ્રમાણે જવાબ મલવાથી વિદ્યુલ્લતા મૌન રહી. સવારે પતિ ચાલે, ત્યારે દહીં સહિત કબક કરીને તેણીએ બંગાળદેવને ભાતામાં આવે. તે કરંબક લઈને પગે ચાલત તે આગળ વધ્યા. દોઢેક કલાક ચાલ્યા પછી રસ્તામાં એક નિર્મળ પાણીવાળું સરોવર આવ્યું. તે સ્થળે તે ખાવા બેઠે. આવા નિર્જન સ્થાનમાં પણ તે ખાવા બેઠે ત્યારે છીંક થઈ, તેથી તે ખાધા વગર આગળ ચાલ્યા. થોડેક દૂર જઈને ફરી જમવા બેઠે અને ફરી છીંક થઈ આ પ્રમાણે ત્રણ વખત છીંક થવાથી બંગાળદેવે તે કરંબક ખા જ નહિ. Page #266 -------------------------------------------------------------------------- ________________ બંગાળદેવની કથા ૨૩૯ તેવામાં એક જટાધારી તાપસ તેને મળે. તેની સાથે વાતો કરતો કરતે તે કેટલેક દૂર નીકળી ગયો. ત્યાં પાછું એક સુંદર જળાશય આવ્યું, ત્યાં બધે કરંબક તેણે તે જટાધારીને આપી દીધું. જટાધારીએ જે તે કરંબક ખાધે કે તરત જ તે બેકડો થઈ ગયે, અને તે બેકડો પાછો વિદુલ્લતાના પિયેર તરફ ચાલ્યો. બંગાળદેવ પણ કુતૂહલ, ભય, શેક વગેરેથી વ્યાકુળ થઈને તે બોકડાની પછવાડે ચાલ્યો. વિદ્યુતાના પિતા તે સમયે ઘર બહાર ગએલો હતો. પેલો બેકડો ઘરમાં પેઠે, એટલે વિદ્યુલ્લતાએ એક લાકડી વતી તે બેકડાને મારવા માંડ્યો. બેકડાએ બૂમે મારવા માંડી. વિદ્વતા ધીમે ધીમે બાલતી હતી કે “અરે! જા જા, તેને ઘેર જઈ આવ.” લેકે એકઠા થઈ ગયા. તેઓએ પૂછયું કે-“તું આ શું કરે છે? ” તેણીએ ખુલાસો કર્યો કે-“મારે પતિ તેની પહેલાંની પત્નીઓને યાદ કરીને તેની પાસે જતો હતો, તેથી કરંબકમાં ઔષધિ ભેળવીને મેં તેને બેકડ બનાવ્યો છે, અને મારું છું.” લોકોને દયા આવવાથી કહ્યું કે-“હવે તેનું મૂળ રૂપ કર.” તેણુએ તરત જ બીજે ઔષધેપચાર કર્યો, એટલે તે એક તરત જ જટાધારી થઈ ગયે. લોકેએ પૂછયું કે “બાવાજી ! આ શું?” બાવાજીએ પિતાની પ્રથમ અવસ્થા યાદ કરીને કહ્યું કે “અરે ભાઈઓ ! વિશ્વાસ રાખીને જે કરંબક ખાય છે તે આવી વિડંબના સહન કરે છે, તેમાં કેઈને દેષ નથી.” પછી તેણે બધી હકીકત જે બની હતી તે કહી. WWW Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કથામંજરી-૨ લોકેએ પૂછ્યું કે “ત્યારે જે વિદ્વતાને પતિ છે તે ક્યાં ગયે ?” આ પ્રમાણે પૂછવાથી તરત જ બંગાળદેવ હાજર થયા. તેણે પણ લોકેના સાંભળતાં કહ્યું કે “જે છીંકના અપશુકન ન ગણકારતાં મેં જે કરંબકનું ભોજન કર્યું હતું, તે બાવાજીની જે દશા થઈ; તે જ દશા મારી થાત.” આ પ્રમાણે બેસીને તેણે વિસ્તારથી પોતાની બધી કથા કહી બતાવી. પછી તે બધાને છેડી દઈને તે મુનિ મહારાજની પાસે ગ. મુનિએ ઉપદેશ આપે કે-“કામગ દુઃખથી જ મેળવાય છે, અને જોગવતાં પણ તે દુઃખ જ આપે છે, તેથી દુઃખ સહન કરવાની તારી ઈચ્છા ન હોય, તે કામભેગને વહાલા ગણીશ નહિ.” આ પ્રમાણેને ઉપદેશ સાંભળીને તેણે વૈરાગ્ય ઉત્પન્ન થયે, કામગ છેડી દીધા અને દીક્ષા લઈને તીવ્ર તપસ્યા કરીને, મરણ પામીને દેવલાકમાં ઉત્પન્ન થયે. સ્ત્રીઓને બહુ વિશ્વાસ કરવો નહિ, કારણ કે જ્યાં સુધી વાર્થ હોય ત્યાં સુધી તે અનુકૂળ રીતે વર્તન રાખે છે; પરંતુ જ્યારે સ્વાર્થ પતી જાય છે, ત્યારે અદેખાઈને લીધે તે ગમે તેવું કષ્ટ ઉપજાવતાં વિચાર કરતી નથી. સ્ત્રી અથવા પુરુષ બંને સ્વાર્થભ્રષ્ટ થતાં, એક બીજાને પ્રતિકૂળ થતાં કોઈ પણ જાતને વિચાર કરતાં નથી; તેથી બહુ જ વિચાર કરીને સંસાર વ્યવહાર ચલાવવો જોઈએ. Page #268 -------------------------------------------------------------------------- ________________