________________
શ્રીગોતમસ્વામીની કથા
ત્રણ તાપસાએ દીક્ષા લીધી. શાસનદેવીએ સાધુના વેશ લાવી આપ્યા.
પછી રસ્તામાં આવતાં સને ગૌતમસ્વામીએ પૂછ્યું કે—“ તમારે આજે શેનાથી પ્રરણું કરવું છે ? ” તે વખતે તાપસે ખાલ્યા કે ખીર, ખાંડ, દ્યુતનું પારણું કરીએ તો સારૂં. ” પછી ગૌતમસ્વામી પાત્રુ ભરીને ખીર વહેારી લાવ્યા. પારણું અક્ષિણમહાનિશિ લબ્ધિના ખલે કરીને સ તાપસાને કરાવ્યું.
આવા ચમત્કાર દેખીને પેાતાના મનમાં ગુરુતત્ત્વની ભાવના ભાવતાં ભાવતાં પાંચસાને એક તાપસેાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પાંચસાને એકને પ્રભુનું સમવસરણ (એ ચિત્ર. ૨) દેખતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. બાકીના પાંચસોને એકને પ્રભુ મહાવીરની વાણી સાંભળતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે ૧૫૦૩ તાપસાને કેવલજ્ઞાન ઉત્પન્ન થએલું હાવાથી પ્રભુ શ્રીવીરને વંદન કરીને કેવલીની સભામાં બેઠા.
શ્રીગૌતમસ્વામીને શકા ઉત્પન્ન થએલી જોઇને પ્રભુ ઓલ્યા કે–તેઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થએલું છે, અને હું નિર્વાણ પામીશ તે વખતે તને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થશે. ” તે સાંભળી શ્રીગૌતમસ્વામીને સ ંતોષ થયા. તેઓ અનુક્રમે કેવલજ્ઞાન પામીને મેક્ષ સુખ પામ્યા.
ગુરુ સેવાનુ આવું ફેલ જાણીને ‘હે ભવ્ય લેાકેા ! તમે ધર્મને દેનારા સદ્ગુરુની સેવા કરે, કે જેથી સંસાર સાગર સુખેથી તરા,’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org