________________
રોહિણીયા ચેરની કથા
જગૃહી નગરીની નજીકમાં આવેલા વૈભાર પર્વતની ગુફામાં લોહખુર નામને એક ચેર રહેતો હતે. તે સર્વદા પાપકર્મમાં આસક્ત, અને સાતે વ્યસને સેવવામાં તત્પર રહેતો હતો. તેને ત્યાં હિણિ નક્ષત્રમાં એક પુત્ર ઉત્પન્ન થયે. તેનું નામ રોહિણી પાડવામાં આવ્યું. તે અનુકમે યુવાવસ્થાને પામે (જૂઓ ચિત્ર. ૩). તેણે અનેક વિદ્યાઓને અભ્યાસ કર્યો અને તે સર્વ કલાઓમાં પારંગત થયે.
એક વખત તેના પિતા મરણ પથારીએ પડ્યો. તે વખતે તે પુત્રને કહેવા લાગ્યું કે-“હે વત્સ! તું મારી શીખામણ સાંભળ, અને પ્રતિજ્ઞા લે કે તું મહાવીર પ્રભુની વાણી સાંભળીશ નહિ; તે હું નિરાંતે મરણ પામું.”
રોહિણીયાએ તે પ્રમાણે પ્રતિજ્ઞા લીધી અને લોહખુરે મરણ પામ્યો. રહિણીયાએ તેનું મૃત કાર્ય કર્યું, અને તે નગરીમાં ચેરી માટે ફરવા લાગ્યો.
એક વખતે પ્રભુ શ્રી મહાવીર વિહાર કરતા રાજગૃહના ઉદ્યાનમાં સમેસર્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં બેસીને પ્રભુ દેશના દેતા હતા. તે વખતે રોહિણયો પણ પર્વતમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org