________________
શ્રીગેતમસ્વામીની કથા
७८
ક વખતે પ્રભુ શ્રીમહાવીરે વ્યાખ્યાન આપતાં કહ્યું કે, જે અષ્ટાપદ પર્વત ઉપર ભરતચક્રવર્તીની બનાવરાવેલી વીશ તીર્થંકરની પ્રતિમાઓ છે, તેને જે પિતાની લબ્ધિના પ્રતાપે જઈ વંદન કરે, તે પ્રાણી તે જ ભવમાં મેલે જાય.
આ પ્રમાણે સાંભળીને ગૌતમસ્વામી પિતાને મેસે જવાનો નિર્ણય કરવા માટે પ્રભુની આજ્ઞા માંગીને અષ્ટાપદ પર્વત તરફ જવા લાગ્યા. તેઓશ્રીને કૌડિન્યાદિક તાપસેએ આવતા દેખ્યા, તે વખતે તાપસી અંદરોઅંદર કહેવા લાગ્યા કે આ મોટા મુનિશ્વર આવે છે, પરંતુ જન પ્રમાણ પગથીયાં તેઓ શી રીતે ચડી શકશે?
અમે મોટી તપસ્યા કરનાર પાંચસોને એક જણ તે એકેક ઉપવાસ કરી સૂકા પાંદડાંએથી પારણું કરનાર એક પગથીયું ચડયા (જૂઓ ચિત્ર. ૧), પણ આગળ જઈ શક્તા નથી. એ વિચાર કરે છે, એવામાં ગૌતમસ્વામી ચડયા, યાવત્ દર્શન કરી પાછા ફર્યા, તે વખતે ગૌતમસ્વામી પાસે પંદરસોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org