________________
નાગદત્તની કથા
સા, ભરતક્ષેત્રમાં વારાણસી નગરીમાં મહાપરાક્રમી એ જિતશત્રુ નામનો રાજા રાજય કરતો હતે. તે નગરીમાં ધનદત્ત નામને એક ધનવાન વ્યાપારી રહેતો હતા. ધનદત્તને ધનશ્રી નામની પત્નિથી ઉત્પન્ન થએલે નાગદત્ત નામને એક ગુણવાન અને રૂપવાન પુત્ર હતો.
તે જ નગરમાં પ્રિય મિત્ર નામને એક બીજે વ્યાપારી રહેતું હતું. તેને નાગવસુ નામની ચતુર અને કલાવાન પુત્રી હતી. એક વખત નાગદત્ત મંદિરમાં દેવને વંદન કરતો હતો, તેને નાગવસુએ જોયે. તેનું રૂપ જોઈને નાગવસુએ મનમાં નક્કી કર્યું કે મારે પરણવું તો નાગદત્તની સાથે જ પરણવું, નહિતર સંસારનો ત્યાગ કરે.
આ પ્રમાણે મન સાથે નિશ્ચય કરીને નાગવસુ પિતાના પિતાના ઘેર આવી. ઘેર આવીને ભોજન તથા નિદ્રાનો ત્યાગ કરીને રાત અને દિવસ નાગદત્તનું જ ધ્યાન ધરવા લાગી. પુત્રીની આવી અવસ્થા જોઈને તેણીના માતાપિતાએ તેણીની સખી મારફતે જાણી લીધું કે તેણીની ઈચ્છા નાગદત્તની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org