________________
૧૨
કથામંજરી-૨ તેની તલવાર ઉપર કીડીઓ ચડતી જોઈ, અને તેથી તલવાર મ્યાનમાંથી કહાડીને જોતાં, લેહીવાળી દેખવાથી વિચાર્યું કે નક્કી યજ્ઞદત્તને શિવકુમારે જ માર્યો લાગે છે.
ધારિણીએ તે જ તલવારથી શિવકુમારને મારી નાખ્યો. ધાવ માતાએ આ દશ્ય જોયું. એટલે તેણીએ ધારિણીને સાંબેલાથી મારી. ધારિણીએ મરતાં મરતાં ચીપીયો ધાવ માતાના મર્મસ્થાનમાં માર્યો, તેથી ધાવમાતા પણ મરણ પામી. આવી રીતે નિર્દયપણાથી બધાં અંદરો અંદર મરણ પામ્યાં. તે સર્વ જીવે તે ભાવમાં પણ અલ્પાયુષ્યવાલાં થયાં અને આવતા ભવમાં પણ મહાદુઃખી થશે. માટે કોઈએ પણુ જીવવધ કર નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org