________________
ધનસાર શેઠની કથા
૧૦ ૨ નથુરા નગરીમાં ધનસાર શેઠ રહેતો હતો. તેની પાસે છાસઠ કરેડ દ્રવ્ય હોવા છતાં, પણ તે મહાકંજુસ હતે. એક દમડી પણ તે સારા માર્ગે ખર્ચ કરતો નહિ. દરવાજા આગળ કઈ માગવા આવે, તે તેના ઉપર ક્રોધ કરતો હતો. પિતાના ઘરમાં પણ કેઈને દેખતાં સારી રસોઈ તે જમતો ન હતો. તે નગરમાં પણ કઈ માણસ જમ્યા વિના ધનસાર શેઠનું નામ લેતું નહિ.
પતાના ધનમાંને ત્રીજો ભાગ–બાવીશ કોડ દ્રવ્યતે તેને જમીનમાં દાટી રાખેલું હતું, તે એક દિવસ ઉઘાડી જોતાં કેલસા થઈ ગએલા દીઠા. આ જોઈશેઠ બેભાન થઈ ગયે. થડા વખત પછી ભાનમાં આવ્યું. એટલામાં વળી કઈ કે આવીને કહ્યું કે શેઠજી! આપના બાવીસ કરોડ મૂલ્યના માલથી ભરેલાં વહાણુ સમુદ્રમાં ડૂબી ગયા છે. વળી ત્રીજાએ આવીને કહ્યું કે આપણાં માલના ભરેલાં ગાડાંઓ અમુક સ્થળે ચેરેએ લૂંટી લીધાં છે. આ પ્રમાણે દ્રવ્યને નાશ એક વખત થઈ જવાથી શેઠ મૂઢ જે થઈ ગયો. રાત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org