________________
વિકમ રાજાની કથા બહાર આવ્યા. તે વખતે રાજાએ બ્રાહ્મણને ત્યાં જ બેસાડ્યો. અને પોતે રાજ્યની વ્યવસ્થા જેવા માટે શહેરમાં આવ્યું ત્યાં પ્રજાના સમાચાર સાંભળીને પછી રાજમહેલમાં આ. તે વખતે પટ્ટહસ્તિના અચાનક મરણથી રાજમહેલના બધા માણસોને ચિંતાતુર સ્થિતિમાં જોયા.
રાજા પાછો બ્રાહ્મણ પાસે આવ્યો. પિતે સાધેલી વિદ્યાની પરીક્ષા કરવા માટે પોતાના શરીરમાંથી જીવ કહાડી, પિતાની કાયાને નિર્જીવ કરીને કલેવર બ્રાહ્મણને સોંપીને, પિતાનો જીવ હાથીના ખેળીયામાં ઘાલ્યો, તેથી હાથી તત્કાલ ઊભું થયું. આખે રાજમહેલ આનંદિત થઈ ગયો.
પેલો દુષ્ટબુદ્ધિ બ્રાહ્મણ વિચારવા લાગ્યું કે જે હું હમણાં મારે જીવ રાજાના શરીરમાં પ્રવેશ કરાવું, તો રાજા બની રાજ્ય ભેગવું. એમ વિચારી પોતાની વિદ્યાનું તત્કાલ સ્મરણ કરી રાજાના શરીરમાં પિતાને જીવ ઘાલ્ય, અને પિતાની કાયા બાળી નાખીને નગરમાં પ્રવેશ કર્યો. લોકોએ રાજાને આવેલે દેખી વધામણાં કર્યા. રાજમહેલમાં જઈ સભામાં બેઠે. પરંતુ પોતે જાતે બ્રાહ્મણ હોવાથી રાજકારભારથી અજ્ઞાત હોવાથી, તેને જંગલમાં હરણ જેવો દેખી પ્રધાન વગેરે ચિંતવવા લાગ્યા કે “આ શું રાજાનું ચિત્ત ચકડેળે ચડયું છે કે કેઈ વ્યંતર વિશેષ રાજાનું રૂપ કરીને આવ્યું છે?”
પછી જ્યારે તે બ્રાહ્મણ અંતઃપુરમાં આવ્યા, તે વખતે પટ્ટરાણી તે તેને દેખતાં જ બેભાન બની ગઈ. તેણીને ઘણા ઉપચાર કરીને દાસીઓ ભાનમાં લાવી. તે વખતે બનાવટી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org