________________
થામંજરી-૨ ત્યાં રહેલા સિદ્ધેશ્વર ગીને નમસ્કાર કરીને તેની ભક્તિ કરવા લાગે. ચોગી પણ રાજાની શુદ્ધ મનથી કરેલી સેવા ભક્તિથી સંતુષ્ટ થયે. હવે તે વખતે તે જ સિદ્ધશ્વર યેગીની પાસે બીજે પણ એક બ્રાહ્મણ પરકાયા પ્રવેશ કારિણું વિદ્યાને માટે ઘણા દિવસથી ભક્તિ કરતે ત્યાં જ રહેલો છે. તે પણ ગીને ઘણે વિનય કરતા હતા, પરંતુ તેને કુપાત્ર જાણી યેગી વિદ્યા આપતે ન હતો. - સિદ્ધેશ્વર યેગી થોડી પણ સેવા કરનાર વિક્રમ રાજા સુપાત્ર હોવાથી તેના ઉપર તુષ્ટમાન થયે; અને વધારે સેવા કરનાર બ્રાહ્મણ કુપાત્ર હોવાથી તેના ઉપર તુષ્ટમાન ન થયો. યેગી વિક્રમાદિત્યને કહેવા લાગ્યું કે “હે વત્સ! તું ગુણવાન છે, રાજા જે દેખાય છે, દૂર દેશાંતરથી આવ્યું હેય એમ લાગે છે, હું તારી કરેલી ભક્તિથી સંતોષ પામ્ય છું! માટે પરકાયા પ્રવેશ કારિણી વિદ્યા તું લે!”
આ વચનો સાંભળી રાજા બે હાથ જોડી બે કે“હે સ્વામી ! આ બ્રાહ્મણને પણ આપણી સેવા કરતાં બહુ દિવસ થયા છે, માટે આપ મારી ઉપર જેમ તુષ્ટમાન થયા છે, તેમ એની ઉપર પણ તુષ્ટમાન થઈ એને વિદ્યા આપે.”
- તે વખતે તે સિદ્ધેશ્વર બેલ્યો કે-“હે પરદુઃખભંજક સપુરુષ ! સર્પને દૂધ પીવરાવવાથી શું ફાયદો થવાને છે?” તે પણ રાજાએ ઘણી પ્રાર્થના કરીને તે બ્રાહ્મણને પણ વિદ્યા અપાવી. પછી રાજા તથા બ્રાહ્મણ બંને જણાને વિદ્યા સાધવાને વિધિ બતાવ્યું. તે પ્રમાણે બંનેએ વિદ્યા સિદ્ધ કરી. ગુરુની આજ્ઞા માગી રાજા અને બ્રાહ્મણ બંને ઉજજયણીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org